User contributions for Meghdhanu

Jump to navigation Jump to search
Search for contributionsExpandCollapse
⧼contribs-top⧽
⧼contribs-date⧽

(newest | oldest) View ( | ) (20 | 50 | 100 | 250 | 500)

15 March 2023

14 March 2023

13 March 2023

  • 16:3016:30, 13 March 2023 diff hist +462 N શામળભાઈ પૂંજાભાઈ કવિCreated page with "કવિ શામળભાઈ પૂંજાભાઈ : કવ્વાલી ને ગઝલ તરીકે ઓળખાવાયેલી શૃંગારપ્રધાન ને પારંપરિક ઢબની રચનાઓની પુસ્તિકા ‘સોનેરી બુલબુલ’ તેમ જ અન્ય કાવ્યકૃતિ ‘વટલાયેલા હિન્દુઓ’(૧૯૧૫)ના કર્તા," current
  • 16:3016:30, 13 March 2023 diff hist +558 N શંકરલાલ મગનલાલ કવિCreated page with "કવિ શંકરલાલ મગનલાલ (૧૪-૨-૧૮૯૬,-) : કવિ. આજોલમાં જન્મ. હોમિયોપથીમાં એમ.ડી.બી. પાછળથી યુગાન્ડામાં શિક્ષક. ‘કાવ્યચંદ્રોદય’ (૧૯૧૩), ‘દિવ્ય કિશોરી’ (૧૯૧૪), ‘સદ્ગણમાળા’ (૧૯૧૪), ‘ગુરુકીર્તન’ (૧૯..." current
  • 16:2916:29, 13 March 2023 diff hist +261 N વી. આર. કવિCreated page with "કવિ વી. આર. : પાંચ અંકમાં વિભક્ત શૌર્યપ્રધાન ને ચરિત્રાત્મક નાટક ‘ધારાપતિ જગદેવ પરમાર (૧૯૦૪)ના કર્તા." current
  • 16:2816:28, 13 March 2023 diff hist +968 N વિનયચંદ્ર જીવણલાલ કવિCreated page with "કવિ વિનયચંદ્ર જીવણલાલ, ‘ઉપમન્યુ’, ‘બદનામ’ (૧૫-૯-૧૯૩૫) : નવલકથાકાર, કવિ. જન્મ મહેસાણા જિલ્લાના દેવડામાં. વતન કલોલ. અભ્યાસ ઇન્ટર આર્ટ્સ સુધી. ૧૯૫૩થી ૧૯૬૪ શેલ અને ભારત પેટ્રોલિયમ કંપનીમા..." current
  • 16:2616:26, 13 March 2023 diff hist +783 N વાડીલાલ સાંકળચંદ કવિCreated page with "કવિ વાડીલાલ સાંકળચંદ : ઇષ્ટદેવ રણછોડરાયના અન્નકૂટ વખતે ગવાતાં પદ તેમ જ અન્ય વેળાએ ગાવાનાં ભજનોની પુસ્તિકા ‘પ્રસાદીયાં’ (૧૯૦૭), જૈન સંપ્રદાયનાં જ્ઞાનપદોની પુસ્તિકા ‘કૉન્ફરન્સ જ્ઞ..." current
  • 16:2616:26, 13 March 2023 diff hist +978 N વલ્લભજી સુંદરજી કવિCreated page with "કવિ વલ્લભજી સુંદરજી, ‘કાવ્યભૂષણ’ : બાલવાચન’ માસિક અને ‘કાઠિયાવાડી અઠવાડિકના અધિપતિ. એમણે ‘રાજનગરનાં રત્નો’ (૧૯૧૮)માં અમદાવાદનાં અને ‘મુંબઈના મહાશયો’ પુસ્તક ૧-૨ (૧૯૨૦, ૧૯૪૦)માં મું..." current
  • 16:2516:25, 13 March 2023 diff hist +93 N લાધારામ કવિCreated page with "કવિ લાધારામ : ‘કાવ્યવિનોદ’ના કર્તા." current
  • 16:2416:24, 13 March 2023 diff hist +369 N લક્ષ્મીદાસ પ્રેમજી કવિCreated page with "કવિ લક્ષ્મીદાસ પ્રેમજી : પોકરણા બ્રાહ્મણોને, તડાં નહિ પાડતાં સંપીને રહેવા વીનવતાં પદ્યોની પુસ્તિકા ‘કચ્છી ભાટીઆ મહાજનને અરજ'(૧૮૯૪)ના કર્તા." current
  • 16:2416:24, 13 March 2023 diff hist +130 N રેવાશંકર વિજયરામ કવિCreated page with "કવિ રેવાશંકર વિજયરામ : ‘શંકરવિલાસ’ (૧૮૮૪)ના કર્તા." current
  • 16:2316:23, 13 March 2023 diff hist +1,933 N રેવાશંકર જયશંકર કવિCreated page with "કવિ રેવાશંકર જયશંકર : એમની કાવ્યપ્રવૃત્તિ પચાસેક વર્ષ સુધી ચાલેલી. એમનું પ્રથમ પ્રકાશન ‘એકાદશી કથા’ (૧૮૫૫) એ અનુવાદ છે, પણ શૈલીનું પ્રૌઢત્વ ધ્યાન ખેંચે છે. શ્રીકૃષ્ણના ચરિત્રને વર્..." current
  • 16:2316:23, 13 March 2023 diff hist +312 N રૂપશંકર ગંગાશંકર કવિCreated page with "કવિ રૂપશંકર ગંગાશંકર : પદ્યકૃતિઓ ‘શિવ સ્તુતિ’ (૧૮૭૧), ‘રસિક રૂપકાવ્ય–ભા. ૧-૨’ (૧૮૭૨, ૧૮૭૪) તથા ‘વનિતાવિયોગ’(૧૮૮૦)ના કર્તા." current
  • 16:2216:22, 13 March 2023 diff hist +599 N કવિ રુદ્રતીર્થ (પરમહંસ)Created page with "કવિ રુદ્રતીર્થ (પરમહંસ) : જીવનને ઉન્નતિને માર્ગે વાળવાના આશયથી લખાયેલા ૧૧ બોધપ્રધાન લેખોનું પુસ્તક ‘ઊઘડતાં જીવનનાં બારણાં’(૧૯૭૩), ‘જીવન-દર્શન’, ‘શાંતિની શોધ’ તેમ જ સંપાદનો ‘વિનયપત..." current
  • 16:2116:21, 13 March 2023 diff hist +215 N રામશંકર ગૌરીશંકર કવિCreated page with "કવિ રામશંકર ગૌરીશંકર : ગરબી, પદ અને લાવણીબદ્ધ પદ્યકૃતિ ‘દરગાહી દંગો'(૧૮૭૪)ના કર્તા." current
  • 16:2116:21, 13 March 2023 diff hist +354 N રમેશચન્દ્ર ગુલાબસિંહ કવિCreated page with "કવિ રમેશચન્દ્ર ગુલાબસિંહ : કથાત્મક કૃતિ ‘ધન કોનું તેમ જ સમાજશિક્ષણના આશયથી લખાયેલી પુસ્તિકાઓ ઝાઝા હાથ રળિયામણા’ અને ‘સરગવો’ના કર્તા." current
  • 16:2016:20, 13 March 2023 diff hist +473 N રતિલાલ વિઠ્ઠલદાસ કવિCreated page with "કવિ રતિલાલ વિઠ્ઠલદાસ : ‘કરણઘેલો પંચાંકી નાટક’, ‘ચંદનમલયાગિરિ નાટકનાં ગાયનો’ (૧૯૦૪), ‘વીરમતી અને જગદેવ પરમાર નાટકનાં ગાયનો’ (૧૯૦૪), ‘શ્રી નવીન ચંદ્રહાસ નાટકનાં ગાયનો’ (૧૯૦૫)ના કર્તા." current
  • 16:1816:18, 13 March 2023 diff hist +275 N રણછોડદાસ મોતીલાલ કવિCreated page with "કવિ રણછોડદાસ મોતીલાલ : કથાતત્ત્વવાળી કૃતિ ‘જૂના જમાનાની જેલી યાને નવી આંખે જૂના તમાસાઃ ૧’ (૧૯૧૫)ના કર્તા." current
  • 16:1716:17, 13 March 2023 diff hist +1,757 N મોહનલાલ દલપતરામ કવિCreated page with "કવિ મોહનલાલ દલપતરામ: (૧૮૭૨થી ૧૯૦૩ દરમ્યાન હયાત)ઃ કવિ. કવીશ્વર દલપતરામના મોટા પુત્ર. જીવનનાં બાવીસ વર્ષ દરમિયાન છૂટક છૂટક પ્રગટ થયેલી કાવ્ય-પુસ્તિકાઓનું સંકલન ‘મોહનવાણી ઉર્ફે મોહન-..." current
  • 16:1616:16, 13 March 2023 diff hist +249 N મોટાલાલ કવિCreated page with "કવિ મોટાલાલ : જુઓ, ખબરદાર અરદેશર ફરામરોઝ. કવિ મોતીલાલ નથુશાહ : પદ્યકૃતિ ‘શ્રીકૃષ્ણલીલાના કર્તા." current
  • 16:1516:15, 13 March 2023 diff hist +517 N માણેકબાઈ કહાનજી કવિCreated page with "કવિ માણેકબાઈ કહાનજી : પ્રાચીન સાહિત્યમાંથી અનુકરણીય દૃષ્ટાંતો લઈ, સ્ત્રીજીવનમાં નવી આશા પ્રેરી તેમને પ્રોત્સાહિત કરે તેવા લેખો અને કાવ્યોનો સંગ્રહ ‘મહિલા સંસાર’ (ડૉ. રખમાબાઈ સાથ..." current
  • 16:1416:14, 13 March 2023 diff hist +176 N મહોકમ કવિCreated page with "કવિ મહોકમ : સળંગ કાવ્ય ‘લક્ષ્મી અને પાર્વતીનો સંવાદ’ (૧૮૮૨)ના કર્તા." current
  • 16:1316:13, 13 March 2023 diff hist +275 N મહીપત કવિCreated page with "કવિ મહીપત : રચનાબંધ શિથિલ હોવા છતાં કથારસને લીધે વાચનક્ષમ બનેલી નવલકથા ‘તન મેલાં મન ઊજળાં’(૧૯૬૬)ના કર્તા." current
  • 16:1316:13, 13 March 2023 diff hist +424 N મહાજન કવિCreated page with "કવિ મહાજન : ‘વાલો નામોરી’ અને ‘અમરજી દીવાન’ જેવાં નાટકોથી સુવિદિત થયેલા નાટ્યકાર. એમણે ‘વિધિના લેખ’ તથા ‘બાલ સમ્રાટ’ નામનાં રંજકશૈલી ધરાવતાં નાટકો પણ આપ્યાં છે." current
  • 16:1216:12, 13 March 2023 diff hist +701 N ભોગીલાલ રતનચંદ કવિCreated page with "કવિ ભોગીલાલ રતનચંદ : તત્કાલીન કાવ્યપરંપરા અને દેશભક્તિ, પૌરુષ તેમ જ ભક્તિતત્ત્વને નિમિત્ત રૂપે સ્વીકારી કરવામાં આવેલી ‘ગઝલ’ સંજ્ઞા ધરાવતી રચનાઓની પુસ્તિકા ‘કોહિનૂર ગઝલકાવ્ય’ (૧..." current
  • 16:1116:11, 13 March 2023 diff hist +284 N ભોગીલાલ મહાશંકર કવિCreated page with "કવિ ભોગીલાલ મહાશંકર : કથાતત્ત્વવાળી કૃતિ ‘સુધરેલી સુંદર ગવરી અને ફૅશનમાં ફસાયેલો ફત્તેહલાલ’(૧૯૧૬)ના કર્તા." current
  • 16:1116:11, 13 March 2023 diff hist +147 N ભૂધરદાસજી કવિCreated page with "કવિ ભૂધરદાસજી : પદ્યકૃતિ ‘કલ્યાણમંદિરસ્તોત્ર'ના કર્તા.." current
  • 16:1016:10, 13 March 2023 diff hist +162 N બાળકરામ નંદરામ કવિCreated page with "કવિ બાળકરામ નંદરામ : કાવ્યગ્રંથ ‘નીતિલતાકુંજ કવિતા’ના કર્તા." current
  • 16:0916:09, 13 March 2023 diff hist +157 N બાલચન્દ્રાચાર્ય કવિCreated page with "કવિ બાલચન્દ્રાચાર્ય : ‘કરુણા વજ્રયુદ્ધ નાટક’(૧૮૮૬)ના કર્તા." current

(newest | oldest) View ( | ) (20 | 50 | 100 | 250 | 500)