સાહિત્યચર્યા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 33: Line 33:
* [[સાહિત્યચર્યા/ફ્રી વર્સ| ફ્રી વર્સ]]
* [[સાહિત્યચર્યા/ફ્રી વર્સ| ફ્રી વર્સ]]
* [[સાહિત્યચર્યા/પરમેશ્વરનો પ્રતિસ્પર્ધી| પરમેશ્વરનો પ્રતિસ્પર્ધી]]
* [[સાહિત્યચર્યા/પરમેશ્વરનો પ્રતિસ્પર્ધી| પરમેશ્વરનો પ્રતિસ્પર્ધી]]
* [[સાહિત્યચર્યા/વિદાયવચન| વિદાયવચન]]
* [[સાહિત્યચર્યા/ઇંગ્લંડ અને ભારત| ઇંગ્લંડ અને ભારત]]
* [[સાહિત્યચર્યા/વિદાયવચન| વિદાયવચન]]
* [[સાહિત્યચર્યા/થિયોક્રિટસ| થિયોક્રિટસ]]
* [[સાહિત્યચર્યા/ફ્રેન્ચ સાહિત્ય| ફ્રેન્ચ સાહિત્ય]]
* [[સાહિત્યચર્યા/શાર્લ બોદલેર| શાર્લ બોદલેર]]
* [[સાહિત્યચર્યા/ત્રિસ્તાં ઝારા| ત્રિસ્તાં ઝારા]]
* [[સાહિત્યચર્યા/પિરાન્દેલોની નાટ્યપ્રતિભા| પિરાન્દેલોની નાટ્યપ્રતિભા]]
* [[સાહિત્યચર્યા/એડવર્ડ ટેઇલર|એડવર્ડ ટેઇલર]]
* [[સાહિત્યચર્યા/અમરત્વનો સંચય| અમરત્વનો સંચય]]
* [[સાહિત્યચર્યા/અમેરિકા અને ભારત| અમેરિકા અને ભારત]]


* [[સાહિત્યચર્યા/પરમેશ્વરની પ્રયોગશાળા|પરમેશ્વરની પ્રયોગશાળા]]
* [[સાહિત્યચર્યા/‘મા’ – એકાક્ષરી મંત્ર|‘મા’ – એકાક્ષરી મંત્ર]]
* [[સાહિત્યચર્યા/પથેર પાંચાલી’ : જોયા વિના કેમ જિવાય?|પથેર પાંચાલી’ : જોયા વિના કેમ જિવાય?]]
* [[સાહિત્યચર્યા/ગુરુ-શિષ્ય સંવાદ|ગુરુ-શિષ્ય સંવાદ]]
* [[સાહિત્યચર્યા/તુ ફુ|તુ ફુ]]
* [[સાહિત્યચર્યા/જપાન અને અમેરિકા|જપાન અને અમેરિકા]]
* [[સાહિત્યચર્યા/કલાકારની દૃષ્ટિ|કલાકારની દૃષ્ટિ]]
<br>
<br>
<hr>
<hr>
[[Category:નિરંજન ભગત]]
[[Category:નિરંજન ભગત]]

Revision as of 08:11, 14 July 2022

SahityaCharya Title Front.jpg


સાહિત્યચર્યા

નિરંજન ભગત


નિવેદન

‘સ્વાધ્યાયલોક’ના આઠ ગ્રંથો ૧૯૯૭માં પ્રગટ થયા હતા. એમાં ૧૯૫૧થી ૧૯૯૬ લગીનાં સાડા ચાર દાયકાના દીર્ઘ સમયનાં લખાણો પ્રસ્તુત થયાં હતાં. એથી એ આઠ ગ્રંથોમાં વિષયના સંદર્ભમાં વિભાગ-વ્યવસ્થા કરવાનું શક્ય હતું. ‘સાહિત્યચર્યા’માં ૧૯૯૭ પૂર્વેનાં લખાણોમાંથી અને ૧૯૯૭થી આજ લગીનાં લખાણોમાંથી કેટલાંક લખાણો પ્રગટ થયાં છે. એથી એમાં વિષયના સંદર્ભમાં વિભાગ-વ્યવસ્થા કરવાનું શક્ય નથી. ‘સ્વાધ્યાયલોક’ના ‘નિવેદન’માં આ અંગેનો ઇશારો હતો. એથી વિવિધ સાહિત્યિક વિષયનાં લખાણો ‘સ્વાધ્યાયલોક-૯’ શીર્ષકથી નહિ, પણ ‘સાહિત્યચર્યા’ શીર્ષકથી અહીં પ્રગટ થાય છે. ‘સ્વાધ્યાયલોક’નાં લખાણોની લખાવટ, એમાંનાં પુનરાવર્તનો, અવતરણો આદિ અંગે એ શ્રેણીના ‘નિવેદન’માં જે નોંધ હતી એ ‘સાહિત્યચર્યા’નાં લખાણો અંગે પણ એટલી જ પ્રસ્તુત છે. હજુ પણ સામયિકોમાંથી કેટલાંક લખાણો સુલભ થયાં નથી, તો કેટલાંક લખાણો અપૂર્ણ રહ્યાં છે. એ સૌ લખાણોએ ભવિષ્યમાં પ્રકાશન માટે પ્રતીક્ષા કરવી રહી. ‘સાહિત્યચર્યા’માંનાં કેટલાંક લખાણો વિવિધ સામયિકોમાં પ્રસિદ્ધ થયાં હતાં.એ સૌ સામયિકોના તંત્રીઓ-પ્રકાશકોનો અહીં એક સાથે આભાર માનું છું. - નિરંજન ભગત