All public logs

Jump to navigation Jump to search

Combined display of all available logs of Ekatra Wiki. You can narrow down the view by selecting a log type, the username (case-sensitive), or the affected page (also case-sensitive).

Logs
(newest | oldest) View ( | ) (20 | 50 | 100 | 250 | 500)
  • 16:06, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૭૦ (Created page with "{{SetTitle}} {{Heading|૧૭૦. અ પેસિજ ટુ ઇન્ડિયા (ઇ. એમ. ફોર્સ્ટર) |}} {{Poem2Open}} ‘માત્ર સંબંધ જોડી!’નો ઇ.એમ. ફોર્સ્ટરનો સંદેશ આજે પણ કેટલો વ્યાજબી છે! આજે પણ માણસ માણસની સાથે લાખ ઉપાયે જોડાઈ શકતો નથી, માણસ માણ...")
  • 16:05, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૬૯ (Created page with "{{SetTitle}} {{Heading|૧૬૯. ખંડેરો વચ્ચે પ્રેમ (રોબર્ટ બ્રાઉનિંગ) |}} {{Poem2Open}} અંગ્રેજી સાહિત્યમાં રૉમેન્ટિક યુગ પછી વિક્ટોરિયન યુગમાં એક પ્રકારની નિરાશાનો ભાવ છવાયેલો હતો. આ નિરાશાના વાતાવરણ વચ્ચે...")
  • 16:03, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૬૮ (Created page with "{{SetTitle}} {{Heading|૧૬૮. ગામના દેવળમાં લખેલું કરુણ ગાન (ટૉમસ ગ્રે) |}} {{Poem2Open}} ફ્રેન્ચ કવિ વાલેરીએ સમુદ્રની નજીકના કબ્રસ્તાન પર અને સ્પેનિશ કવિ ઊનામૂનોએ શોને દાટવામાં નહીં પણ રોપવામાં આવે છે એવી...")
  • 16:01, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૬૭ (Created page with "{{SetTitle}} {{Heading|૧૬૭. રૉબિન્સન ક્રુઝો (ડેનિયલ ડેફો) |}} {{Poem2Open}} બાળપણાનું જગત એ સાહસોનું રોમાંચક જગત છે અને આપણામાંનું બાળક વળી ક્યારે મરી જાય છે? તેથી જ તો જોનાથન સ્વિફ્ટની ‘ગુલેવર્સની યાત્રા...")
  • 16:00, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૬૬ (Created page with "{{SetTitle}} {{Heading|૧૬૬. બેવૂલ્ફ |}} {{Poem2Open}} આજે બોલાતી ગુજરાતી ભાષા જેમ ગૌર્જર અપભ્રંશ તેમજ જૂની ગુજરાતીમાંથી ઊતરી આવી છે, એ જ રીતે આજે બોલાતી અંગ્રેજી ભાષાનું પણ એક જૂનું સ્વરૂપ છે. આ ભાષાને એંગ્...")
  • 15:58, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૬૫ (Created page with "{{SetTitle}} {{Heading|૧૬૫. ત્રણ કમાની પુલ (ઇસ્માઇલ કાદેર) |}} {{Poem2Open}} એલ્બેનિયા યુરોપના બાલ્કન દ્વીપકલ્પમાં આવલો એક દેશ. એની ઉત્તરે યુગોસ્લાવિયા અને દક્ષિણે ગ્રીસ. એની અડધા ઉપરાંતની વસતી મુસ્લિમ. આ...")
  • 15:57, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૬૪ (Created page with "{{SetTitle}} {{Heading|૧૬૪. પયગંબર (ખલિલ જિબ્રાન) |}} {{Poem2Open}} શાળા જીવનનાં મારાં છેલ્લા બે-એક વર્ષ દરમ્યાન ક્યારેક અવેજીમાં બે મહિના માટે એક યુવાન શિક્ષક વર્ગમાં આવેલા, તે હજી યાદ છે. મારી કવિતા અંગેન...")
  • 15:56, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૬૩ (Created page with "{{SetTitle}} {{Heading|૧૬૩. કલર પર્પલ (એલિસ વૉકર) |}} {{Poem2Open}} એલિસ વૉકરની નવલકથા ‘ધ કલર પર્પલ'ને ૧૯૮૩માં પુલિત્ઝર પારિતોષિક મળ્યું. નવલકથા અંગે પારિતોષિક મેળવનાર આ પહેલી આફ્રિકી- અમેરિકી નવલકથાકાર છ...")
  • 15:54, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૬૨ (Created page with "{{SetTitle}} {{Heading|૧૬૨. પરોઢના તાલે તાલે (માયા એન્જલો) |}} {{Poem2Open}} આઠ વર્ષની વયે માતાના મિત્ર દ્વારા બળાત્કારનો ભોગ બનેલી અને સોળ વર્ષની ઉંમરે માતા બનેલી માયા એન્જલોની ‘મને ખબર છે કે પિંજરસ્થ પંખ...")
  • 15:53, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૬૧ (Created page with "{{SetTitle}} {{Heading|૧૬૧. ધ બ્રીજ (હાર્ટ ક્રેન) |}} {{Poem2Open}} આધુનિકતાને આપણે નિંદતા રહ્યા છીએ. ઔદ્યોગિકીકરણને આપણે વગોવતા રહ્યા છીએ. મહાનગરોની ભીડને આપણે ભાંડતા રહ્યા છીએ. યંત્રસંસ્કૃતિને આપણે વખોડ...")
  • 15:52, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૬૦ (Created page with "{{SetTitle}} {{Heading|૧૬૦. રહાયનોસરસ (યોનેસ્કો) |}} {{Poem2Open}} ‘જો ઈશ્વર છે તો સાહિત્ય શા માટે ને જો ઈશ્વર નથી તો સાહિત્ય શા માટે?’— એવું કહી સાહિત્યની ધરીને જડમૂળમાંથી ખસેડવાનો પ્રયત્ન કરનાર છે એબ્સર્...")
  • 15:51, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૫૯ (Created page with "{{SetTitle}} {{Heading|૧૫૯. ગ્રેપ્સ ઑવ રોથ (જ્હૉન સ્ટેનબેક) |}} {{Poem2Open}} ૧૯૬૨માં નૉબેલ ઈનામ મેળવનાર અમેરિકન નવલકથાકાર જ્હૉન સ્ટેનબેકે જાહેર કરેલું કે લેખકે પોતાની સૌથી નજીકના સમયનો ઉપયોગ કરવો જોઈએ જ...")
  • 15:49, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૫૮ (Created page with "{{SetTitle}} {{Heading|૧૫૮. રોબર્ટ ફ્રૉસ્ટ |}} {{Poem2Open}} જવાહરલાલ નહેરુના ટેબલ પર એક કવિની ચાર પંક્તિઓ એમના ધ્યેયને હંમેશાં જાગૃત રાખતી એમની સામે રહેતી હતી. આ પંક્તિઓનું ઉમાશંકરે કરેલું ભાષાન્તર જોઈ...")
  • 15:48, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૫૭ (Created page with "{{SetTitle}} {{Heading|૧૫૭. લૉંગ ડેય્‌ઝ જર્ની ઇન્ટુ નાઇટ (યુજિન ઑનિલ) |}} {{Poem2Open}} આમ તો અમેરિકાનો મોટો નાટકકાર, યુજિન ઓનિલને ૧૯૩૬માં નૉબેલ પારિતોષિક પણ મળ્યું છે, આધુનિક અમેરિકી નાટકના વિકાસમાં એનો ફ...")
  • 15:47, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૫૬ (Created page with "{{SetTitle}} {{Heading|૧૫૬. દોસ્તી (ડેમન રેન્યન) |}} {{Poem2Open}} ૧૮૮૪માં જન્મી ૧૯૪૬માં કૅન્સરથી મરણ પામેલો અમેરિકાનો જાણીતો પત્રકાર ડૅમન રેન્યન કવિ થતાં થતાં રહી જઈ સફળ પત્રકાર થયો પણ એને ખબર હતી કે આજનુ...")
  • 15:45, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૫૫ (Created page with "{{SetTitle}} {{Heading|૧૫૫. ઘાસની પત્તીઓ (વૉલ્ટ વ્હીટમન) |}} {{Poem2Open}} વૉલ્ટ વ્હિટમન. પોતાના અવાજ દ્વારા પહેલીવાર અમેરિકાને પોતાનો અવાજ આપનાર. અમેરિકાને એનો પરિચય કરાવનાર, અમેરિકાની લોકશાહીને, લોકશાહ...")
  • 15:44, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૫૪ (Created page with "{{SetTitle}} {{Heading|૧૫૪. આવારા મસીહા (વિષ્ણુ પ્રભાકર) |}} {{Poem2Open}} બંગાળી હોય અને ગુજરાતના ઘરઘરનું નામ બની જાય એવો એક જ લેખક છે અને તે છે શરદચન્દ્ર ચટ્ટોપાધ્યાય. શરદચન્દ્રની ‘દેવદાસ' જેવી રચનાએ તો આ...")
  • 15:43, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૫૩ (Created page with "{{SetTitle}} {{Heading|૧૫૩. આધે અધૂરે (મોહન રાકેશ) |}} {{Poem2Open}} નાટકનો એક છેડો રંગભૂમિમાં છે અને એનો બીજો છેડો આરામખુરશીમાં છે. બીજી રીતે કહીએ તો નાટકને અનેક નટોના સહયોગથી ચોક્કસ વેશભૂષા, પ્રકાશ અને રં...")
  • 15:42, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૫૨ (Created page with "{{SetTitle}} {{Heading|૧૫૨. પહેલો રજા (જગદીશચન્દ્ર માથુર) |}} {{Poem2Open}} વીસમી સદીના પૂર્વાર્ધમાં હિટલર શુદ્ધ આર્યની વાતનું પૂછડું પકડીને બેઠો અને એણે લાખો યહૂદીઓનો ખાત્મો બોલાવ્યો. એટલે વર્ણશંકરને વ...")
  • 15:41, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૫૧ (Created page with "{{SetTitle}} {{Heading|૧૫૧. યશોધરા (મૈથિલીશરણ ગુપ્ત) |}} {{Poem2Open}} જગતના ઇતિહાસમાં મહાન વ્યક્તિઓની અચૂક નોંધ લેવાય છે. આ મહાન વ્યક્તિઓએ સર્જેલી મહાન ઘટનાઓની નોંઘ લેવાય છે, પણ ઇતિહાસમાં આવતી આવી મહાન વ્...")
  • 15:26, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૫૦ (Created page with "{{SetTitle}} {{Heading|૧૫૦. દાદુ દયાલની સાખીઓ |}} {{Poem2Open}} મધ્યકાલીન સંતકવિ દાદુ દયાલનું મોટાભાગનું જીવન ભલે રાજસ્થાનમાં વીત્યું પણ એમનો જનમનો નાતો અમદાવાદ જોડે છે. અમદાવાદની સાબરમતી જોડે છે. લોકવા...")
  • 15:24, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૪૯ (Created page with "{{SetTitle}} {{Heading|૧૪૯. કબીર |}} {{Poem2Open}} છ સદીઓનાં વહાણાં વાઈ ગયાં. કબીરની છઠ્ઠી જન્મશતાબ્દી છે પણ એની મૂર્તિ હજી એવી ને એવી પ્રેરક રહી છે. એની જરૂર એવી ને એવી તાતી રહી છે. કબીરો હજી ત્યાં ને ત્યાં ઊ...")
  • 15:23, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૪૮ (Created page with "{{SetTitle}} {{Heading|૧૪૮. હનુમાનચાલીસા |}} {{Poem2Open}} મનુષ્ય સુપરસોનિક વિમાનો ઉડાડ્યાં, ચારસો પાંચસો વર્ષનાં જૂનાં તોતિંગ વૃક્ષોને એક જગ્યાએથી મૂળ સહિત ઉપાડી લાવી બીજી જગ્યાએ રોપ્યાં, સમુદ્રના પેટ...")
  • 15:21, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૪૭ (Created page with "{{SetTitle}} {{Heading|૧૪૭. એક સ્વપ્ન સુખોનું (કલા પ્રકાશ) |}} {{Poem2Open}} રાષ્ટ્રગીત ગાઈએ છીએ : ‘પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગ.' એમાં આવતું સિંધ હવે ભારતમાં નથી. સહેજ કલ્પના કરો કે જે ધરતીમાં મ...")
  • 15:20, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૪૬ (Created page with "{{SetTitle}} {{Heading|૧૪૬. જલાવતની (મોહન કલ્પના) |}} {{Poem2Open}} ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ ને દિવસે ભારત આઝાદ તો થયો એનો આનંદ એના થયેલા ભાગલાની ચીસમાં જન્મતાવેંત ડૂબી ગયો છે. ભાગલાએ ધર્મઝનૂન, અત્યાચારો, બળાત્કારો અન...")
  • 15:18, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૪૫ (Created page with "{{SetTitle}} {{Heading|૧૪૫. છાયા શાકુન્તલમ્ (જે. ટી. પરીખ) |}} {{Poem2Open}} સદીઓ પહેલાં સંસ્કૃતમાં લખાયેલા મહાકવિ કાલિદાસના નાટક ‘અભિજ્ઞાન શાકુન્તલમ્'થી તો આપણામાંના ઘણાખરા પરિચિત હશે, પરંતુ આ જ નાટક પરથી...")
  • 15:17, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૪૪ (Created page with "{{SetTitle}} {{Heading|૧૪૪. સુભાષિતરત્નભાંડાગાર |(કાશીનાથ પાંડુરંગ પરબ)}} {{Poem2Open}} કાશીનાથ પાંડુરંગ પરબે સંસ્કૃત સુભાષિતોનો એક સંગ્રહ ‘સુભાષિતરત્ન-ભાંડાગાર’ પ્રગટ કરેલો, એને વાસુદેવ લક્ષ્મણશાસ્...")
  • 15:15, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૪૩ (Created page with "{{SetTitle}} {{Heading|૧૪૩. ગીતગોવિન્દ (જયદેવ) |}} {{Poem2Open}} કોઈ પ્રશ્ન કરે કે સંસ્કૃત સાહિત્યની સુન્દરતા કોઈ એક સ્થાને જોવી હોય તો કયાં જોવી? તો, એનો જવાબ કાલિદાસનું નાટક ‘શાકુન્તલ’ કે એનું મહાકાવ્ય ‘ક...")
  • 15:14, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૪૨ (Created page with "{{SetTitle}} {{Heading|૧૪૨. ભક્તામરસ્તોત્ર (શ્રી માનતુંગાચાર્ય) |}} {{Poem2Open}} વૈષ્ણવધર્મમાં જેમ ‘મધુરાષ્ટક' એના મધુર ઉચ્ચારોને કારણે મહત્ત્વનું ભક્તિસાધન બન્યું છે તે જ રીતે જૈનધર્મમાં શબ્દોચ્ચાર...")
  • 15:12, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૪૧ (Created page with "{{SetTitle}} {{Heading|૧૪૧. ભામિની વિલાસ (જગન્નાથ) |}} {{Poem2Open}} કાવ્યને સમજાવતું શાસ્ત્ર સંસ્કૃતમાં કાવ્યશાસ્ત્ર કહેવાય છે; અને એના સમજાવનારને આચાર્ય અથવા આલંકારિક કહે છે. કાવ્ય શું છે, કાવ્ય શેમાંથી...")
  • 15:11, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૪૦ (Created page with "{{SetTitle}} {{Heading|૧૪૦. શિક્ષાષ્ટક (ચૈતન્ય મહાપ્રભુ) |}} {{Poem2Open}} આ સૃષ્ટિ, સૃષ્ટિની રચના, એનું સમયચક્ર, એનું ઋતુચક્ર, એનું જીવનચક્ર, એની નિયમિતતા, એની વિનાશકતા, એની સર્જકતા અને આ બધા વચ્ચે એમાં પરિવ...")
  • 15:09, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૩૯ (Created page with "{{SetTitle}} {{Heading|૧૩૯. શ્રી રામરક્ષાસ્તોત્ર (બુધકૌશિક) |}} {{Poem2Open}} ધર્મની પરાકાષ્ઠા ભક્તિમાં છે અને ભક્તિની પરાકાષ્ઠા નામરટણમાં છે. પરમ તત્ત્વથી પોતાની જુદાઈનું દુઃખ સહન ન કરતો જીવ એકાકાર થવા...")
  • 15:08, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૩૮ (Created page with "{{SetTitle}} {{Heading|૧૩૮. વૈરાગ્યશતક (ભર્તૃહિર) |}} {{Poem2Open}} ‘ભલો રે ત્યાગ ભરથરી તણો / તજી સોળસેં નારજી' જેવી પંક્તિને એકતારા પર ગાતા કોઈ ભરથરીને ઘણાએ જોયો હશે. આ ‘ભરથરી' શબ્દનું મૂળ અને ત્યાગવૈરાગ્યન...")
  • 15:06, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૩૭ (Created page with "{{SetTitle}} {{Heading|૧૩૭. મધુરાષ્ટકમ્ (વલ્લભાચાર્ય) |}} {{Poem2Open}} એક રાજ્યના વડાએ એના મંત્રીને કહી રાખેલું કે પત્રવ્યવહારની બાબતમાં વારંવાર મને પૂછવાની જરૂર નથી. ફક્ત જ્યારે વિશેષણ વાપરવાની ઇચ્છા થ...")
  • 15:05, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૩૬ (Created page with "{{SetTitle}} {{Heading|૧૩૬. ભજ ગોવિન્દમ્ (શંકરાચાર્ય) |}} {{Poem2Open}} કોઈપણ યુગમાં કોઈપણ દેશમાં થઈ ગયેલા બાર મહાપુરુષોની ગણતરી કરવામાં આવે તો મોટાભાગના ઇતિહાસકારોનું માનવું છે કે આઠમી સદીમાં ભારતમાં થ...")
  • 15:03, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૩૫ (Created page with "{{SetTitle}} {{Heading|૧૩૫. શિવતાંડવસ્તોત્ર (રાવણ) |}} {{Poem2Open}} ટેલિવિઝનની દૂરદર્શન ચેનલ પર ‘મહાભારત’ અને ‘રામાયણ'ની એકવાર બોલબાલા રહી છે. આ દ્વારા પ્રજાએ પોતાના બંને મહાકાવ્યપુરાણોમાં રસ લીધો. અલબત...")
  • 15:00, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૩૪ (Created page with "{{SetTitle}} {{Heading|૧૩૪. શિવમહિમ્નસ્તોત્ર (પુષ્પદંત) |}} {{Poem2Open}} તમે કોઈને પૂછો કે ‘કાલિદાસ કવિનું નામ સાંભળ્યું છે?' તો, ઘણાબધા હકારમાં માથું હલાવશે. પણ એમને આગળ પૂછશો કે ‘કાલિદાસના કોઈ કાવ્યનું...")
  • 14:58, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૩૩ (Created page with "{{SetTitle}} {{Heading|૧૩૩. રત્નાવલી (શ્રીહર્ષ) |}} {{Poem2Open}} સંસ્કૃત સાહિત્યમાં કવિ હર્ષનું સ્થાન નોખું છે. એક સારો શાસક એક સારો સાહિત્યનો આશ્રયદાતા અને એક સારો કવિનાટ્યકાર આ ત્રણે હર્ષમાં એકઠા થયા છ...")
  • 14:57, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૩૨ (Created page with "{{SetTitle}} {{Heading|૧૩૨. વાસવદત્તા (સુબંધુ) |}} {{Poem2Open}} આજના આપણા ભારતીય કથાસાહિત્ય પર પાશ્ચાત્ય સાહિત્યની ઘેરી અસર છે. આપણી નવલકથાઓ અને આપણી નવલિકાઓ પશ્ચિમની પદ્ધતિએ લખાયેલી છે પરંતુ અંગ્રેજોન...")
  • 14:56, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૩૧ (Created page with "{{SetTitle}} {{Heading|૧૩૧. નૈષધીયચરિત (શ્રીહર્ષ) |}} {{Poem2Open}} સંસ્કૃતમાં છ કાવ્યોના અભ્યાસની ખાસ પરંપરા હતી. એમાં એક બાજુ કાલિદાસના ‘રઘુવંશ’, ‘કુમારસંભવ' અને ‘મેઘદૂત' છે, જે લઘુત્રયીથી ઓળખાય છે અને બ...")
  • 14:54, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૩૦ (Created page with "{{SetTitle}} {{Heading|૧૩૦. વેણીસંહાર (ભટ્ટ નારાયણ) |}} {{Poem2Open}} સંસ્કૃત નાટકો અને મહાકાવ્યોને ‘મહાભારત’નો હંમેશાં એક અગત્યનો આધાર રહ્યો છે. કાલિદાસનું નાટક 'અભિજ્ઞાન શાકુન્તલ' હોય કે પછી ભટ્ટ નારાય...")
  • 14:52, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૨૯ (Created page with "{{SetTitle}} {{Heading|૧૨૯. કિરાતાર્જુનીય (ભારવિ) |}} {{Poem2Open}} સંસ્કૃત સાહિત્યમાં શૃંગારરસને આધાર કરીને જેટલી રચનાઓ થઈ છે તેટલી વીરરસને આધાર કરીને થઈ નથી. અને વીરરસની વાત આવે ત્યારે ભારવિ કવિનું ‘કિ...")
  • 14:51, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૨૮ (Created page with "{{SetTitle}} {{Heading|૧૨૮. બુદ્ધચરિત (અશ્વઘોષ) |}} {{Poem2Open}} ઈસવી સનની પહેલી સદીમાં કાલિદાસની પણ પહેલાં થઈ ગયેલો પ્રાચીન કવિ અશ્વઘોષ સંસ્કૃત સાહિત્યમાં એનાં બે મહાકાવ્યોને કારણે પ્રસિદ્ધ છે : એક છે સ...")
  • 14:49, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૨૭ (Created page with "{{SetTitle}} {{Heading|૧૨૭. ધમ્મપદ |}} {{Poem2Open}} દશાવતારમાં બુદ્ધની ગણતરી થાય છે. કવિ જયદેવે ‘ગીત ગોવિન્દ'ના જય જગદીશ હરે સ્તોત્રમાં કેશવને બુદ્ધ તરીકે સંબોધતાં કહ્યું છે કે ‘તમે જીવો પર દયા કરવા બુદ્...")
  • 14:47, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૨૬ (Created page with "{{SetTitle}} {{Heading|૧૨૬. ઉરુભંગ (ભાસ) |}} {{Poem2Open}} મનુષ્ય પ્રાણી છે, કહો ને કે જંગલી પ્રાણી છે ને ક્યારેક તો જંગલી પ્રાણી કરતાં ય બદતર પ્રાણી છે. જંગલી પ્રાણી તો પેટ ભરવા શિકાર પૂરતી હિંસા કરે છે પણ મનુ...")
  • 14:44, 6 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૨૫ (Created page with "{{SetTitle}} {{Heading|૧૨૫. પંચતંત્ર (વિષ્ણુ શર્મા)|}} {{Poem2Open}} ઓગણીસમી સદીની અધવચ અંગ્રેજી શાસન પગભર થતું આવ્યું અને ભારતમાં અને ખાસ તો ગુજરાતમાં નવી શિક્ષણનીતિ પ્રચારમાં આવી તે વખતે શાળાના અભ્યાસ...")
  • 16:19, 3 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૨૪ (Created page with "{{SetTitle}} {{Heading|૧૨૪. ગોપીગીત (વ્યાસ) |}} {{Poem2Open}} મધ્યયુગ દરમ્યાન ભારતભરમાં ભક્તિ આંદોલનની જે છોળ ઊછળી, એના મૂળમાં ભાગવતધર્મ છે. પાંચમી કે છઠ્ઠી સદીમાં રચાયેલા ભાગવતપુરાણ કે શ્રીમદ્ ભાગવત એનું...")
  • 16:18, 3 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૨૩ (Created page with "{{SetTitle}} {{Heading|૧૨૩. નારદભક્તિસૂત્ર (નારદ) |}} {{Poem2Open}} આજે એવી પરિસ્થિતિ છે કે ‘નારદ' શબ્દ સાંભળતા આપણા મનમાં બે જણને આમતેમ કહીને લડાવી મારનાર અને એમાં જ જાણે કે મજા માણનાર માણસનું ચિત્ર આવે છે...")
  • 16:15, 3 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૨૨ (Created page with "{{SetTitle}} {{Heading|૧૨૨. શ્રીમદ્ ભગવદ્ગીતા |}} {{Poem2Open}} ‘મહાભારત'માં યુદ્ધ કેન્દ્રમાં છે, મહાભારત યુદ્ધમાં ગીતા કેન્દ્રમાં છે, તો ગીતામાં વિરાટરૂપદર્શનનો ૧૧ મો અધ્યાય કેન્દ્રમાં છે. પહેલો અધ્યાય...")
  • 16:14, 3 May 2023 KhyatiJoshi talk contribs created page રચનાવલી/૧૨૧ (Created page with "{{SetTitle}} {{Heading|૧૨૧. શ્રીમદ્ ભગવદ્ગીતા |}} {{Poem2Open}} ગીતા હિન્દુધર્મનો પ્રાચીન ગ્રંથ ગણાયો છે. પણ આ ગ્રંથ સાંપ્રદાયિકતાને વટાવી ગયો છે. ધર્મનો વિચાર કરવામાં આવે કે જીવનના પાક તરીકે ધર્મનો વિચા...")
(newest | oldest) View ( | ) (20 | 50 | 100 | 250 | 500)