User:Meghdhanu/નાટક વિશે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{#seo: |title_mode= replace |title= નાટક વિશે - Ekatra Wiki |keywords= નાટક વિશે, જયન્તિ દલાલ, Jayanti Dalal Books |description=This is home page for this wiki |image= Natak Vishe Book Cover.jpg |image_alt=Wiki Logo |site_name=Ekatra Wiki |locale=gu-IN |type=website |modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}} }} {{BookCover |cover_image = File:Natak Vishe Book Cover.jpg |title = નાટક...")
 
No edit summary
Line 22: Line 22:
|title = પ્રારંભિક
|title = પ્રારંભિક
|content =  
|content =  
* [[શેક્‌સ્પિયર/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
* [[નાટક વિશે/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
* [[શેક્‌સ્પિયર/પ્રારંભિક|પ્રારંભિક]]
* [[નાટક વિશે/પ્રારંભિક|પ્રારંભિક]]
* [[શેક્‌સ્પિયર/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]
* [[નાટક વિશે/નિવેદન|નિવેદન]]
* [[શેક્‌સ્પિયર/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]
* [[નાટક વિશે/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]
* [[નાટક વિશે/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]
}}
}}
<br>
<br>

Revision as of 12:03, 1 June 2025


Natak Vishe Book Cover.jpg


નાટક વિશે

જયન્તિ દલાલ


પ્રારંભિક


અનુક્રમ


આચાર્યશ્રી ભટ્ટે શેસ્પિયર-સાહિત્યનો ગંજ ઠીકઠીક ઉથામ્યો છે. અનેક દૃષ્ટિબિંદુઓ એમની નજર સામે તરવરે છે, બીજાઓનો અભિપ્રાયતંતુ ગૂંથી લે ત્યારે પણ એ વળ એવો આપે છે કે ચિંતનરજ્જુ પોતાનું આગવું ગૂંથાતું આવે. અભિવ્યકિતની મૌલિકતા, ઊડીને આંખે વળગે એ પ્રકારની છે. બહુશ્રુતપણું લોહીમાં એવું ભળી ગયું છે કે ત્વચાની ચમકની જેમ એક નિજી તત્ત્વ રૂપે એ પ્રકાશે છે...

આચાર્યશ્રી ભટ્ટ એકસાથે અનેકાવધાની છે, શેક્‌સ્પિયરના જીવનની, એલિઝાબેથયુગની, સમગ્ર યુરોપીય સંસ્કૃતિની નાની-નાની વિગતોમાંથી ખપ પૂરતી તે તે પ્રસંગે તેઓ ઊંચકી લે છે, પણ સારોય વખત એમની નજર તો ઠરી હોય છે શેક્‌સ્પિયર પ્રતિભાની અખિલાઈ ઉપર. એ અખિલાઈ આખી તો કેમ કરી આલેખાય, પણ એનો આલેખ સરખો આંકી શકાય – અરે ઇંગિત પણ આપી શકાય તોય એ નાની વાત નથી. કવિના માનવી તરીકેના જીવનની કે એના લેખન અંગેની ઐતિહાસિક વિગતો કડીબદ્ધ રજૂ કરવી એ આચાર્યશ્રી સંતપ્રસાદનો આશય છે જ નહીં, એમણે તો અત્યાર સુધી સુલભ થયેલી કવિજીવનની વિગતોને અને કવિનાં કાવ્યો-નાટકોને એકસાથે નજરમાં રાખીને શેક્‌સ્પિયરની પ્રતિભા-છબી આપવાનું બીડું ઝડપ્યું છે. અંગ્રેજી—સંસ્કૃત—ગુજરાતી ભાષાની જીવનભરની આત્મીયતાભરી સાધના, ત્રણે ભાષાનો સંદર્ભવૈભવ લેખકને આ આશય પૂરો પાડવામાં મદદરૂપ નીવડે છે. ભાષાત્રિવેણીના અભિષેકથી એ કવિપ્રતિભાની પ્રભાવના કરે છે.

ઉમાશંકર જોશી