મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૨૯.અખોે અખાજી


૨૯.અખો અખાજી

ગુજરાતીની જ્ઞાનમાર્ગી કવિતાના આ સર્વોત્તમ કવિએ શાંકરવેદાન્તના તત્ત્વજ્ઞાનને ઘૂંટીને તથા લોકપ્રચલિત દૃષ્ટાન્તો-રૂઢપ્રયોગોને ગૂંથીને એને કવિતાની ઊંચાઈએ પહોંચાડેલું છે. ‘અખેગીતા’, ‘અનુભવબિંદુ’, ‘ગુરુશિષ્ય-સંવાદ’, ચિત્તવિચાર-સંવાદ’ આદિ સળંગ દીર્ઘ કાવ્યકૃતિઓમાંઅખાઅ,ે ઉમાશંકર જોશી કહે છે એમ, ‘તત્ત્વ-વિચારને શિખરે પલાંઠી લગાવી છે’ , તો જુદાજુદા સમયે લખાયેલા સાડાસાતસો જેટલા ‘છપ્પા’માં એ જ તત્ત્વવિચારને એમણે લોકભોગ્ય ભૂમિકાએ આલેખ્યો છે અને ધાર્મિક દંભ સામેના રોષને કટાક્ષ દ્વારા નિરૂપ્યો છે. આ ઉપરાંત એમણેસોરઠા, રમેણી, કુંડળિયા, સાખી, કક્કો, મહિના, પદો, આદિ વિવિધ સ્વરૂપોમાં ટૂંકી રચનાઓ કરી છે ને વિષય-સ્વરૂપ આદિનું વૈવિધ્ય તથા જ્ઞાનલક્ષી કવિત્વનું ઊંડાણ સિદ્ધ કર્યું છે. એમનાં પદોમાં મુખ્ય ભાવે તત્ત્વવિચાર રહેલો હોવા છતાં એમાં ભક્તિસંવેદન અને ભક્તિબોધની વધુ મોકળાશ પણ જોવા મળે છે. પદોમાં રાગ-ઢાળ વૈવિધ્ય અને પ્રાસાદિકતા પણ અનુભવાય છે.

૧૨ પદો; ૬૭ છપ્પા; અખેગીતા; અનુભવબિંદુ; ચિત્તવિચાર સંવાદ; ગુરુશિષ્ય સંવાદ

પદ


છપ્પા (૭૫૬માંથી ૬૭)


અખેગીતા


અનુભવ બિંદુ


ચિત્તવિચાર સંવાદ


ગુરુશિષ્યસંવાદ