શેક્‌સ્પિયર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 52: Line 52:
{| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;width:80%"
{| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;width:80%"
|-
|-
|style="vertical-align: middle; padding: 20px;" | {{gap}}આચાર્યશ્રી ભટ્ટે શેસ્પિયર-સાહિત્યનો ગંજ ઠીકઠીક ઉથામ્યો છે. અનેક દૃષ્ટિબિંદુઓ એમની નજર સામે તરવરે છે, બીજાઓનો અભિપ્રાયતંતુ ગૂંથી લે ત્યારે પણ એ વળ એવો આપે છે કે ચિંતનરજ્જુ પોતાનું આગવું ગૂંથાતું આવે. અભિવ્યકિતની મૌલિકતા, ઊડીને આંખે વળગે એ પ્રકારની છે. બહુશ્રુતપણું લોહીમાં એવું ભળી ગયું છે કે ત્વચાની ચમકની જેમ એક નિજી તત્ત્વ રૂપે એ પ્રકાશે છે...
|style="vertical-align: middle; padding: 20px;" | {{justify|{{gap}}આચાર્યશ્રી ભટ્ટે શેસ્પિયર-સાહિત્યનો ગંજ ઠીકઠીક ઉથામ્યો છે. અનેક દૃષ્ટિબિંદુઓ એમની નજર સામે તરવરે છે, બીજાઓનો અભિપ્રાયતંતુ ગૂંથી લે ત્યારે પણ એ વળ એવો આપે છે કે ચિંતનરજ્જુ પોતાનું આગવું ગૂંથાતું આવે. અભિવ્યકિતની મૌલિકતા, ઊડીને આંખે વળગે એ પ્રકારની છે. બહુશ્રુતપણું લોહીમાં એવું ભળી ગયું છે કે ત્વચાની ચમકની જેમ એક નિજી તત્ત્વ રૂપે એ પ્રકાશે છે...}}
{{gap}}આચાર્યશ્રી ભટ્ટ એકસાથે અનેકાવધાની છે, શેક્‌સ્પિયરના જીવનની, એલિઝાબેથયુગની, સમગ્ર યુરોપીય સંસ્કૃતિની નાની-નાની વિગતોમાંથી ખપ પૂરતી તે તે પ્રસંગે તેઓ ઊંચકી લે છે, પણ સારોય વખત એમની નજર તો ઠરી હોય છે શેક્‌સ્પિયર પ્રતિભાની અખિલાઈ ઉપર. એ અખિલાઈ આખી તો કેમ કરી આલેખાય, પણ એનો આલેખ સરખો આંકી શકાય – અરે ઇંગિત પણ આપી શકાય તોય એ નાની વાત નથી. કવિના માનવી તરીકેના જીવનની કે એના લેખન અંગેની ઐતિહાસિક વિગતો કડીબદ્ધ રજૂ કરવી એ આચાર્યશ્રી સંતપ્રસાદનો આશય છે જ નહીં, એમણે તો અત્યાર સુધી સુલભ થયેલી કવિજીવનની વિગતોને અને કવિનાં કાવ્યો-નાટકોને એકસાથે નજરમાં રાખીને શેક્‌સ્પિયરની પ્રતિભા-છબી આપવાનું બીડું ઝડપ્યું છે. અંગ્રેજી—સંસ્કૃત—ગુજરાતી  
{{justify|{{gap}}આચાર્યશ્રી ભટ્ટ એકસાથે અનેકાવધાની છે, શેક્‌સ્પિયરના જીવનની, એલિઝાબેથયુગની, સમગ્ર યુરોપીય સંસ્કૃતિની નાની-નાની વિગતોમાંથી ખપ પૂરતી તે તે પ્રસંગે તેઓ ઊંચકી લે છે, પણ સારોય વખત એમની નજર તો ઠરી હોય છે શેક્‌સ્પિયર પ્રતિભાની અખિલાઈ ઉપર. એ અખિલાઈ આખી તો કેમ કરી આલેખાય, પણ એનો આલેખ સરખો આંકી શકાય – અરે ઇંગિત પણ આપી શકાય તોય એ નાની વાત નથી. કવિના માનવી તરીકેના જીવનની કે એના લેખન અંગેની ઐતિહાસિક વિગતો કડીબદ્ધ રજૂ કરવી એ આચાર્યશ્રી સંતપ્રસાદનો આશય છે જ નહીં, એમણે તો અત્યાર સુધી સુલભ થયેલી કવિજીવનની વિગતોને અને કવિનાં કાવ્યો-નાટકોને એકસાથે નજરમાં રાખીને શેક્‌સ્પિયરની પ્રતિભા-છબી આપવાનું બીડું ઝડપ્યું છે. અંગ્રેજી—સંસ્કૃત—ગુજરાતી ભાષાની જીવનભરની આત્મીયતાભરી સાધના, ત્રણે ભાષાનો સંદર્ભવૈભવ લેખકને આ આશય પૂરો પાડવામાં મદદરૂપ નીવડે છે. ભાષાત્રિવેણીના અભિષેકથી એ કવિપ્રતિભાની પ્રભાવના કરે છે.}}
ભાષાની જીવનભરની આત્મીયતાભરી સાધના, ત્રણે ભાષાનો સંદર્ભવૈભવ લેખકને આ આશય પૂરો પાડવામાં મદદરૂપ નીવડે છે. ભાષાત્રિવેણીના અભિષેકથી એ કવિપ્રતિભાની પ્રભાવના કરે છે.


{{right|ઉમાશંકર જોશી}}
{{right|ઉમાશંકર જોશી}}