નરસિંહથી ન્હાનાલાલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 22: Line 22:
{{color|red|<big>'''‘સરસ્વતીચંદ્ર (સંક્ષિપ્ત કથાસ્વરૂપ)'''</big>}}
{{color|red|<big>'''‘સરસ્વતીચંદ્ર (સંક્ષિપ્ત કથાસ્વરૂપ)'''</big>}}
* [[નરસિંહથી ન્હાનાલાલ/૧| નરસિંહ]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૧| નરસિંહ]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૨| મીરાં]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૩| અખો]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૪| પ્રેમાનંદ]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૫| દયારામ]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૬| દલપતરામ]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૭| નર્મદ]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૮| હરિ હર્ષદ ધ્રુવ]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૯| કેશવ હર્ષદ ધ્રુવ]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૧૦| ગોવર્ધનરામ]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૧૧| નરસિંહરાવ]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૧૨| બાલાશંકર]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૧૩| મણિલાલ]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૧૪| કાન્ત]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૧૫| કલાપી]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૧૬| આનંદશંકર]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૧૭| રમણભાઈ]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૧૮| બલવન્તરાય]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૧૮| ન્હાનાલાલ]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૨૦| ગુજરાતી સાહિત્ય પરિષદ:  એક સદીને અંતે]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૨૧| ગુજરાતી સાહિત્ય પરિષદનો આદર્શ: ફ્રેન્ચ એકૅડેમી]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૨૨| ફિલસૂફી અને સાહિત્ય]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૨૩| ઇતિહાસ અને સાહિત્ય]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૨૪| વિજ્ઞાન અને સાહિત્ય]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૨૫| ફિલસૂફી, ઇતિહાસ અને વિજ્ઞાન પરત્વે 
પરિષદનું ઉત્તરદાયિત્વ]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૨૬| ગાંધીજી અને ગુજરાતી સાહિત્ય પરિષદ]]
* [[નરસિંહથી ન્હાનાલાલ/૨૭| ટાગોર અને ગુજરાતી સાહિત્ય પરિષદ]]
* [[નરસિંહથી ન્હાનાલાલ૨૮૧|પરિશિષ્ટ — દિવાળીબાઈના પ્રેમપત્રો ]]




[[Category:નિરંજન ભગત]]
[[Category:નિરંજન ભગત]]

Revision as of 17:37, 12 July 2022

NtoN-Fronttitle.jpg


નરસિંહથી ન્હાનાલાલ

નિરંજન ભગત


નિવેદન

2005નું વર્ષ ગુજરાતી સાહિત્ય પરિષદની શતાબ્દીનું વર્ષ હતું. ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના 1905ના જૂનની 30મીએ અમદાવાદમાં કરવામાં આવી હતી. 2005ના વર્ષના આરંભે પરિષદની શતાબ્દી નિમિત્તે મારે લેખો લખવા અને/અથવા વ્યાખ્યાનો કરવાં એનો વિચાર મને સૂઝ્યો હતો. એ વિચાર મિત્રો સમક્ષ અવારનવાર પ્રગટ કર્યો હતો. આ સમય દરમિયાન એક દિવસ મારા મિત્ર અને ‘ગુજરાત સમાચાર’ના તંત્રી શ્રી શ્રેયાંસ શાહ મને અચાનક મળી ગયા. મારો વિચાર એમના સુધી પહોંચ્યો હશે એથી એમણે મને પૂછ્યું, ‘તમે પરિષદની શતાબ્દી નિમિત્તે લેખો લખવાનો વિચાર કર્યો છે?’ મેં ‘હા’ કહી એટલે એમણે કહ્યું, ‘તમારા લેખો માટે ‘ગુજરાત સમાચાર’નાં પાનાં ખુલ્લાં છે.’ મેં એમની આ ઑફરનો સ્વીકાર કર્યો. આમ, આ લેખો પરિષદની શતાબ્દીના વર્ષ(2005-2006) દરમિયાન લખાયા હતા અને ‘ગુજરાત સમાચાર’ની પૂર્તિ – ‘રવિપૂર્તિ’ –માં પ્રગટ થયા હતા. હવે આ લેખો અહીં ‘નરસિંહથી ન્હાનાલાલ’ના શીર્ષકથી ગ્રંથરૂપે પ્રગટ થાય છે. આ લેખો ‘ગુજરાત સમાચાર’માં પ્રગટ કરવા માટે શ્રી શ્રેયાંસ શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ લેખોનું ગ્રંથરૂપે પ્રકાશન કરવા માટે ‘ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય’ના શ્રી મનુભાઈ શાહનો આભાર માનું છું. પ્રૂફ વાંચવા માટે શ્રી શિવજી આશરનો અત્યંત આભારી છું. 18 મે, 2016 - નિરંજન ભગત




‘સરસ્વતીચંદ્ર (સંક્ષિપ્ત કથાસ્વરૂપ)