All public logs
Combined display of all available logs of Ekatra Wiki. You can narrow down the view by selecting a log type, the username (case-sensitive), or the affected page (also case-sensitive).
(newest | oldest) View (newer 50 | older 50) (20 | 50 | 100 | 250 | 500)- 17:46, 9 March 2023 Meghdhanu talk contribs created page મધુસૂદન ગિરધરલાલ આચાર્ય (Created page with "આચાર્ય મધુસૂદન ગિરધરલાલ: નાટકકાર. અભ્યાસકાળ દરમિયાન આઝાદીની લડતમાં ૧૯૩૦માં જેલગમન. ત્યાર બાદ શિક્ષણક્ષેત્રે પ્રવેશ ન મળતાં શાસ્ત્રીય સંગીતની તાલીમ લઈને તે ક્ષેત્ર અપનાવ્યું. ‘મ...")
- 17:45, 9 March 2023 Meghdhanu talk contribs created page ભગવતીપ્રસાદ કેશવલાલ આચાર્ય (Created page with "આચાર્ય ભગવતીપ્રસાદ કેશવલાલ: ‘ભવાની ભજનસાગર' (૧૯૬૩)ના કર્તા.")
- 17:44, 9 March 2023 Meghdhanu talk contribs created page આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વર (Created page with "આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વર (૧૮૭૪, ૯-૬-૧૯૨૫): જન્મસ્થળ વિજાપુર. જૈન સાધુ. એમણે કવિતા, તત્ત્વજ્ઞાન, વ્યાકરણ અને ધર્મ જેવા વિષયો પર ગુજરાતી તેમ જ સંસ્કૃત ભાષામાં નાનાં-મોટાં ૧૦૮ પુસ્તકો...")
- 17:43, 9 March 2023 Meghdhanu talk contribs created page બિહારીલાલજી આચાર્ય (Created page with "આચાર્ય બિહારીલાલજી: ‘અલંકારદર્શ' (૧૮૯૬)ના કર્તા.")
- 17:40, 9 March 2023 Meghdhanu talk contribs created page પ્રીતમ નાનાભાઈ આચાર્ય (Created page with "આચાર્ય પ્રીતમ નાનાભાઈ: ‘સપ્તશતીનું મધ્યમચરિત્ર' (૧૯૦૮)ના કર્તા")
- 17:39, 9 March 2023 Meghdhanu talk contribs created page નાથાલાલ માણેકલાલ આચાર્ય (Created page with "આચાર્ય નાથાલાલ માણેકલાલ: ‘સંગીત રામાયણ'ના કર્તા.")
- 17:38, 9 March 2023 Meghdhanu talk contribs created page નવીનચન્દ્ર આનંદીલાલ આચાર્ય (Created page with "આચાર્ય નવીનચન્દ્ર આનંદીલાલ (૧૧-૬-૧૯૨૪): સંશોધક. જન્મ પંચમહાલ જિલ્લાના બાકોરમાં. ૧૯૪૨માં મૅટ્રિક, ૧૯૫૪માં ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિ વિષયમાં બી.એ., ૧૯૫૯માં ભારતીય સંસ્કૃતિ વિષયમાં એ...")
- 17:37, 9 March 2023 Meghdhanu talk contribs created page જયંતીલાલ શં. આચાર્ય (Created page with "આચાર્ય જયંતીલાલ શં.: દત્તાત્રેય ભગવાનની પૌરાણિક કથા પર આધારિત ઓગણીસ પ્રસંગકથાઓના સંગ્રહ ‘દત્તલીલા-સાર – ૧' (અન્ય સાથે, ૧૯૪૧)ના કર્તા")
- 17:31, 9 March 2023 Meghdhanu talk contribs created page જયંતીલાલ મફતલાલ આચાર્ય (Created page with "આચાર્ય જયંતીલાલ મફતલાલ, ‘પુંડરિક’ (૧૮-૧૦-૧૯૦૬, ૧૯-૭-૧૯૮૮): કવિ, સંપાદક, અનુવાદક. જન્મ કડી (જિ. મહેસાણા)માં. વતન અમદાવાદ. ૧૯૨૫માં મૅટ્રિક. ૧૯૨૯માં ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત અને ગુજરાતી વ...")
- 17:28, 9 March 2023 Meghdhanu talk contribs created page જમિયતરામ વજેશંકર આચાર્ય (Created page with "આચાર્ય જમિયતરામ વજેશંકર: કવિ, જીવનચરિત્રલેખક. એમણે કાવ્યસંગ્રહ ‘દિવ્યસંદેશ’ (૧૯૩૨) તથા જીવનચરિત્ર ‘યોગેશ્વર લેલેજી' (૧૯૬૪) ઉપરાંત ધર્મવિચારને તાકતાં ‘આધ્યાત્મિક વિચારસૃષ્ટિ' (૧૯...")
- 17:27, 9 March 2023 Meghdhanu talk contribs created page જતીન્દ્ર પ્ર. આચાર્ય (Created page with "આચાર્ય જતીન્દ્ર પ્ર.: ગીતો દ્વારા શ્રીકૃષ્ણ, સિદ્ધરાજ, હેમચંદ્રાચાર્ય તથા નરસિંહથી બબલભાઈ મહેતા સુધીના સંસ્કારસેવકોને અંજલિ આપતા ‘ગીતગૂર્જરી' (૧૯૬૩) અને ‘સુરખી' (૧૯૬૩) જેવા કાવ્યસ...")
- 17:25, 9 March 2023 Meghdhanu talk contribs created page જટાશંકર નર્મદાશંકર આચાર્ય (Created page with "આચાર્ય જટાશંકર નર્મદાશંકર: છંદોબદ્ધ પાંચ પ્રસંગકાવ્યનો સંગ્રહ ‘કાવ્યબિન્દુ' (૧૯૬૧)ના કર્તા.")
- 17:25, 9 March 2023 Meghdhanu talk contribs created page જગદીશચન્દ્ર શાંતિલાલ આચાર્ય (Created page with "આચાર્ય જગદીશચન્દ્ર શાંતિલાલ, ‘યોગેશ્વરજી' (૧૫-૮-૧૯૨૧): કવિ, નવલકથાલેખક, નિબંધકાર. જન્મ અમદાવાદ જિલ્લાના સરોડામાં. ગુજરાતી અને સંસ્કૃતના અભ્યાસી. ‘કૃષ્ણ રુક્મિણી’, ‘ગાંધીગૌરવ' (૧૯૬૯),...")
- 17:22, 9 March 2023 Meghdhanu talk contribs created page આચાર્ય ગુણવિજય (Created page with "આચાર્ય ગુણવિજય: ‘શ્રી જૈનવૈરાગ્યશતક' (૧૯૧૧) પદ્યકૃતિના કર્તા.")
- 17:22, 9 March 2023 Meghdhanu talk contribs created page ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય (Created page with "નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર. જન્મ જેતલસરમાં. વતન જામનગર. શાલેય શિક્ષણ કચ્છ-માંડવીમાં. આથી ખલાસીઓ પાસેથી સાગરસાહસની કથાઓના અને પિતા પોલીસખાતામાં હોવાથી મીર, વ...")
- 17:19, 9 March 2023 Meghdhanu talk contribs created page કાંતિલાલ માધવલાલ આચાર્ય (Created page with "આચાર્ય કાંતિલાલ માધવલાલ (૧૮-૫-૧૯૨૩): વિવેચક. જન્મસ્થળ વીરમગામ. ૧૯૪૩માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ.એ. ૧૯૫૬થી ૧૯૭૮ સુધી સ્વામીનારાયણ આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક તથા આચાર્ય, ત્...")
- 17:18, 9 March 2023 Meghdhanu talk contribs created page કાળિદાસ પ્રભાશંકર આચાર્ય (Created page with "આચાર્ય કાળિદાસ પ્રભાશંકરઃ ‘કાવ્યમાળા’ના કર્તા")
- 17:14, 9 March 2023 Meghdhanu talk contribs created page કલ્યાણજી મૂળજી આચાર્ય (Created page with "આચાર્ય કલ્યાણજી મૂળજી: ‘કલ્યાણસંગ્રહ' (૧૮૮૫) પદ્યરચનાસંગ્રહના કર્તા.")
- 17:12, 9 March 2023 Meghdhanu talk contribs created page કનુભાઈ કરમશીભાઈ આચાર્ય (Created page with "આચાર્ય કનુભાઈ કરમશીભાઈ, ‘કનુ, ‘દિલ’ (૧૪-૧૦-૧૯૪૯); નવલકથાકાર, નિબંધકાર. જન્મસ્થળ-વતન વારાહી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વારાહીમાં. ૧૯૭૪માં ગુજરાતી અને હિન્દી વિષય સાથે બી.એ., ૧૯૭૬માં...")
- 17:09, 9 March 2023 Meghdhanu talk contribs created page ઇન્દ્રદેવ ગાયત્રીપ્રસાદ આચાર્ય (Created page with "આચાર્ય ઇન્દ્રદેવ ગાયત્રીપ્રસાદ, ‘આચાર્ય, ‘આનન્દમ્’ (૧૭-૧૧-૧૯૨૬): જન્મ ઊંઝામાં. ૧૯૪૭માં અર્થશાસ્ત્ર સાથે બી.એ., ૧૯૪૯માં એ જ વિષય સાથે એમ.એ., ૧૯પરમાં ‘લઘુવેતન' વિષય પર પીએચ.ડી. હિંદુસ્તાન...")
- 17:08, 9 March 2023 Meghdhanu talk contribs created page અંબાલાલ લજ્યાશંકર આચાર્ય (Created page with "આચાર્ય અંબાલાલ લજ્યાશંકર: શારદાપીઠના શંકરાચાર્ય માધવતીર્થસ્વામીની પાટણ-યાત્રા નિમિત્તે રચેલી ‘મહારાજશ્રીની કવિતાઓ' (૧૯૧૧) તથા ‘હૃદયવાટિકા' (૧૯૧૪)ના કર્તા.")
- 17:06, 9 March 2023 Meghdhanu talk contribs created page અનંત આચાર્ય (Created page with "આચાર્ય અનંત (૧૭-૧-૧૯૨૧): નાટકકાર. જન્મ ગોંડલમાં. ૧૯૪૩માં ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટથી બી.એ. ૧૯૪૮માં સુરત ખાતે રોજગાર અધિકારી, ૧૯૭૭માં તે જ ખાતામાં રોજગાર નિયામકની જગ્યા પરથી નિવ...")
- 16:54, 9 March 2023 Meghdhanu talk contribs created page મોહમદભાઈ આગેવાન આગેવાન (Created page with "આગેવાન અનવર મોહમદભાઈ (૪-૧૨-૧૯૩૬): ચરિત્રલેખક, સંપાદક. જન્મ મહારાષ્ટ્રના આકોલા ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિવરાજગઢ, ગોંડલમાં. મુંબઈમાં મૅટ્રિક. આગ્રા હિન્દી વિદ્યાપીઠ તરફથી વ...")
- 16:49, 9 March 2023 Meghdhanu talk contribs created page સી. કે. આકુવાલા (Created page with "આકુવાલા સી. કે. કોશકાર. ‘શાળોપયોગી ગુજરાતી શબ્દકોશ’ (અન્ય સાથે, ૧૯૬૭), ‘ગુજરાતી લઘુ શબ્દકોશ’ (અન્ય સાથે, ૧૯૬૮), ‘જોડણીશિક્ષણ' (૧૯૬૬) જેવા કોશ તેમ જ વ્યાકરણનાં પુસ્તકો ઉપરાંત એમણે ‘સમાજશ...")
- 16:47, 9 March 2023 Meghdhanu talk contribs created page વૃંદાવનદાસ ચિમનલાલ આકુવાલા (Created page with "આકુવાલા વૃંદાવનદાસ ચિમનલાલ: વિવિધ સંતકવિઓનાં પદોનાં આસ્વાદલક્ષી ભાષ્યોનો સંગ્રહ ‘કીર્તનમંજરી' (૧૯૬૪)ના કર્તા.")
- 16:46, 9 March 2023 Meghdhanu talk contribs created page આઈ.એમ.એસ.એસ (Created page with "આઈ.એમ.એસ.એસ.: ‘દિલાવર દુશ્મન’ નવલકથાના કર્તા.")
- 16:45, 9 March 2023 Meghdhanu talk contribs created page અંબાશંકર મોતીરામ (Created page with "અંબાશંકર મોતીરામ: ‘જગદેકચન્દ્રવિશાલાક્ષી' (૧૮૯૪) ચતુરંકી નાટકના કર્તા.")
- 16:44, 9 March 2023 Meghdhanu talk contribs created page અંબાશંકર ગૌરીશંકર (Created page with "અંબાશંકર ગૌરીશંકર: ‘દેવતાઈ સપનું અથવા ઐતિહાસિક ન્યાય-રૂપ સંવાદ' (૧૮૮૭)ના કર્તા.")
- 16:43, 9 March 2023 Meghdhanu talk contribs created page અંબારામ મંગલજી (Created page with "અંબારામ મંગલજી: ‘(શ્રી) સંતસેવા' (૧૮૯૯) પદ્યકૃતિના કર્તા.")
- 16:41, 9 March 2023 Meghdhanu talk contribs created page રૂસ્તમજી ભીખાજી અંધ્યારૂજીના (Created page with "અંધ્યારૂજીના રૂસ્તમજી ભીખાજી: ‘મુંબઈ સમાચાર’માં બે હપતે પ્રગટ થયેલી વાર્તા ‘માતાના પ્રેમની અમરકથાઃ મહાદેવની મા’ (૧૯૫૫)ના કર્તા.")
- 16:40, 9 March 2023 Meghdhanu talk contribs created page રવીન્દ્રકુમાર રતિલાલ અંધારિયા (Created page with "અંધારિયા રવીન્દ્રકુમાર રતિલાલ (૭-૭-૧૯૪૫): ચરિત્રકાર, જન્મ ભાવનગરમાં. ૧૯૬૫માં અર્થશાસ્ત્ર સાથે સ્નાતક. ૧૯૭૩માં હિંદી વિષય સાથે એમ.એ. ૧૯૮૭માં શિક્ષણ વિષયમાં પીએચ.ડી. પ્રારંભમાં શિક્ષ...")
- 16:39, 9 March 2023 Meghdhanu talk contribs created page બુદ્ધિલાલ ભગવાનદાસ અંધારિયા (Created page with "અંધારિયા બુદ્ધિલાલ ભગવાનદાસ, ‘નંદન’ (૧૪-૧૦-૧૯૩૬): કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૫૬માં મિકેનિકલ ઍન્જિનિયર. સંઘવી ઇન્ડસ્ટ્રીમાં ક્લાર્ક. એમણે ગઝલસંગ્રહ ‘નંદનવન' (૧૯૭૦) અને ‘ડોલર’ (૧૯૭૩) આપ્યા...")
- 16:36, 9 March 2023 Meghdhanu talk contribs created page ચંદ્રકાન્ત રતિલાલ અંધારિયા (Created page with "અંધારિયા ચંદ્રકાન્ત રતિલાલ, ‘બદમાશ' (૧પ-૭-૧૯૪૭): કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૬૪માં મૅટ્રિક. ૧૯૬૯માં બી.કૉમ. ભાવનગરમાં બૅન્ક ઑફ બરોડામાં ક્લાર્ક. એમના ગઝલસંગ્રહ ‘માથાની મળી' (૧૯૭૩)માં તીવ્ર...")
- 16:35, 9 March 2023 Meghdhanu talk contribs created page કનુભાઈ મોહનભાઈ અંધારિયા (Created page with "અંધારિયા કનુભાઈ મોહનભાઈ, ‘ગેબી' (૨૪-૧૧-૧૯૪૩): કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૬૬માં ગુજરાતી–હિન્દી વિષયો સાથે બી.એ., ૧૯૭૫માં એમ.એ. પહેલાં સાવરકુંડલા, પછી ભાવનગરમાં હિંદીના શિક્ષક. તેઓ ‘અવાજ' કાવ...")
- 16:34, 9 March 2023 Meghdhanu talk contribs created page માણેકલાલ નાનજી અંદરાના (Created page with "અંદરાના માણેકલાલ નાનજી: ‘ઉલટી વાણીનું સ્પષ્ટીકરણ' (અન્ય સાથે, ૧૯૦૪) પદ્યકૃતિના કર્તા.")
- 16:32, 9 March 2023 Meghdhanu talk contribs created page વીનેશ દિનકરરાય અંતાણી (Created page with "અંતાણી વીનેશ દિનકરરાય (૨૭-૬-૧૯૪૬): નવલકથાકાર, વાર્તાલેખક. જન્મ દુર્ગાપુર (તાલુકો માંડવી–કચ્છ)માં. માધ્યમિક શિક્ષણ નખત્રાણામાં લઈ ૧૯૬રમાં એસ.એસ.સી; ભુજમાંથી ૧૯૬૭માં ગુજરાતી–હિન્દી...")
- 16:31, 9 March 2023 Meghdhanu talk contribs created page રાજેશ રમેશચંદ્ર અંતાણી (Created page with "અંતાણી રાજેશ રમેશચંદ્ર (૧૫-૪-૧૯૪૯): વાર્તાકાર. જન્મ ભુજમાં. ૧૯૬૬માં એસ.એસ.સી., ૧૯૭૧માં બી.એ., ૧૯૭૪માં ગુજરાતી, હિન્દી વિષયો સાથે એમ.એ., ૧૯૬૭થી ગુજરાત વિદ્યુત બોર્ડમાં. એમના વાર્તાસંગ્રહ...")
- 16:29, 9 March 2023 Meghdhanu talk contribs created page નિરંજન બિહારીલાલ અંતાણી (Created page with "અંતાણી નિરંજન બિહારીલાલ (૭-૧૦-૧૯૪૦): નવલકથાકાર. જન્મસ્થળ જામનગર. ૧૯૬૨માં બી.એ., ૧૯૬૩માં એલએલ.બી. ભુજમાં વકીલાત. એમણે ‘તપન, તૃષા, તૃપ્તિ' (૧૯૬૦), ‘હમને તો પ્રીત નિભાઈ' (૧૯૬૨), ‘સાંવરિયા એટલે...")
- 16:26, 9 March 2023 Meghdhanu talk contribs created page અંતાણી દિલસુખરાય હીરાલાલ (Created page with "અંતાણી દિલસુખરાય હીરાલાલ (૧-૬-૧૯૩૨): ચરિત્રકાર. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. સરકારી નોકરી. ‘હજરત હાજી પીર વલી' (૧૯૭૯) ચરિત્રગ્રંથ ઉપરાંત ‘કચ્છ નાગર જ્ઞાતિ દર્શન' (૧૯૭૮) અને ‘ભુજદર્શન’ ગ્રંથ...")
- 16:25, 9 March 2023 Meghdhanu talk contribs created page ગુલાબરાય બી. અંતાણી (Created page with "અંતાણી ગુલાબરાય બી.: દશ પુષ્પોમાં વહેંચાયેલી બહારવટિયાની આપવીતી–વાર્તા ‘સત્યવાદી બદમાશ યાને હું લૂંટારો કેમ થયો’ના કર્તા.")
- 16:22, 9 March 2023 Meghdhanu talk contribs created page ધનજીભાઈ બરજોરજી અંજીરબાગ (Created page with "અંજીરબાગ ધનજીભાઈ બરજોરજી: ‘ચાલ મારા બાપ યાને કોચીના સાહુકાર' (૧૯૦૩) નાટકના કર્તા.")
- 01:28, 9 March 2023 Meghdhanu talk contribs created page હિંમતલાલ ગણેશજી અંજારિયા (Created page with "અંજારિયા હિંમતલાલ ગણેશજી (૨-૧૦-૧૮૭૭, ૨૮-૬-૧૯૭ર) : સંપાદક. રાજકોટમાં જન્મ. ૧૮૯૮માં વડોદરાથી બી.એ. થઈ ૧૮૯૯માં ગોંડલ રાજ્યના કેળવણી ખાતામાં નોકરી સ્વીકારી. ૧૯૦૫માં એમ.એ. થયા પછી ૧૯૦૬થી ૧૯૩...")
- 01:26, 9 March 2023 Meghdhanu talk contribs created page મોતીલાલ ગાંગજી અંજારિયા (Created page with "અંજારિયા મોતીલાલ ગાંગજી: ‘પ્લેગને મારતો બે મોતીનો હાર’ (૧૮૯૮) તથા કંકોતરી, હૂંડી, નિમંત્રણ, વગેરે કેમ લખવાં તેનું નિદર્શન કરતો ગ્રંથ ‘પત્રપ્રવેશ' (૧૯૦૩)ના કર્તા.")
- 01:25, 9 March 2023 Meghdhanu talk contribs created page મૂળરાજ ચતુર્ભુજ અંજારિયા (Created page with "અંજારિયા મૂળરાજ ચતુર્ભુજ ‘ગિરધારી', ‘ફક્કડરામ’, ‘મૂળરાજ રંજાડિયા', ‘મૂલમ', ‘રમતારામ' (૨૫-૩-૧૯૧૬): હાસ્યકાર, કટારલેખક, નિબંધકાર. જન્મ કચ્છ-અંજારમાં. મૅટ્રિક્યુલેટ. ૧૯૩૮થી કલકત્તાના ‘નવ...")
- 01:23, 9 March 2023 Meghdhanu talk contribs created page ભૃગુરાય દુર્લભજી અંજારિયા (Created page with "અંજારિયા ભૃગુરાય દુર્લભજી (૬-૧૦-૧૯૧૩, ૭-૭-૧૯૮૦): સાહિત્ય-સંશોધક, વિવેચક. જન્મ રાજકોટમાં. પિતા જામનગરમાં શિક્ષક તેથી પ્રાથમિક શિક્ષણ જામનગરમાં. માતા-પિતાના અવસાનને કારણે મૅટ્રિક સુધી...")
- 01:21, 9 March 2023 Meghdhanu talk contribs created page મેહરબાનુ બેહરામગોર અંકલેસરીઆ (Created page with "અંકલેસરીઆ મેહરબાનુ બેહરામગોર: ‘ઈરાનમાં મુસાફરી' (૧૯૩૨)નાં કર્તા.")
- 01:19, 9 March 2023 Meghdhanu talk contribs created page સાલેરી અસર (Created page with "અસર સાલેરી: ‘કાઈદે આઝમ મુહમ્મદઅલી જિન્નાહ' (૧૯૩૯) ચરિત્રગ્રંથના કર્તા.")
- 01:19, 9 March 2023 Meghdhanu talk contribs created page અષ્ટમંગલા (Created page with "અષ્ટમંગલા: ‘અસહકારી અને આત્મભોગી રંભા' (૧૯૨૨) નવલકથાના કર્તા.")
- 01:17, 9 March 2023 Meghdhanu talk contribs created page અશોક (Created page with "અશોક, ‘ચંચલ': ગુજરાતી સાહિત્યકારોનો મિતાક્ષરી પરિચય આપતો માહિતીકોશ ‘સર્જક સેતુ' (૧૯૮૩)ના કર્તા.")
- 01:15, 9 March 2023 Meghdhanu talk contribs created page અવિનાશાનંદ (Created page with "અવિનાશાનંદ (૧૯મી સદીનો મધ્યભાગ): કવિ. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ. શૃંગારરસનાં કેટલાંક મનહર પદોનો સંગ્રહ ‘અવિનાશાનંદ કાવ્ય' (૧૯૨૧)ના કર્તા.")