અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
m (: Change site name)
 
Line 1: Line 1:
{{#seo:
{{#seo:
|title_mode= replace
|title_mode= replace
|title= અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર - Ekatra Wiki
|title= અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર - Ekatra Foundation
|keywords= અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર, ચિમનલાલ ત્રિવેદી, ચિનુભાઈ મોદી, આધુનિક ગુજરાતી સાહિત્ય
|keywords= અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર, ચિમનલાલ ત્રિવેદી, ચિનુભાઈ મોદી, આધુનિક ગુજરાતી સાહિત્ય
|description=This is home page for this wiki
|description=This is home page for this wiki
|image=  
|image=  
|image_alt=Wiki Logo
|image_alt=Wiki Logo
|site_name=Ekatra Wiki
|site_name=Ekatra Foundation
|locale=gu-IN
|locale=gu-IN
|type=website
|type=website
Line 34: Line 34:
|title = અનુક્રમ
|title = અનુક્રમ
|content =  
|content =  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી, બંગાળી અને હિન્દી કવિતામાં રાધાસ્વરૂપ |૧. ગુજરાતી, બંગાળી અને હિન્દી કવિતામાં રાધાસ્વરૂપ ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી, બંગાળી અને હિન્દી કવિતામાં રાધાસ્વરૂપ|૧. ગુજરાતી, બંગાળી અને હિન્દી કવિતામાં રાધાસ્વરૂપ]]
{{Gap|4em}}'''ચંદ્રકાન્ત મહેતા '''  
{{Gap|4em}}'''ચંદ્રકાન્ત મહેતા '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/અનુગાંધીયુગીન ગુજરાતી કવિતામાં છાંદસ પ્રવૃત્તિ અને શિખરિણી |૨. અનુગાંધીયુગીન ગુજરાતી કવિતામાં છાંદસ પ્રવૃત્તિ અને શિખરિણી ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/અનુગાંધીયુગીન ગુજરાતી કવિતામાં છાંદસ પ્રવૃત્તિ અને શિખરિણી|૨. અનુગાંધીયુગીન ગુજરાતી કવિતામાં છાંદસ પ્રવૃત્તિ અને શિખરિણી]]
{{Gap|4em}}'''ઉશનસ્ '''  
{{Gap|4em}}'''ઉશનસ્ '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં શબ્દ |3. કાવ્યમાં શબ્દ ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં શબ્દ|3. કાવ્યમાં શબ્દ]]
{{Gap|4em}}'''યશવંત શુક્લ '''  
{{Gap|4em}}'''યશવંત શુક્લ '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં અર્થ |૪. કાવ્યમાં અર્થ ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં અર્થ|૪. કાવ્યમાં અર્થ]]
{{Gap|4em}}'''જયન્ત પાઠક '''  
{{Gap|4em}}'''જયન્ત પાઠક '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં લય |૫. કાવ્યમાં લય ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં લય|૫. કાવ્યમાં લય]]
{{Gap|4em}}'''ભોળાભાઈ પટેલ '''  
{{Gap|4em}}'''ભોળાભાઈ પટેલ '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કવિતા : વસ્તુ અને વ્યાકરણ |૬. કવિતા : વસ્તુ અને વ્યાકરણ ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કવિતા : વસ્તુ અને વ્યાકરણ|૬. કવિતા : વસ્તુ અને વ્યાકરણ]]
{{Gap|4em}}'''જયન્ત પાઠક '''  
{{Gap|4em}}'''જયન્ત પાઠક '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્રત્યાયન : પ્રક્રિયા અને પ્રશ્નો |૭. પ્રત્યાયન : પ્રક્રિયા અને પ્રશ્નો ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્રત્યાયન : પ્રક્રિયા અને પ્રશ્નો|૭. પ્રત્યાયન : પ્રક્રિયા અને પ્રશ્નો]]
{{Gap|4em}}'''ધીરેન્દ્ર મહેતા '''  
{{Gap|4em}}'''ધીરેન્દ્ર મહેતા '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/સંક્રમણ અને ગુજરાતી કવિતા |८. સંક્રમણ અને ગુજરાતી કવિતા ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/સંક્રમણ અને ગુજરાતી કવિતા|८. સંક્રમણ અને ગુજરાતી કવિતા]]
{{Gap|4em}}'''શિરીષ પંચાલ '''  
{{Gap|4em}}'''શિરીષ પંચાલ '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્રત્યાયન અને ગુજરાતી કવિતા |૯. પ્રત્યાયન અને ગુજરાતી કવિતા ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્રત્યાયન અને ગુજરાતી કવિતા|૯. પ્રત્યાયન અને ગુજરાતી કવિતા]]
{{Gap|4em}}'''ઉશનસ્ '''  
{{Gap|4em}}'''ઉશનસ્ '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/અદ્યતન ગુજરાતી કવિતા |૧૦. અદ્યતન ગુજરાતી કવિતા ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/અદ્યતન ગુજરાતી કવિતા|૧૦. અદ્યતન ગુજરાતી કવિતા]]
{{Gap|4em}}'''ચંદ્રકાન્ત શેઠ '''  
{{Gap|4em}}'''ચંદ્રકાન્ત શેઠ '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં ધ્વનિ |૧૧. કાવ્યમાં ધ્વનિ ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં ધ્વનિ|૧૧. કાવ્યમાં ધ્વનિ]]
{{Gap|4em}}'''નગીનદાસ પારેખ '''  
{{Gap|4em}}'''નગીનદાસ પારેખ '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં રસ |૧૨. કાવ્યમાં રસ ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં રસ|૧૨. કાવ્યમાં રસ]]
{{Gap|4em}}'''જયંત કોઠારી '''  
{{Gap|4em}}'''જયંત કોઠારી '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં ઔચિત્ય |૧૩. કાવ્યમાં ઔચિત્ય ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં ઔચિત્ય|૧૩. કાવ્યમાં ઔચિત્ય]]
{{Gap|4em}}'''તપસ્વી નાન્દી '''  
{{Gap|4em}}'''તપસ્વી નાન્દી '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી દીર્ઘકવિતા - ૧૯૫૦ પછીની |૧૪. ગુજરાતી દીર્ઘકવિતા - ૧૯૫૦ પછીની ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી દીર્ઘકવિતા - ૧૯૫૦ પછીની|૧૪. ગુજરાતી દીર્ઘકવિતા - ૧૯૫૦ પછીની]]
{{Gap|4em}}'''પ્રમોદકુમાર પટેલ '''  
{{Gap|4em}}'''પ્રમોદકુમાર પટેલ '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/દીર્ઘકાવ્ય : થોડું ટાંચણ |૧૫. દીર્ઘકાવ્ય : થોડું ટાંચણ ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/દીર્ઘકાવ્ય : થોડું ટાંચણ|૧૫. દીર્ઘકાવ્ય : થોડું ટાંચણ]]
{{Gap|4em}}'''ધીરુ પરીખ '''  
{{Gap|4em}}'''ધીરુ પરીખ '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/આપણા માત્રિક છન્દો |૧૬. આપણા માત્રિક છન્દો ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/આપણા માત્રિક છન્દો|૧૬. આપણા માત્રિક છન્દો]]
{{Gap|4em}}'''ડૉ. ચિમનલાલ ત્રિવેદી '''  
{{Gap|4em}}'''ડૉ. ચિમનલાલ ત્રિવેદી '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/‘આખ્યાન'ના અધ્યાપનના કેટલાક પ્રશ્નો |૧૭. ‘આખ્યાન'ના અધ્યાપનના કેટલાક પ્રશ્નો ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/‘આખ્યાન'ના અધ્યાપનના કેટલાક પ્રશ્નો|૧૭. ‘આખ્યાન'ના અધ્યાપનના કેટલાક પ્રશ્નો]]
{{Gap|4em}}'''ડૉ. હસુ યાજ્ઞિક '''  
{{Gap|4em}}'''ડૉ. હસુ યાજ્ઞિક '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/અનુ-આધુનિક નહીં, પરિષ્કૃત કવિતા |૧૮. અનુ-આધુનિક નહીં, પરિષ્કૃત કવિતા ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/અનુ-આધુનિક નહીં, પરિષ્કૃત કવિતા|૧૮. અનુ-આધુનિક નહીં, પરિષ્કૃત કવિતા]]
{{Gap|4em}}'''અજિત ઠાકોર '''  
{{Gap|4em}}'''અજિત ઠાકોર '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/બારમાસીનું સાહિત્યસ્વરૂપ અને લોક્સાહિત્યમાં બારમાસી |૧૯. બારમાસીનું સાહિત્યસ્વરૂપ અને લોક્સાહિત્યમાં બારમાસી ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/બારમાસીનું સાહિત્યસ્વરૂપ અને લોક્સાહિત્યમાં બારમાસી|૧૯. બારમાસીનું સાહિત્યસ્વરૂપ અને લોક્સાહિત્યમાં બારમાસી]]
{{Gap|4em}}'''ડૉ. પ્રભાશંકર તેરૈયા '''  
{{Gap|4em}}'''ડૉ. પ્રભાશંકર તેરૈયા '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/મધ્યકાલીન કથામૂલક સાહિત્ય : રાસ-મૂલ્યાંકનનાં ધોરણો |૨૦. મધ્યકાલીન કથામૂલક સાહિત્ય : રાસ-મૂલ્યાંકનનાં ધોરણો ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/મધ્યકાલીન કથામૂલક સાહિત્ય : રાસ-મૂલ્યાંકનનાં ધોરણો|૨૦. મધ્યકાલીન કથામૂલક સાહિત્ય : રાસ-મૂલ્યાંકનનાં ધોરણો]]
{{Gap|4em}}'''બળવંત જાની '''  
{{Gap|4em}}'''બળવંત જાની '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી ગઝલ : રૂપવિધાન |૨૧. ગુજરાતી ગઝલ : રૂપવિધાન ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી ગઝલ : રૂપવિધાન|૨૧. ગુજરાતી ગઝલ : રૂપવિધાન]]
{{Gap|4em}}'''ડૉ. એસ. એસ. રાહી '''  
{{Gap|4em}}'''ડૉ. એસ. એસ. રાહી '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્ય — સર્જનથી અવબોધ સુધી |૨૨. કાવ્ય — સર્જનથી અવબોધ સુધી ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્ય — સર્જનથી અવબોધ સુધી|૨૨. કાવ્ય — સર્જનથી અવબોધ સુધી]]
{{Gap|4em}}'''ડૉ. હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય' '''  
{{Gap|4em}}'''ડૉ. હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય' '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કવિતાનું ભાષાકર્મ |૨૩. કવિતાનું ભાષાકર્મ ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કવિતાનું ભાષાકર્મ|૨૩. કવિતાનું ભાષાકર્મ]]
{{Gap|4em}}'''ધીરુ પરીખ '''  
{{Gap|4em}}'''ધીરુ પરીખ '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી કવિતાની આસ્વાદપ્રવૃત્તિમાંથી ઊભા થતા પ્રશ્નો |૨૪. ગુજરાતી કવિતાની આસ્વાદપ્રવૃત્તિમાંથી ઊભા થતા પ્રશ્નો ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી કવિતાની આસ્વાદપ્રવૃત્તિમાંથી ઊભા થતા પ્રશ્નો|૨૪. ગુજરાતી કવિતાની આસ્વાદપ્રવૃત્તિમાંથી ઊભા થતા પ્રશ્નો]]
{{Gap|4em}}'''સતીશ વ્યાસ '''  
{{Gap|4em}}'''સતીશ વ્યાસ '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાન્તનાં ખણ્ડકાવ્યો - તુલનાદૃષ્ટિએ |૨૫. કાન્તનાં ખણ્ડકાવ્યો - તુલનાદૃષ્ટિએ ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાન્તનાં ખણ્ડકાવ્યો - તુલનાદૃષ્ટિએ|૨૫. કાન્તનાં ખણ્ડકાવ્યો - તુલનાદૃષ્ટિએ]]
{{Gap|4em}}'''વિજય શાસ્ત્રી '''  
{{Gap|4em}}'''વિજય શાસ્ત્રી '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ઇસ્લામી અને આપણું કાવ્યશાસ્ત્ર |૨૬. ઇસ્લામી અને આપણું કાવ્યશાસ્ત્ર ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ઇસ્લામી અને આપણું કાવ્યશાસ્ત્ર|૨૬. ઇસ્લામી અને આપણું કાવ્યશાસ્ત્ર]]
{{Gap|4em}}'''ચિનુ મોદી '''  
{{Gap|4em}}'''ચિનુ મોદી '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી અછાંદસ કવિતા : બે તબક્કાઓ |૨૭. ગુજરાતી અછાંદસ કવિતા : બે તબક્કાઓ ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી અછાંદસ કવિતા : બે તબક્કાઓ|૨૭. ગુજરાતી અછાંદસ કવિતા : બે તબક્કાઓ]]
{{Gap|4em}}'''મણિલાલ હ. પટેલ '''  
{{Gap|4em}}'''મણિલાલ હ. પટેલ '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/‘ટોળાં અવાજ ઘોંઘાટ' |૨૮. ‘ટોળાં અવાજ ઘોંઘાટ' ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/‘ટોળાં અવાજ ઘોંઘાટ'|૨૮. ‘ટોળાં અવાજ ઘોંઘાટ']]
{{Gap|4em}}'''ચંદ્રકાન્ત ટોપીવાળા '''  
{{Gap|4em}}'''ચંદ્રકાન્ત ટોપીવાળા '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/નિરંજન ભગત અને ગુલામ મોહમ્મદ શેખની કવિતા : આધુનિકતાના સંદર્ભે |૨૯. નિરંજન ભગત અને ગુલામ મોહમ્મદ શેખની કવિતા : આધુનિકતાના સંદર્ભે ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/નિરંજન ભગત અને ગુલામ મોહમ્મદ શેખની કવિતા : આધુનિકતાના સંદર્ભે|૨૯. નિરંજન ભગત અને ગુલામ મોહમ્મદ શેખની કવિતા : આધુનિકતાના સંદર્ભે]]
{{Gap|4em}}'''બિપિન આશર '''  
{{Gap|4em}}'''બિપિન આશર '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પદ્યવાર્તા અને આખ્યાન |30. પદ્યવાર્તા અને આખ્યાન ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પદ્યવાર્તા અને આખ્યાન|30. પદ્યવાર્તા અને આખ્યાન]]
{{Gap|4em}}'''નાથાલાલ ગોહિલ '''  
{{Gap|4em}}'''નાથાલાલ ગોહિલ '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્રિયકાન્તની કવિતા |૩૧. પ્રિયકાન્તની કવિતા ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્રિયકાન્તની કવિતા|૩૧. પ્રિયકાન્તની કવિતા]]
{{Gap|4em}}'''દક્ષા વ્યાસ '''  
{{Gap|4em}}'''દક્ષા વ્યાસ '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં ધ્વનિ - ૨|૩૨. કાવ્યમાં ધ્વનિ ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં ધ્વનિ - ૨|૩૨. કાવ્યમાં ધ્વનિ]]
{{Gap|4em}}'''વિજય પંડ્યા '''  
{{Gap|4em}}'''વિજય પંડ્યા '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ઊઘડતી સદીનું સાહિત્ય : દિશાસંકેત ‘કવિતા' |૩૩. ઊઘડતી સદીનું સાહિત્ય : દિશાસંકેત ‘કવિતા' ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ઊઘડતી સદીનું સાહિત્ય : દિશાસંકેત ‘કવિતા'|૩૩. ઊઘડતી સદીનું સાહિત્ય : દિશાસંકેત ‘કવિતા']]
{{Gap|4em}}'''ડૉ. નૂતન જાની '''  
{{Gap|4em}}'''ડૉ. નૂતન જાની '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગીત : સ્વરૂપ |૩૪. ગીત : સ્વરૂપ ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગીત : સ્વરૂપ|૩૪. ગીત : સ્વરૂપ]]
{{Gap|4em}}'''વિનોદ ગાંધી '''  
{{Gap|4em}}'''વિનોદ ગાંધી '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગિનાન પરંપરાની વિશિષ્ટ રચનાઓ : નકલંકી ભજનો |૩૫. ગિનાન પરંપરાની વિશિષ્ટ રચનાઓ : નકલંકી ભજનો ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગિનાન પરંપરાની વિશિષ્ટ રચનાઓ : નકલંકી ભજનો|૩૫. ગિનાન પરંપરાની વિશિષ્ટ રચનાઓ : નકલંકી ભજનો]]
{{Gap|4em}}'''બળવંત જાની '''  
{{Gap|4em}}'''બળવંત જાની '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/અનુગાંધીયુગની કવિતાનું પુનર્વાચન |૩૬. અનુગાંધીયુગની કવિતાનું પુનર્વાચન ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/અનુગાંધીયુગની કવિતાનું પુનર્વાચન|૩૬. અનુગાંધીયુગની કવિતાનું પુનર્વાચન]]
{{Gap|4em}}'''રાજેશ પંડ્યા '''  
{{Gap|4em}}'''રાજેશ પંડ્યા '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કવિતા, કવિતાની ભાષા, છંદોલય : સ્વરૂપ અને કાર્ય |૩૭. કવિતા, કવિતાની ભાષા, છંદોલય : સ્વરૂપ અને કાર્ય ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કવિતા, કવિતાની ભાષા, છંદોલય : સ્વરૂપ અને કાર્ય|૩૭. કવિતા, કવિતાની ભાષા, છંદોલય : સ્વરૂપ અને કાર્ય]]
{{Gap|4em}}'''મણિલાલ હ. પટેલ '''  
{{Gap|4em}}'''મણિલાલ હ. પટેલ '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્લટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા |૩૮. પ્લટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્લટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા|૩૮. પ્લટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા]]
{{Gap|4em}}'''ડૉ. ભરત સોલંકી '''  
{{Gap|4em}}'''ડૉ. ભરત સોલંકી '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/જાપાનીઝ કાવ્યપ્રકારો અને ‘હાઈન્કા’ |૩૯. જાપાનીઝ કાવ્યપ્રકારો અને ‘હાઈન્કા’ ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/જાપાનીઝ કાવ્યપ્રકારો અને ‘હાઈન્કા’|૩૯. જાપાનીઝ કાવ્યપ્રકારો અને ‘હાઈન્કા’]]
{{Gap|4em}}'''ડૉ. કિશોરસિંહ સોલંકી '''  
{{Gap|4em}}'''ડૉ. કિશોરસિંહ સોલંકી '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્રેમાનંદની આખ્યાનકળા |૪૦. પ્રેમાનંદની આખ્યાનકળા ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્રેમાનંદની આખ્યાનકળા|૪૦. પ્રેમાનંદની આખ્યાનકળા]]
{{Gap|4em}}'''સંજય મકવાણા '''  
{{Gap|4em}}'''સંજય મકવાણા '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કવિતાની પદાવલી - એક પુનર્પાઠ |૪૧. કવિતાની પદાવલી - એક પુનર્પાઠ ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કવિતાની પદાવલી - એક પુનર્પાઠ|૪૧. કવિતાની પદાવલી - એક પુનર્પાઠ]]
{{Gap|4em}}'''ઉષા ઉપાધ્યાય '''  
{{Gap|4em}}'''ઉષા ઉપાધ્યાય '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી કવિતા : ૧૯૯૧થી ૨૦૧૫ |૪૨. ગુજરાતી કવિતા : ૧૯૯૧થી ૨૦૧૫ ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી કવિતા : ૧૯૯૧થી ૨૦૧૫|૪૨. ગુજરાતી કવિતા : ૧૯૯૧થી ૨૦૧૫]]
{{Gap|4em}}'''દક્ષા વ્યાસ '''  
{{Gap|4em}}'''દક્ષા વ્યાસ '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/હાલરડાં : ગુજરાતી સાહિત્યનું સંસ્કારધન |૪૩. હાલરડાં : ગુજરાતી સાહિત્યનું સંસ્કારધન ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/હાલરડાં : ગુજરાતી સાહિત્યનું સંસ્કારધન|૪૩. હાલરડાં : ગુજરાતી સાહિત્યનું સંસ્કારધન]]
{{Gap|4em}}'''ડૉ. અરુણા ત્રિવેદી '''  
{{Gap|4em}}'''ડૉ. અરુણા ત્રિવેદી '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કવિતાનું શિક્ષણ |૪૪. કવિતાનું શિક્ષણ ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કવિતાનું શિક્ષણ|૪૪. કવિતાનું શિક્ષણ]]
{{Gap|4em}}'''પ્રવીણ દરજી '''  
{{Gap|4em}}'''પ્રવીણ દરજી '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કવિતાનો આસ્વાદ : છાંદસ કવિતા સંદર્ભે |૪૫. કવિતાનો આસ્વાદ : છાંદસ કવિતા સંદર્ભે ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કવિતાનો આસ્વાદ : છાંદસ કવિતા સંદર્ભે|૪૫. કવિતાનો આસ્વાદ : છાંદસ કવિતા સંદર્ભે]]
{{Gap|4em}}'''મણિલાલ હ. પટેલ '''  
{{Gap|4em}}'''મણિલાલ હ. પટેલ '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ઊર્મિગીત : સ્વાયત્ત કાવ્યપ્રકાર |૪૬. ઊર્મિગીત : સ્વાયત્ત કાવ્યપ્રકાર ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ઊર્મિગીત : સ્વાયત્ત કાવ્યપ્રકાર|૪૬. ઊર્મિગીત : સ્વાયત્ત કાવ્યપ્રકાર]]
{{Gap|4em}}'''ભગીરથ બ્રહ્મભટ્ટ '''  
{{Gap|4em}}'''ભગીરથ બ્રહ્મભટ્ટ '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કવિતાનું શિક્ષણ : ગઝલસ્વરૂપ |૪૭. કવિતાનું શિક્ષણ : ગઝલસ્વરૂપ ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કવિતાનું શિક્ષણ : ગઝલસ્વરૂપ|૪૭. કવિતાનું શિક્ષણ : ગઝલસ્વરૂપ]]
{{Gap|4em}}'''શકીલ કાદરી '''  
{{Gap|4em}}'''શકીલ કાદરી '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી અને હિન્દી ગઝલ : થોડી તુલના |૪૮. ગુજરાતી અને હિન્દી ગઝલ : થોડી તુલના ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી અને હિન્દી ગઝલ : થોડી તુલના|૪૮. ગુજરાતી અને હિન્દી ગઝલ : થોડી તુલના]]
{{Gap|4em}}'''નીતિન વડગામા '''  
{{Gap|4em}}'''નીતિન વડગામા '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/મનોજ ખંડેરિયાની ગઝલમાં પુરાકલ્પનનો વિનિયોગ |૪૮. મનોજ ખંડેરિયાની ગઝલમાં પુરાકલ્પનનો વિનિયોગ ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/મનોજ ખંડેરિયાની ગઝલમાં પુરાકલ્પનનો વિનિયોગ|૪૮. મનોજ ખંડેરિયાની ગઝલમાં પુરાકલ્પનનો વિનિયોગ]]
{{Gap|4em}}'''ડૉ. ગિરજાશંકર એસ. જોષી '''  
{{Gap|4em}}'''ડૉ. ગિરજાશંકર એસ. જોષી '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/સુંદરમ્‌નું સર્જનવિશ્વ|૫૦. સુંદરમ્‌નું સર્જનવિશ્વ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/સુંદરમ્‌નું સર્જનવિશ્વ|૫૦. સુંદરમ્‌નું સર્જનવિશ્વ]]
{{Gap|4em}}'''સંજય મકવાણા '''  
{{Gap|4em}}'''સંજય મકવાણા '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/‘ઓખાહરણ'માં પ્રેમાનંદની આખ્યાનકલા |૫૧. ‘ઓખાહરણ'માં પ્રેમાનંદની આખ્યાનકલા ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/‘ઓખાહરણ'માં પ્રેમાનંદની આખ્યાનકલા|૫૧. ‘ઓખાહરણ'માં પ્રેમાનંદની આખ્યાનકલા]]
{{Gap|4em}}'''ગિરીશ ચૌધરી '''  
{{Gap|4em}}'''ગિરીશ ચૌધરી '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/બળવંતરાયની કવિતા |૫૨. બળવંતરાયની કવિતા ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/બળવંતરાયની કવિતા|૫૨. બળવંતરાયની કવિતા]]
{{Gap|4em}}'''ચંદ્રકાન્ત ટોપીવાળા '''  
{{Gap|4em}}'''ચંદ્રકાન્ત ટોપીવાળા '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/આઝાદીનું આંદોલન અને ગુજરાતી કવિતા |૫૩. આઝાદીનું આંદોલન અને ગુજરાતી કવિતા ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/આઝાદીનું આંદોલન અને ગુજરાતી કવિતા|૫૩. આઝાદીનું આંદોલન અને ગુજરાતી કવિતા]]
{{Gap|4em}}'''ગુણવંત વ્યાસ '''  
{{Gap|4em}}'''ગુણવંત વ્યાસ '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી ગઝલ : વિકાસ અને મહત્ત્વના પડાવ |૫૪. ગુજરાતી ગઝલ : વિકાસ અને મહત્ત્વના પડાવ ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી ગઝલ : વિકાસ અને મહત્ત્વના પડાવ|૫૪. ગુજરાતી ગઝલ : વિકાસ અને મહત્ત્વના પડાવ]]
{{Gap|4em}}'''સંજુ વાળા '''  
{{Gap|4em}}'''સંજુ વાળા '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/શૂન્ય પાલનપુરીનું ગઝલક્ષેત્રે પ્રદાન |૫૫. શૂન્ય પાલનપુરીનું ગઝલક્ષેત્રે પ્રદાન ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/શૂન્ય પાલનપુરીનું ગઝલક્ષેત્રે પ્રદાન|૫૫. શૂન્ય પાલનપુરીનું ગઝલક્ષેત્રે પ્રદાન]]
{{Gap|4em}}'''હૃષીકેશ રાવલ '''  
{{Gap|4em}}'''હૃષીકેશ રાવલ '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ટી. એસ. એલિયટનો કાવ્યવિચાર |૫૬. ટી. એસ. એલિયટનો કાવ્યવિચાર ]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ટી. એસ. એલિયટનો કાવ્યવિચાર|૫૬. ટી. એસ. એલિયટનો કાવ્યવિચાર]]
{{Gap|4em}}'''સુરેશ ગઢવી '''  
{{Gap|4em}}'''સુરેશ ગઢવી '''  
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પરિશિષ્ટ|૫૭. પરિશિષ્ટ<br>{{gap|1.6em}}ગુજરાતીનો અધ્યાપક સંઘનાં 'અધીત’ ઉપરાંતના પ્રકાશનો]]
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પરિશિષ્ટ|૫૭. પરિશિષ્ટ<br>{{gap|1.6em}}ગુજરાતીનો અધ્યાપક સંઘનાં 'અધીત’ ઉપરાંતના પ્રકાશનો]]

Latest revision as of 18:37, 18 October 2025


Adhit 5 Book Cover.jpg


અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર

સંપાદક:
ગુણવંત વ્યાસ
હૃષીકેશ રાવલ, દીપક પટેલ, સુનીલ જાદવ
અશોક ચૌધરી, અજયસિંહ ચૌહાણ, વર્ષા પ્રજાપતિ
બી. બી. વાઘેલા, કનુભાઈ વાળા


પ્રારંભિક


અનુક્રમ

ચંદ્રકાન્ત મહેતા

ઉશનસ્

યશવંત શુક્લ

જયન્ત પાઠક

ભોળાભાઈ પટેલ

જયન્ત પાઠક

ધીરેન્દ્ર મહેતા

શિરીષ પંચાલ

ઉશનસ્

ચંદ્રકાન્ત શેઠ

નગીનદાસ પારેખ

જયંત કોઠારી

તપસ્વી નાન્દી

પ્રમોદકુમાર પટેલ

ધીરુ પરીખ

ડૉ. ચિમનલાલ ત્રિવેદી

ડૉ. હસુ યાજ્ઞિક

અજિત ઠાકોર

ડૉ. પ્રભાશંકર તેરૈયા

બળવંત જાની

ડૉ. એસ. એસ. રાહી

ડૉ. હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય’

ધીરુ પરીખ

સતીશ વ્યાસ

વિજય શાસ્ત્રી

ચિનુ મોદી

મણિલાલ હ. પટેલ

ચંદ્રકાન્ત ટોપીવાળા

બિપિન આશર

નાથાલાલ ગોહિલ

દક્ષા વ્યાસ

વિજય પંડ્યા

ડૉ. નૂતન જાની

વિનોદ ગાંધી

બળવંત જાની

રાજેશ પંડ્યા

મણિલાલ હ. પટેલ

ડૉ. ભરત સોલંકી

ડૉ. કિશોરસિંહ સોલંકી

સંજય મકવાણા

ઉષા ઉપાધ્યાય

દક્ષા વ્યાસ

ડૉ. અરુણા ત્રિવેદી

પ્રવીણ દરજી

મણિલાલ હ. પટેલ

ભગીરથ બ્રહ્મભટ્ટ

શકીલ કાદરી

નીતિન વડગામા

ડૉ. ગિરજાશંકર એસ. જોષી

સંજય મકવાણા

ગિરીશ ચૌધરી

ચંદ્રકાન્ત ટોપીવાળા

ગુણવંત વ્યાસ

સંજુ વાળા

હૃષીકેશ રાવલ

સુરેશ ગઢવી

‘કવિ ભાષામાં કૃતિ રચે છે, દર્શનને વર્ણનમાં ઢાળવા પ્રેરાય છે એ હકીકત જ દર્શાવે છે કે કવિને ભાવકની અપેક્ષા રહે છે. ભાવકની અપેક્ષા એટલે જ પ્રત્યાયનની અપેક્ષા. એવું ન હોય તો કવિનું દર્શન એની એક અંગત બાબત જ રહી જાય.’

- જયંત પાઠક
‘ગીત ગઝલ લખનારા કવિઓને કેન્દ્રમાં રાખીને એમ કહેવાયું છે કે આજનો કવિ ભાવકની વચ્ચે જઈને બેઠો છે પણ ગીતગઝલની પ્રકૃતિ કંઈક અંશે આ પ્રકારની છે. આમ છતાં આ ગીતગઝલો પરંપરાથી જુદા તો પડી જ આવ્યાં છે બાકી અત્યારે લખાતી ઘણી રચનાઓ કૃતક હશે એની ના નહીં. અતિ વાસ્તવવાદના આગમન પછી તો મગનછગનને પણ કવિ બનવાનો અધિકાર મળી ગયો.’
- શિરીષ પંચાલ
‘એ તો સ્વીકારવું જ પડશે કે છંદની એકવિધતાથી યાંત્રિકતા આવે છે અને એ યાંત્રિકતા કવિતાને નીરસ પણ બનાવે છે. આ એકવિધતાથી નિરસતા અટકાવવા કવિ તેમાં વૈવિધ્ય લાવતો હોય છે. આ વૈવિધ્ય આણવા કવિ વર્ણયોજના, શબ્દયોજના, વાક્યયોજના, વિરામ, યતિ, વ્યાક્યાન્ત, પ્રાસ આદિની સહાય લેતો હોય છે. એના પરિણામે કોઈ પણ કાવ્યપંક્તિનું વાચન એકદમ યાંત્રિક નથી થતું, એક જ છંદની અનેક પંક્તિ હોય ત્યાં પણ.’.
-ભોળાભાઈ પટેલ
‘આખ્યાન જેવું સ્વરૂપ કે તેની કોઈ કૃતિઓનું અધ્યાપન કરીએ-કરાવીએ છીએ ત્યારે એક એવા સ્વરૂપનું અધ્યયન કરાવવાનું થાય છે જેને સાંપ્રતનું સાતત્ય નથી.’
-હસુ યાજ્ઞિક
‘આધુનિક કવિતાના પ્રતિષ્ઠાપક તથા પુરસ્કર્તા શ્રી સુરેશ જોશી એમના અનુ-કાલીનોની શક્તિ, સજ્જતા અને નિષ્ઠાની ઊણપ પામી ગયા હતા. એમણે એ ઊણપ પ્રમાણી-ઉચ્ચારી પણ હતી. સાહિત્યની એવી ખેવના સાથે કે એમની પેઢી આ વાતને પ્રમાણીને પૂરી નિષ્ઠાથી પ્રવર્તશે. પરંતુ કમભાગ્યે મુંબઈથી અમદાવાદ સુધીના સમકાલીન કવિઓએ એમની અવહેલના કરી.‘રે’ મઠે તો એમને ફાંસી પણ આપી.’
-અજિત ઠાકોર
‘કવિતાને વર્ગમાં ઘણા બધા અધ્યાપકો કોઈ દાક્તરની જેમ તેની શસ્ત્ર ક્રિયાનો માર્ગ અપનાવી કોઈ નિયત ચોકઠામાં બંધબેસતું કરવા મથે છે. તે તેની સમજ કે તેના આસ્વાદ માટેની સમુચિત પદ્ધતિ નથી. તે રીતે તો માત્ર કવિતાનું હાડપિંજર જ હાથમાં આવી રહ્યું હોય છે. તેનું નિ:સીમ, સઘન ભાવવિશ્વ તો હાથતાળી આપીને છટકી જતું હોય છે.’
-પ્રવીણ દરજી
‘કોઈપણ વિકાસ અને એનાં સીમાસ્થાનો વિશે વાત કરવી એટલા માટે અઘરી છે કે એના નિરીક્ષકનો પોતીકો વિભાવ પણ એમાં ભળેલો હોય છે. છતાં આવા વખતે સભાન લેખક બને તેટલો તટસ્થ રહી પોતાનાં નિરીક્ષણો, અવલોકનો નિર્દેશતો હોય છે.’
-સંજુ વાળા