દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 20: Line 20:
|content =  
|content =  
* [[દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
* [[દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
* [[દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]
* [[દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/સંપાદકીય|સંપાદકીય]]
* [[દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/સંપાદકીય|સંપાદકીય]]
* [[દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/પ્રકાશક|પ્રકાશક]]
* [[દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/પ્રકાશક|પ્રકાશક]]
* [[દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/કવિનું નિવેદન|કવિનું નિવેદન]]
* [[દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/કવિનું નિવેદન|કવિનું નિવેદન]]
* [[દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/પ્રાસ્તાવિક :ગુણિયલ ગજરો – ચન્દ્રકાન્ત ટોપીવાળા |પ્રાસ્તાવિક :ગુણિયલ ગજરો – ચન્દ્રકાન્ત ટોપીવાળા ]]
* [[દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/પ્રાસ્તાવિક :ગુણિયલ ગજરો – ચન્દ્રકાન્ત ટોપીવાળા |પ્રાસ્તાવિક :ગુણિયલ ગજરો – ચન્દ્રકાન્ત ટોપીવાળા ]]
* [[દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/કર્તા-પરિચય|કર્તા-પરિચય]]
}}
}}
{{Box
{{Box

Revision as of 15:02, 18 June 2023


Dalpatram na Shreshtha Kavyo Topiwala Title.jpg


દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો

સંપાદક: ચંદ્રકાન્ત ટોપીવાળા


મધ્યકાળના અંતિમ કવિ દયારામ અને અર્વાચીનતાના આદિકવિ નર્મદ — આ બેની વચ્ચે દલપતરામ એવા કવિ છે જેમણે મધ્યકાળનો મિજાજ જાળવી અર્વાચીનના પહેલા અંકુર ‘બાપાની પીંપર’ જેવી કવિતામાં પ્રગટાવ્યા છે. રંજ ન થાય એવી રંજકતા, છીછરી ન કહેવાય એવી સરલતા, સસ્તી ન કહેવાય એવી સુગમતા, તર્ક પાયેલા વિનોદની વેધકતા, જાડી નહીં પણ નીતરી નૈતિકતા અને બોલકી ન કહેવાય એવી બોધકતા — આ સર્વથી ભરીભરી દલપતરામની રચનાઓ અર્વાચીનકાળના પ્રારંભના સુધારકયુગની આગવી ઓળખ છે. ‘દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો’ એકત્ર ફાઉન્ડેશન પર ઈ-બુક સ્વરૂપે પ્રગટ કરતાં આનંદ અનુભવું છું.

— ચંદ્રકાન્ત ટોપીવાળા

અનુક્રમણિકા