ભારતીય કાવ્યસિદ્ધાંત: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{#seo:
{{#seo:
|title_mode= replace
|title_mode= replace
|title= ભારતીય કાવ્યસિદ્ધાંત - Ekatra Wiki
|title= ભારતીય કાવ્યસિદ્ધાંત - Ekatra Foundation
|keywords= ભારતીય કાવ્યસિદ્ધાંત, જયંત કોઠારી, નટુભાઈ રાજપરા, Jayant Kothari, Natubhai Rajapara.
|keywords= ભારતીય કાવ્યસિદ્ધાંત, જયંત કોઠારી, નટુભાઈ રાજપરા, Jayant Kothari, Natubhai Rajapara.
|description=This is home page for this wiki
|description=This is home page for this wiki
|image= Bhartiya Kavya Siddhanta cover.jpg
|image= Bhartiya Kavya Siddhanta cover.jpg
|image_alt=Wiki Logo
|image_alt=Wiki Logo
|site_name=Ekatra Wiki
|site_name=Ekatra Foundation
|locale=gu-IN
|locale=gu-IN
|type=website
|type=website
Line 22: Line 22:
|content =  
|content =  
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/પ્રારંભિક | પ્રારંભિક]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/પ્રારંભિક|પ્રારંભિક]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/નિવેદન|નિવેદન]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/નિવેદન|નિવેદન]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/સ્વાગત|સ્વાગત]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/સ્વાગત|સ્વાગત]]
Line 125: Line 125:
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/સંદર્ભસૂચિ|સંદર્ભસૂચિ]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/સંદર્ભસૂચિ|સંદર્ભસૂચિ]]
}}
}}
<br>
{{border|maxwidth=80%|bthickness=2px|color=black|align=left|padding= 1em|
{{justify|{{gap}}‘ભારતીય કાવ્યસિદ્ધાંત’ જયંત કોઠારી અને નટુભાઈ રાજપરાનો પ્રથમ વિવેચનસંગ્રહ છે. આ સંગ્રહમાં સંસ્કૃતના ભિન્ન ભિન્ન કાવ્યસિદ્ધાંતોનો પરિચય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ને આધારે કરાવવામાં આવ્યો છે. અહીં કવિસૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિ, શબ્દની શક્તિ, રસ, અલંકાર ગુણ ઔચિત્ય, ધ્વનિ અને વક્રોક્તિ, કાવ્યલક્ષણ અને કાવ્યના પ્રકારો, કાવ્યહેતુ અને કાવ્યપ્રયોજન જેવા જુદા જુદા સિદ્ધાંતનાં મૂળતત્ત્વોને ચોક્કસ પરિપ્રેક્ષ્યમાં લેખકોએ મૂકી આપ્યા છે. વિવિધ સિદ્ધાંતોની ચર્ચામાં જે તે સિદ્ધાંતવિચારને વધારે સ્પષ્ટ કરવા માટે લેખકોએ અહીં આપણાં ગુજરાતી સાહિત્યના મણિલાલ નભુભાઈ, રમણભાઈ નીલકંઠ, આનંદશંકર ધ્રુવ, જ્યોતિન્દ્ર દવે, ડોલરરાય માંકડ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને રામનારાયણ પાઠક આદિનાં મંતવ્યોનું પણ પ્રસંગોપાત્ત અનુસંધાન કર્યું છે. આપણી સંસ્કૃત પરંપરામાં કાવ્યની રમણીયતાનું આકલન કરવાના પ્રયત્નો થયાં છે એ સિદ્ધાંતો સમગ્ર ગુજરાતી સાહિત્યને પામવામાં ક્યાં ને કેટલાં સહાયક બને એ સરળરીતે સમજાવવાનો આ વિવેચનસંગ્રહનો હેતુ છે. અઘરા સિદ્ધાંતને સરળ અને મનોરમ શૈલીમાં સમજાવતો, વિવિધ સિદ્ધાંતની સમજ આપવા માટે સંખ્યાબંધ નિદર્શનો રજૂ કરતો અને સંસ્કૃત સિદ્ધાંતશાસ્ત્રમાં વિષયપ્રવેશ માટે રાજદ્વાર બની રહેતો આ સંગ્રહ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પાયાનો સંદર્ભગ્રંથ છે.}}
{{right|કીર્તિદા શાહ}}<br>
}}


<br>
<br>
Line 140: Line 133:


[[Category:વિવેચન]]
[[Category:વિવેચન]]
[[Category:જયંત કોઠારી]]

Latest revision as of 16:23, 21 February 2026


Bhartiya Kavya Siddhanta cover.jpg


ભારતીય કાવ્યસિદ્ધાંત

જયંત કોઠારી – નટુભાઈ રાજપરા


પ્રારંભિક


અનુક્રમ

* આરંભમંગલ

* અલંકાર

* ધ્વનિ અને વક્રોક્તિ

* કાવ્યલક્ષણ અને કાવ્યના પ્રકારો

* કાવ્યહેતુ અને કાવ્યપ્રયોજન

* પરિશિષ્ટ