અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 76: Line 76:
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/જુદો ને નરવો ‘ણ' ફેણનો ‘ણ' |૨૦. જુદો ને નરવો ‘ણ' ફેણનો ‘ણ' ]]
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/જુદો ને નરવો ‘ણ' ફેણનો ‘ણ' |૨૦. જુદો ને નરવો ‘ણ' ફેણનો ‘ણ' ]]
{{Gap|4em}}'''વિનોદ ગાંધી '''  
{{Gap|4em}}'''વિનોદ ગાંધી '''  
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘વસન્તવિજય' : વૃત્તિવિજયનું કાવ્ય|૨૧. ‘વસન્તવિજય' : વૃત્તિવિજયનું કાવ્ય]]
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘વસન્તવિજય' - વૃત્તિવિજયનું કાવ્ય|૨૧. ‘વસન્તવિજય' : વૃત્તિવિજયનું કાવ્ય]]
{{Gap|4em}}'''દર્શના ધોળકિયા '''  
{{Gap|4em}}'''દર્શના ધોળકિયા '''  
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘ટોળાં અવાજ ઘોંઘાટ'નું રચનાતંત્ર|૨૨. ‘ટોળાં અવાજ ઘોંઘાટ'નું રચનાતંત્ર]]
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘ટોળાં અવાજ ઘોંઘાટ'નું રચનાતંત્ર|૨૨. ‘ટોળાં અવાજ ઘોંઘાટ'નું રચનાતંત્ર]]
Line 88: Line 88:
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘મનહર અને મોદી' (ગઝલસંગ્રહ) : એક અધ્યયન|૨૬. ‘મનહર અને મોદી' (ગઝલસંગ્રહ) : એક અધ્યયન]]
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘મનહર અને મોદી' (ગઝલસંગ્રહ) : એક અધ્યયન|૨૬. ‘મનહર અને મોદી' (ગઝલસંગ્રહ) : એક અધ્યયન]]
{{Gap|4em}}'''હૃષિકેશ રાવલ '''  
{{Gap|4em}}'''હૃષિકેશ રાવલ '''  
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘શ્વેત સમુદ્રો’ : ચિનુ મોદીની ગીતકવિતાનાં ભરતી-ઓટ |૨૭. ‘શ્વેત સમુદ્રો’ : ચિનુ મોદીની ગીતકવિતાનાં ભરતી-ઓટ ]]
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘શ્વેત સમુદ્રો’ - ચિનુ મોદીની ગીતકવિતાનાં ભરતી-ઓટ |૨૭. ‘શ્વેત સમુદ્રો’ : ચિનુ મોદીની ગીતકવિતાનાં ભરતી-ઓટ ]]
{{Gap|4em}}'''પિનાકિની પંડ્યા '''  
{{Gap|4em}}'''પિનાકિની પંડ્યા '''  
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘હરિરસ' એક પરિચય|૨૮. ‘હરિરસ' એક પરિચય]]
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘હરિરસ' એક પરિચય|૨૮. ‘હરિરસ' એક પરિચય]]
Line 104: Line 104:
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘રાગાધીનમ્' – જુદી લયાનુભૂતિ |૩૪. ‘રાગાધીનમ્' – જુદી લયાનુભૂતિ ]]
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘રાગાધીનમ્' – જુદી લયાનુભૂતિ |૩૪. ‘રાગાધીનમ્' – જુદી લયાનુભૂતિ ]]
{{Gap|4em}}'''ધ્વનિલ પારેખ '''  
{{Gap|4em}}'''ધ્વનિલ પારેખ '''  
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘અંદર-બહાર એકાકાર' : ભજનનો ભગવો અને ગઝલનો ગરવો આકાર |૩૫. ‘અંદર-બહાર એકાકાર' : ભજનનો ભગવો અને ગઝલનો ગરવો આકાર ]]
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘અંદર-બહાર એકાકાર' - ભજનનો ભગવો અને ગઝલનો ગરવો આકાર |૩૫. ‘અંદર-બહાર એકાકાર' : ભજનનો ભગવો અને ગઝલનો ગરવો આકાર ]]
{{Gap|4em}}'''અનિરુદ્ધસિંહ ગોહિલ '''  
{{Gap|4em}}'''અનિરુદ્ધસિંહ ગોહિલ '''  
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘હવે મારો અભિસાર… કવિતા' : અક્ષરના રોમાંચ |૩૬. ‘હવે મારો અભિસાર… કવિતા' : અક્ષરના રોમાંચ ]]
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘હવે મારો અભિસાર… કવિતા' : અક્ષરના રોમાંચ |૩૬. ‘હવે મારો અભિસાર… કવિતા' : અક્ષરના રોમાંચ ]]
Line 134: Line 134:
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘અજવાસ આવ્યાં એટલે'માં નૂતનનો સંસ્પર્શ |૪૯. ‘અજવાસ આવ્યાં એટલે'માં નૂતનનો સંસ્પર્શ ]]
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘અજવાસ આવ્યાં એટલે'માં નૂતનનો સંસ્પર્શ |૪૯. ‘અજવાસ આવ્યાં એટલે'માં નૂતનનો સંસ્પર્શ ]]
{{Gap|4em}}'''ડૉ. ગિરજાશંકર એસ. જોષી '''  
{{Gap|4em}}'''ડૉ. ગિરજાશંકર એસ. જોષી '''  
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/મેઘધનુષી લિસોટાનું સરનામું: ‘લાલ લીલી જાંબલી’ |૫૦. મેઘધનુષી લિસોટાનું સરનામું: ‘લાલ લીલી જાંબલી’ ]]
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/મેઘધનુષી લિસોટાનું સરનામું - ‘લાલ લીલી જાંબલી’ |૫૦. મેઘધનુષી લિસોટાનું સરનામું: ‘લાલ લીલી જાંબલી’ ]]
{{Gap|4em}}'''ડૉ. પીયૂષ ચાવડા '''  
{{Gap|4em}}'''ડૉ. પીયૂષ ચાવડા '''  
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/નાના જણની પીડાવાહક નૌકા એટલે ‘યદા તદા ગઝલ' |૫૧. નાના જણની પીડાવાહક નૌકા એટલે ‘યદા તદા ગઝલ' ]]
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/નાના જણની પીડાવાહક નૌકા એટલે ‘યદા તદા ગઝલ' |૫૧. નાના જણની પીડાવાહક નૌકા એટલે ‘યદા તદા ગઝલ' ]]
Line 142: Line 142:
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘હાથ સળગે છે હજી' એક સમીક્ષા |૫૩. ‘હાથ સળગે છે હજી' એક સમીક્ષા ]]
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘હાથ સળગે છે હજી' એક સમીક્ષા |૫૩. ‘હાથ સળગે છે હજી' એક સમીક્ષા ]]
{{Gap|4em}}'''જિગ્નેશ ઠક્કર '''  
{{Gap|4em}}'''જિગ્નેશ ઠક્કર '''  
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/લય-માધુર્યની નવીન કવિતા: ‘મોરપીંછના સરનામે’ |૫૪. લય-માધુર્યની નવીન કવિતા: ‘મોરપીંછના સરનામે’ ]]
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/લય-માધુર્યની નવીન કવિતા - ‘મોરપીંછના સરનામે’ |૫૪. લય-માધુર્યની નવીન કવિતા: ‘મોરપીંછના સરનામે’ ]]
{{Gap|4em}}'''– સંજય પટેલ '''  
{{Gap|4em}}'''– સંજય પટેલ '''  
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/સેલ્લારા' : ઉદયનનું ઉડ્ડયન |૫૫. 'સેલ્લારા' : ઉદયનનું ઉડ્ડયન ]]
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/સેલ્લારા' : ઉદયનનું ઉડ્ડયન |૫૫. 'સેલ્લારા' : ઉદયનનું ઉડ્ડયન ]]
{{Gap|4em}}'''ગુણવંત વ્યાસ '''  
{{Gap|4em}}'''ગુણવંત વ્યાસ '''  
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/ઉશનસની કાવ્યધારા : ‘તેજ અને તાસીર' |૫૬. ઉશનસની કાવ્યધારા : ‘તેજ અને તાસીર' ]]
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/ઉશનસની કાવ્યધારા - ‘તેજ અને તાસીર' |૫૬. ઉશનસની કાવ્યધારા : ‘તેજ અને તાસીર' ]]
{{Gap|4em}}'''ચંદ્રકાન્ત શેઠ '''  
{{Gap|4em}}'''ચંદ્રકાન્ત શેઠ '''  
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘કવિતા નામે સંજીવની' : હું કવિતાથી જીવી લઈશ |૫૭. ‘કવિતા નામે સંજીવની' : હું કવિતાથી જીવી લઈશ ]]
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘કવિતા નામે સંજીવની' : હું કવિતાથી જીવી લઈશ |૫૭. ‘કવિતા નામે સંજીવની' : હું કવિતાથી જીવી લઈશ ]]

Revision as of 02:39, 13 January 2025


Adhit 6 - Book Cover.jpg


અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા

સંપાદક:
ગુણવંત વ્યાસ

હૃષીકેશ રાવલ, દીપક પટેલ, સુનીલ જાદવ
અશોક ચૌધરી, અજયસિંહ ચૌહાણ, વર્ષા પ્રજાપતિ
બી. બી. વાઘેલા, કનુભાઈ વાળા


પ્રારંભિક


અનુક્રમ

ડૉ. હર્ષદ મ. ત્રિવેદી

પ્રા. ચંદ્રકાંત ટોપીવાલા

પ્રા. ચન્દ્રકાન્ત શેઠ

વ્રજલાલ દવે

પ્રિયકાન્ત મણિયાર

જયદેવ શુક્લ

નીતિન મહેતા

લાભશંકર પુરોહિત

પ્રા. રાજેન્દ્ર દવે

એમ. આઈ. પટેલ

ડૉ. નીતિન વડગામા

વિનોદ જોશી

નીતિન મહેતા

ડૉ. દીપક રાવલ

પ્રા. રાજેશ પંડ્યા

ડૉ. ભગીરથ બ્રહ્મભટ્ટ

પ્રા. વિનાયક રાવલ

જગદીશ ગૂર્જર

રમેશ મહેતા

વિનોદ ગાંધી

દર્શના ધોળકિયા

સતીશ વ્યાસ

ચન્દ્રકાન્ત ટોપીવાળા

પિનાકિની પંડ્યા

શિરીષ પંચાલ

હૃષિકેશ રાવલ

પિનાકિની પંડ્યા

તીર્થંકર રોહડિયા

મણિલાલ હ. પટેલ

નિસર્ગ આહીર

ડૉ. નયના એસ. આંટાળા

પ્રા. ડૉ. કે. જે. વાળા

જિજ્ઞેશ ઉપાધ્યાય

ધ્વનિલ પારેખ

અનિરુદ્ધસિંહ ગોહિલ

ડૉ. બિપિન આશર

ડૉ. રાજેન્દ્રસિંહ જ. ગોહિલ

ડૉ. જશુ પટેલ

પ્રા. અશોક પટેલ

ડૉ. અરુણ જે. કક્કડ

સનત ત્રિવેદી

દિક્પાલસિંહ જાડેજા

રાજશ્રી જોશી

પ્રા. મહેશ જાદવ

ડૉ. ભરત સોલંકી

ડૉ. દશરથ પટેલ

અનિલ વાળા

પીયૂષ ચાવડા

ડૉ. ગિરજાશંકર એસ. જોષી

ડૉ. પીયૂષ ચાવડા

ડૉ. વર્ષા એલ. પ્રજાપતિ

ડૉ. જશુપુરી બી. ગોસ્વામી

જિગ્નેશ ઠક્કર

– સંજય પટેલ

ગુણવંત વ્યાસ

ચંદ્રકાન્ત શેઠ

ડૉ. સુનીતા કણઝરીયા

ડૉ. બી. બી. વાઘેલા

ગિરીશ ચૌધરી

ડૉ. રાજેન્દ્રકુમાર કે. રોહિત

‘કવિ ભાષામાં કૃતિ રચે છે, દર્શનને વર્ણનમાં ઢાળવા પ્રેરાય છે એ હકીકત જ દર્શાવે છે કે કવિને ભાવકની અપેક્ષા રહે છે. ભાવકની અપેક્ષા એટલે જ પ્રત્યાયનની અપેક્ષા. એવું ન હોય તો કવિનું દર્શન એની એક અંગત બાબત જ રહી જાય.’

- જયંત પાઠક
‘ગીત ગઝલ લખનારા કવિઓને કેન્દ્રમાં રાખીને એમ કહેવાયું છે કે આજનો કવિ ભાવકની વચ્ચે જઈને બેઠો છે પણ ગીતગઝલની પ્રકૃતિ કંઈક અંશે આ પ્રકારની છે. આમ છતાં આ ગીતગઝલો પરંપરાથી જુદા તો પડી જ આવ્યાં છે બાકી અત્યારે લખાતી ઘણી રચનાઓ કૃતક હશે એની ના નહીં. અતિ વાસ્તવવાદના આગમન પછી તો મગનછગનને પણ કવિ બનવાનો અધિકાર મળી ગયો.’
- શિરીષ પંચાલ
‘એ તો સ્વીકારવું જ પડશે કે છંદની એકવિધતાથી યાંત્રિકતા આવે છે અને એ યાંત્રિકતા કવિતાને નીરસ પણ બનાવે છે. આ એકવિધતાથી નિરસતા અટકાવવા કવિ તેમાં વૈવિધ્ય લાવતો હોય છે. આ વૈવિધ્ય આણવા કવિ વર્ણયોજના, શબ્દયોજના, વાક્યયોજના, વિરામ, યતિ, વ્યાક્યાન્ત, પ્રાસ આદિની સહાય લેતો હોય છે. એના પરિણામે કોઈ પણ કાવ્યપંક્તિનું વાચન એકદમ યાંત્રિક નથી થતું, એક જ છંદની અનેક પંક્તિ હોય ત્યાં પણ.’.
-ભોળાભાઈ પટેલ
‘આખ્યાન જેવું સ્વરૂપ કે તેની કોઈ કૃતિઓનું અધ્યાપન કરીએ-કરાવીએ છીએ ત્યારે એક એવા સ્વરૂપનું અધ્યયન કરાવવાનું થાય છે જેને સાંપ્રતનું સાતત્ય નથી.’
-હસુ યાજ્ઞિક
‘આધુનિક કવિતાના પ્રતિષ્ઠાપક તથા પુરસ્કર્તા શ્રી સુરેશ જોશી એમના અનુ-કાલીનોની શક્તિ, સજ્જતા અને નિષ્ઠાની ઊણપ પામી ગયા હતા. એમણે એ ઊણપ પ્રમાણી-ઉચ્ચારી પણ હતી. સાહિત્યની એવી ખેવના સાથે કે એમની પેઢી આ વાતને પ્રમાણીને પૂરી નિષ્ઠાથી પ્રવર્તશે. પરંતુ કમભાગ્યે મુંબઈથી અમદાવાદ સુધીના સમકાલીન કવિઓએ એમની અવહેલના કરી.‘રે’ મઠે તો એમને ફાંસી પણ આપી.’
-અજિત ઠાકોર
‘કવિતાને વર્ગમાં ઘણા બધા અધ્યાપકો કોઈ દાક્તરની જેમ તેની શસ્ત્ર ક્રિયાનો માર્ગ અપનાવી કોઈ નિયત ચોકઠામાં બંધબેસતું કરવા મથે છે. તે તેની સમજ કે તેના આસ્વાદ માટેની સમુચિત પદ્ધતિ નથી. તે રીતે તો માત્ર કવિતાનું હાડપિંજર જ હાથમાં આવી રહ્યું હોય છે. તેનું નિ:સીમ, સઘન ભાવવિશ્વ તો હાથતાળી આપીને છટકી જતું હોય છે.’
-પ્રવીણ દરજી
‘કોઈપણ વિકાસ અને એનાં સીમાસ્થાનો વિશે વાત કરવી એટલા માટે અઘરી છે કે એના નિરીક્ષકનો પોતીકો વિભાવ પણ એમાં ભળેલો હોય છે. છતાં આવા વખતે સભાન લેખક બને તેટલો તટસ્થ રહી પોતાનાં નિરીક્ષણો, અવલોકનો નિર્દેશતો હોય છે.’
-સંજુ વાળા