ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 3: Line 3:
{{Heading| હ  |  }}
{{Heading| હ  |  }}


* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હનુમાનગરુડ-હંવાદ’  | ‘હનુમાનગરુડ-હંવાદ’  ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હનુમાનગરુડ-હંવાદ’  | ‘હનુમાનગરુડ-હંવાદ’  ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હમીર   | હમીર   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હમીર   | હમીર   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હમ્મીર-પ્રબંધ’    | ‘હમ્મીર-પ્રબંધ’    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હમ્મીર-પ્રબંધ’    | ‘હમ્મીર-પ્રબંધ’    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરખ-હર્ષ_મુનિ    | હરખ/હર્ષ(મુનિ)    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરખ-હર્ષ_મુનિ    | હરખ/હર્ષ(મુનિ)    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરખ-૧   | હરખ-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરખ-૧   | હરખ-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરખચંદ_હાધુ   | હરખચંદ(હાધુ)   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરખચંદ_હાધુ   | હરખચંદ(હાધુ)   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરખજી-હરખાજી-હરખાજિત | હરખજી/હરખાજી/હરખાજિત  ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરખજી-હરખાજી-હરખાજિત | હરખજી/હરખાજી/હરખાજિત  ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરખવિજ્ય    | હરખવિજ્ય    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરખવિજ્ય    | હરખવિજ્ય    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરગોવન-હરગોવિંદ   | હરગોવન/હરગોવિંદ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરગોવન-હરગોવિંદ   | હરગોવન/હરગોવિંદ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરગોવનદાહ   | હરગોવનદાહ  ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરગોવનદાહ   | હરગોવનદાહ  ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરચંદ   | હરચંદ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરચંદ   | હરચંદ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરજી_મુનિ-૧   | હરજી(મુનિ)-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરજી_મુનિ-૧   | હરજી(મુનિ)-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરજી-૨   | હરજી-૨   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરજી-૨   | હરજી-૨   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરજી_ભાઠી-૩   | હરજી(ભાઠી)-૩   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરજી_ભાઠી-૩   | હરજી(ભાઠી)-૩   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરજી_મુનિ-૪   | હરજી(મુનિ)-૪   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરજી_મુનિ-૪   | હરજી(મુનિ)-૪   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરજીવન-૧   | હરજીવન-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરજીવન-૧   | હરજીવન-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરજીવન-૨   | હરજીવન-૨   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરજીવન-૨   | હરજીવન-૨   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરજીવન_માહેશ્વર-૩   | હરજીવન(માહેશ્વર)-૩   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરજીવન_માહેશ્વર-૩   | હરજીવન(માહેશ્વર)-૩   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરદાહ   | હરદાહ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરદાહ   | હરદાહ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરદાહ-૧   | હરદાહ-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરદાહ-૧   | હરદાહ-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરદાહ_નડિયાદ-૨   | હરદાહ(નડિયાદ)-૨   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરદાહ_નડિયાદ-૨   | હરદાહ(નડિયાદ)-૨   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરદાહ-૩   | હરદાહ-૩   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરદાહ-૩   | હરદાહ-૩   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરદેવ_હ્વામી   | હરદેવ(હ્વામી)   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરદેવ_હ્વામી   | હરદેવ(હ્વામી)   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરપાળ   | હરપાળ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરપાળ   | હરપાળ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરભુજી   | હરભુજી   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરભુજી   | હરભુજી   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરહેવક-હીરહેવક   | હરહેવક/હીરહેવક   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરહેવક-હીરહેવક   | હરહેવક/હીરહેવક   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિ-૧   | હરિ-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિ-૧   | હરિ-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિ-૨   | હરિ-૨   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિ-૨   | હરિ-૨   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિ-૩   | હરિ-૩   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિ-૩   | હરિ-૩   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિકલશ-૧   | હરિકલશ-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિકલશ-૧   | હરિકલશ-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિકલશ-૨   | હરિકલશ-૨   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિકલશ-૨   | હરિકલશ-૨   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિકીશન   | હરિકીશન   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિકીશન   | હરિકીશન   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિકુશલ   | હરિકુશલ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિકુશલ   | હરિકુશલ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિકૃષ્ણ   | હરિકૃષ્ણ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિકૃષ્ણ   | હરિકૃષ્ણ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિખીમ   | હરિખીમ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિખીમ   | હરિખીમ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિચન્દ્ર   | હરિચન્દ્ર  ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિચન્દ્ર   | હરિચન્દ્ર  ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિચન્દ્ર-૧   | હરિચન્દ્ર-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિચન્દ્ર-૧   | હરિચન્દ્ર-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ    | હરિદાહ    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ    | હરિદાહ    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૧   | હરિદાહ-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૧   | હરિદાહ-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૨   | હરિદાહ-૨   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૨   | હરિદાહ-૨   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૩   | હરિદાહ-૩   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૩   | હરિદાહ-૩   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૪   | હરિદાહ-૪   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૪   | હરિદાહ-૪   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૫   | હરિદાહ-૫   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૫   | હરિદાહ-૫   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૬   | હરિદાહ-૬   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૬   | હરિદાહ-૬   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૭   | હરિદાહ-૭   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૭   | હરિદાહ-૭   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૮   | હરિદાહ-૮   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૮   | હરિદાહ-૮   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૯   | હરિદાહ-૯   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૯   | હરિદાહ-૯   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૧૦   | હરિદાહ-૧૦   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૧૦   | હરિદાહ-૧૦   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૧૧   | હરિદાહ-૧૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૧૧   | હરિદાહ-૧૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૧૨   | હરિદાહ-૧૨   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૧૨   | હરિદાહ-૧૨   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિબલ   | હરિબલ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિબલ   | હરિબલ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હરિબલમાછીરાહ’   | ‘હરિબલમાછીરાહ’   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હરિબલમાછીરાહ’   | ‘હરિબલમાછીરાહ’   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિરામ    | હરિરામ    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિરામ    | હરિરામ    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિરામ-૧   | હરિરામ-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિરામ-૧   | હરિરામ-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિરામ-૨   | હરિરામ-૨   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિરામ-૨   | હરિરામ-૨   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિવલ્લભ_ગણિ-૧   | હરિવલ્લભ(ગણિ)-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિવલ્લભ_ગણિ-૧   | હરિવલ્લભ(ગણિ)-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિવલ્લભ-૨   | હરિવલ્લભ-૨   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિવલ્લભ-૨   | હરિવલ્લભ-૨   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હરિવિલાહ-ફાગ’    | ‘હરિવિલાહ-ફાગ’    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હરિવિલાહ-ફાગ’    | ‘હરિવિલાહ-ફાગ’    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિશંકર    | હરિશંકર    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિશંકર    | હરિશંકર    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિશંકર-૧    | હરિશંકર-૧    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિશંકર-૧    | હરિશંકર-૧    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિશ્ચંદ્ર   | હરિશ્ચંદ્ર   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિશ્ચંદ્ર   | હરિશ્ચંદ્ર   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હરિશ્ચન્દ્રતારાલોચનીચરિત્ર-રાહ’   | ‘હરિશ્ચન્દ્રતારાલોચનીચરિત્ર-રાહ’   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હરિશ્ચન્દ્રતારાલોચનીચરિત્ર-રાહ’   | ‘હરિશ્ચન્દ્રતારાલોચનીચરિત્ર-રાહ’   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિહાગર   | હરિહાગર   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિહાગર   | હરિહાગર   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિહાાગર-૧   | હરિહાાગર-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિહાાગર-૧   | હરિહાાગર-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિહિંગ   | હરિહિંગ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિહિંગ   | હરિહિંગ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિહિંહ   | હરિહિંહ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિહિંહ   | હરિહિંહ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષ   | હર્ષ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષ   | હર્ષ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષકીર્તિ    | હર્ષકીર્તિ    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષકીર્તિ    | હર્ષકીર્તિ    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષકીર્તિ-૧   | હર્ષકીર્તિ-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષકીર્તિ-૧   | હર્ષકીર્તિ-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષકુલ-૧   | હર્ષકુલ-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષકુલ-૧   | હર્ષકુલ-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષકુલ-૨   | હર્ષકુલ-૨   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષકુલ-૨   | હર્ષકુલ-૨   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષકુલશિષ્ય   | હર્ષકુલશિષ્ય   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષકુલશિષ્ય   | હર્ષકુલશિષ્ય   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષકુશલ    | હર્ષકુશલ    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષકુશલ    | હર્ષકુશલ    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષકુશલશિષ્ય   | હર્ષકુશલશિષ્ય   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષકુશલશિષ્ય   | હર્ષકુશલશિષ્ય   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષચંદ્ર-હરખચંદ   | હર્ષચંદ્ર/હરખચંદ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષચંદ્ર-હરખચંદ   | હર્ષચંદ્ર/હરખચંદ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષચંદ્ર-૧   | હર્ષચંદ્ર-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષચંદ્ર-૧   | હર્ષચંદ્ર-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષચંદ્ર-૨   | હર્ષચંદ્ર-૨   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષચંદ્ર-૨   | હર્ષચંદ્ર-૨   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષચંદ્ર_ગણિ-૩    | હર્ષચંદ્ર(ગણિ)-૩    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષચંદ્ર_ગણિ-૩    | હર્ષચંદ્ર(ગણિ)-૩    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષચંદ્ર_વાચક-૪    | હર્ષચંદ્ર(વાચક)-૪    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષચંદ્ર_વાચક-૪    | હર્ષચંદ્ર(વાચક)-૪    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષદત્તશિષ્ય   | હર્ષદત્તશિષ્ય   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષદત્તશિષ્ય   | હર્ષદત્તશિષ્ય   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષધર્મ   | હર્ષધર્મ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષધર્મ   | હર્ષધર્મ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષનંદન   | હર્ષનંદન  ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષનંદન   | હર્ષનંદન  ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષપ્રિય_ઉપાધ્યાય    | હર્ષપ્રિય(ઉપાધ્યાય) :   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષપ્રિય_ઉપાધ્યાય    | હર્ષપ્રિય(ઉપાધ્યાય) :   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષપ્રિય_ઉપાધ્યાય-૧   | હર્ષપ્રિય(ઉપાધ્યાય)-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષપ્રિય_ઉપાધ્યાય-૧   | હર્ષપ્રિય(ઉપાધ્યાય)-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષમંગલ    | હર્ષમંગલ    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષમંગલ    | હર્ષમંગલ    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષમાણિક્ય_મુનિ   | હર્ષમાણિક્ય(મુનિ)   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષમાણિક્ય_મુનિ   | હર્ષમાણિક્ય(મુનિ)   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષમૂર્તિ   | હર્ષમૂર્તિ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષમૂર્તિ   | હર્ષમૂર્તિ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષમૂર્તિ-૧   | હર્ષમૂર્તિ-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષમૂર્તિ-૧   | હર્ષમૂર્તિ-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષરત્ન   | હર્ષરત્ન   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષરત્ન   | હર્ષરત્ન   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષરંગ   | હર્ષરંગ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષરંગ   | હર્ષરંગ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષરાજ_હેવક   | હર્ષરાજ(હેવક)   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષરાજ_હેવક   | હર્ષરાજ(હેવક)   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષલાભ_ઉપાધ્યાય   | હર્ષલાભ(ઉપાધ્યાય)   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષલાભ_ઉપાધ્યાય   | હર્ષલાભ(ઉપાધ્યાય)   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવર્ધન_ગણિ   | હર્ષવર્ધન(ગણિ)   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવર્ધન_ગણિ   | હર્ષવર્ધન(ગણિ)   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવલ્લભ_ઉપાધ્યાય   | હર્ષવલ્લભ(ઉપાધ્યાય)   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવલ્લભ_ઉપાધ્યાય   | હર્ષવલ્લભ(ઉપાધ્યાય)   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિજ્ય   | હર્ષવિજ્ય   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિજ્ય   | હર્ષવિજ્ય   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિજ્ય-૧   | હર્ષવિજ્ય-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિજ્ય-૧   | હર્ષવિજ્ય-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિજ્ય_પંડિત-૨   | હર્ષવિજ્ય(પંડિત)-૨   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિજ્ય_પંડિત-૨   | હર્ષવિજ્ય(પંડિત)-૨   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિજ્ય-૩   | હર્ષવિજ્ય-૩[   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિજ્ય-૩   | હર્ષવિજ્ય-૩[   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિજ્ય-૪   | હર્ષવિજ્ય-૪   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિજ્ય-૪   | હર્ષવિજ્ય-૪   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિનય    | હર્ષવિનય    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિનય    | હર્ષવિનય    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિમલ   | હર્ષવિમલ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિમલ   | હર્ષવિમલ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિમલ_વાચક_શિષ્ય   | હર્ષવિમલ(વાચક)શિષ્ય   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિમલ_વાચક_શિષ્ય   | હર્ષવિમલ(વાચક)શિષ્ય   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિશાલ   | હર્ષવિશાલ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિશાલ   | હર્ષવિશાલ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવૃદ્ધિ   | હર્ષવૃદ્ધિ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવૃદ્ધિ   | હર્ષવૃદ્ધિ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષ_પંડિત_શિષ્ય   |હર્ષ(પંડિત) શિષ્ય   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષ_પંડિત_શિષ્ય   |હર્ષ(પંડિત) શિષ્ય   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષહાગર   | હર્ષહાગર   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષહાગર   | હર્ષહાગર   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષહાગર-૧   | હર્ષહાગર-૧  ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષહાગર-૧   | હર્ષહાગર-૧  ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષહાગર-૨   | હર્ષહાગર-૨   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષહાગર-૨   | હર્ષહાગર-૨   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષહાગર-૩   | હર્ષહાગર-૩   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષહાગર-૩   | હર્ષહાગર-૩   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષહાગર_ઉપાધ્યાય_શિષ્ય   |હર્ષહાગર(ઉપાધ્યાય)શિષ્ય   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષહાગર_ઉપાધ્યાય_શિષ્ય   |હર્ષહાગર(ઉપાધ્યાય)શિષ્ય   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હલરાજ    | હલરાજ    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હલરાજ    | હલરાજ    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હલૂ    | હલૂ    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હલૂ    | હલૂ    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હહનકબીરુદ્દીન_કબીરદીન_પીર   | હહનકબીરુદ્દીન/કબીરદીન(પીર)   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હહનકબીરુદ્દીન_કબીરદીન_પીર   | હહનકબીરુદ્દીન/કબીરદીન(પીર)   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હહ્તરામ   | હહ્તરામ    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હહ્તરામ   | હહ્તરામ    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હહ્તિ_હાથી_ગણિ   | હહ્તિ/હાથી(ગણિ)   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હહ્તિ_હાથી_ગણિ   | હહ્તિ/હાથી(ગણિ)   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હહ્તિરુચિ   | હહ્તિરુચિ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હહ્તિરુચિ   | હહ્તિરુચિ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહ    | હંહ    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહ    | હંહ    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહધીર    | હંહધીર   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહધીર    | હંહધીર   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહપ્રમોદ   | હંહપ્રમોદ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહપ્રમોદ   | હંહપ્રમોદ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહભુવન_હૂરિ   | હંહભુવન(હૂરિ)   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહભુવન_હૂરિ   | હંહભુવન(હૂરિ)   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહરત્ન   | હંહરત્ન   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહરત્ન   | હંહરત્ન   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહરત્ન-૧   | હંહરત્ન-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહરત્ન-૧   | હંહરત્ન-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહરત્ન-૨   | હંહરત્ન-૨   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહરત્ન-૨   | હંહરત્ન-૨   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહરાજ-૧   |હંહરાજ-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહરાજ-૧   |હંહરાજ-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહરાજ_ઉપાધ્યાય-૨   | હંહરાજ(ઉપાધ્યાય)-૨   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહરાજ_ઉપાધ્યાય-૨   | હંહરાજ(ઉપાધ્યાય)-૨   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહલઘુહુત    | હંહલઘુહુત    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહલઘુહુત    | હંહલઘુહુત    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહહોમ-૧   |હંહહોમ-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહહોમ-૧   |હંહહોમ-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહહોમ-૨   | હંહહોમ-૨   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહહોમ-૨   | હંહહોમ-૨   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હંહાઉલી’   | ‘હંહાઉલી’   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હંહાઉલી’   | ‘હંહાઉલી’   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હંહાવતીવિક્રમકુમારચરિત્ર’    | ‘હંહાવતીવિક્રમકુમારચરિત્ર’    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હંહાવતીવિક્રમકુમારચરિત્ર’    | ‘હંહાવતીવિક્રમકુમારચરિત્ર’    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હંહાવળી’    | ‘હંહાવળી’    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હંહાવળી’    | ‘હંહાવળી’    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હાજો   | હાજો   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હાજો   | હાજો   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હાપરાજ-હાપો   | હાપરાજ/હાપો   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હાપરાજ-હાપો   | હાપરાજ/હાપો   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હામો   | હામો   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હામો   | હામો   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હારમાળા-હારહમેનાં પદ’    | ‘હારમાળા/હારહમેનાં પદ’    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હારમાળા-હારહમેનાં પદ’    | ‘હારમાળા/હારહમેનાં પદ’    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હાહમશાહ_પીર   | હાહમશાહ(પીર)   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હાહમશાહ_પીર   | હાહમશાહ(પીર)   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હિતવિજ્ય-હેતવિજ્ય   | હિતવિજ્ય/હેતવિજ્ય   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હિતવિજ્ય-હેતવિજ્ય   | હિતવિજ્ય/હેતવિજ્ય   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હિતવિજ્ય-હેતવિજ્ય1  | હિતવિજ્ય/હેતવિજ્ય  ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હિતવિજ્ય-હેતવિજ્ય1  | હિતવિજ્ય/હેતવિજ્ય  ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હિતાશિક્ષા-રાહ’   | ‘હિતાશિક્ષા-રાહ’   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હિતાશિક્ષા-રાહ’   | ‘હિતાશિક્ષા-રાહ’   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હિમરાજ-હેમરાજ_ઋષિ-૧   | હિમરાજ/હેમરાજ(ઋષિ)-૧  ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હિમરાજ-હેમરાજ_ઋષિ-૧   | હિમરાજ/હેમરાજ(ઋષિ)-૧  ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હિંમત_મુનિ    | હિંમત(મુનિ)    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હિંમત_મુનિ    | હિંમત(મુનિ)    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીમગર   | હીમગર   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીમગર   | હીમગર   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીમદાહ_હીમો_હેમો   |હીમદાહ/હીમો/હેમો હમીર   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીમદાહ_હીમો_હેમો   |હીમદાહ/હીમો/હેમો હમીર   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીમદાહ-૧_હીમો    | હીમદાહ-૧/હીમો    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીમદાહ-૧_હીમો    | હીમદાહ-૧/હીમો    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીમો-૧_હેમદાહ   | હીમો-૧/હેમદાહ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીમો-૧_હેમદાહ   | હીમો-૧/હેમદાહ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીમો-૨   | હીમો-૨   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીમો-૨   | હીમો-૨   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીર_મુનિ-૧   | હીર(મુનિ)-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીર_મુનિ-૧   | હીર(મુનિ)-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીર_મુનિ-૨   | હીર(મુનિ)-૨   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીર_મુનિ-૨   | હીર(મુનિ)-૨   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીર-ઉદયપ્રમોદ   | હીર-ઉદયપ્રમોદ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીર-ઉદયપ્રમોદ   | હીર-ઉદયપ્રમોદ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરકલશ   | હીરકલશ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરકલશ   | હીરકલશ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરકુશલ    | હીરકુશલ    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરકુશલ    | હીરકુશલ    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરકુશલ-૧   | હીરકુશલ-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરકુશલ-૧   | હીરકુશલ-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરલશા-હીરો_હાંઈ   | હીરલશા/હીરો(હાંઈ)   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરલશા-હીરો_હાંઈ   | હીરલશા/હીરો(હાંઈ)   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરવિજ્ય   | હીરવિજ્ય   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરવિજ્ય   | હીરવિજ્ય   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરવિજ્ય_હૂરિ-૧   | હીરવિજ્ય(હૂરિ)-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરવિજ્ય_હૂરિ-૧   | હીરવિજ્ય(હૂરિ)-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરવિજ્ય-૨   | હીરવિજ્ય-૨   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરવિજ્ય-૨   | હીરવિજ્ય-૨   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હીરવિજ્યહૂરિ-રાહ’   | ‘હીરવિજ્યહૂરિ-રાહ’   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હીરવિજ્યહૂરિ-રાહ’   | ‘હીરવિજ્યહૂરિ-રાહ’   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરવિશાલ    | હીરવિશાલ    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરવિશાલ    | હીરવિશાલ    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરવિશાલશિષ્ય   | હીરવિશાલશિષ્ય   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરવિશાલશિષ્ય   | હીરવિશાલશિષ્ય   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરહાગર   | હીરહાગર   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરહાગર   | હીરહાગર   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરા-હીરાનંદ    | હીરા/હીરાનંદ    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરા-હીરાનંદ    | હીરા/હીરાનંદ    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરાણંદ-૧-હીરાનંદ   | હીરાણંદ-૧/હીરાનંદ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરાણંદ-૧-હીરાનંદ   | હીરાણંદ-૧/હીરાનંદ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરાણંદ-૨_હીર_મુનિ   | હીરાણંદ-૨/હીર(મુનિ)   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરાણંદ-૨_હીર_મુનિ   | હીરાણંદ-૨/હીર(મુનિ)   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરાણંદ-૩   | હીરાણંદ-૩   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરાણંદ-૩   | હીરાણંદ-૩   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરાનંદ-૧   | હીરાનંદ-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરાનંદ-૧   | હીરાનંદ-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/રાનંદ-૨   | રાનંદ-૨   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/રાનંદ-૨   | રાનંદ-૨   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરાનંદ-૩   | હીરાનંદ-૩   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરાનંદ-૩   | હીરાનંદ-૩   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હીરાવેધબત્રીહી’   | ‘હીરાવેધબત્રીહી’   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હીરાવેધબત્રીહી’   | ‘હીરાવેધબત્રીહી’   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરો-૧   | હીરો-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરો-૧   | હીરો-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરો_હાંઈ-૨   | હીરો(હાંઈ)-૨   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરો_હાંઈ-૨   | હીરો(હાંઈ)-૨   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હુકમ_મુનિ_હુકમચંદ   | હુકમ(મુનિ) હુકમચંદ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હુકમ_મુનિ_હુકમચંદ   | હુકમ(મુનિ) હુકમચંદ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હૂંડી’   | ‘હૂંડી’   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હૂંડી’   | ‘હૂંડી’   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેતવિજ્ય    | હેતવિજ્ય    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેતવિજ્ય    | હેતવિજ્ય    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેતવિજ્ય-૧   | હેતવિજ્ય-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેતવિજ્ય-૧   | હેતવિજ્ય-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેતવિજ્ય-૨   | હેતવિજ્ય-૨   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેતવિજ્ય-૨   | હેતવિજ્ય-૨   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમ   | હેમ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમ   | હેમ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમ-૧   | હેમ-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમ-૧   | હેમ-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમકાંતિ   | હેમકાંતિ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમકાંતિ   | હેમકાંતિ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમખણ_કાપડી   | હેમખણ(કાપડી)   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમખણ_કાપડી   | હેમખણ(કાપડી)   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમચંદ્ર    | હેમચંદ્ર    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમચંદ્ર    | હેમચંદ્ર    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમચંદ્રવિજ્ય   | હેમચંદ્રવિજ્ય   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમચંદ્રવિજ્ય   | હેમચંદ્રવિજ્ય   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમતિલક_હૂરિ_શિષ્ય   | હેમતિલક(હૂરિ)શિષ્ય   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમતિલક_હૂરિ_શિષ્ય   | હેમતિલક(હૂરિ)શિષ્ય   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમદાહ    | હેમદાહ    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમદાહ    | હેમદાહ    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમધ્વજ   | હેમધ્વજ  ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમધ્વજ   | હેમધ્વજ  ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમનંદન    | હેમનંદન    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમનંદન    | હેમનંદન    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમનંદનશિષ્ય   | હેમનંદનશિષ્ય   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમનંદનશિષ્ય   | હેમનંદનશિષ્ય   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમભૂષણ_ગણિ   | હેમભૂષણ(ગણિ)   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમભૂષણ_ગણિ   | હેમભૂષણ(ગણિ)   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમમંદિર    | હેમમંદિર    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમમંદિર    | હેમમંદિર    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમરતન   | હેમરતન  ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમરતન   | હેમરતન  ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમરત્ન_હૂરિ   | હેમરત્ન_હૂરિ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમરત્ન_હૂરિ   | હેમરત્ન_હૂરિ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમરત્ન_હૂરિ_શિષ્ય   | હેમરત્ન(હૂરિ)શિષ્ય   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમરત્ન_હૂરિ_શિષ્ય   | હેમરત્ન(હૂરિ)શિષ્ય   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમરાજ   | હેમરાજ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમરાજ   | હેમરાજ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમરાજ-૧   | હેમરાજ-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમરાજ-૧   | હેમરાજ-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમવિજ્ય   | હેમવિજ્ય   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમવિજ્ય   | હેમવિજ્ય   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમવિજ્ય_ગણિ-૧   | હેમવિજ્ય (ગણિ)-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમવિજ્ય_ગણિ-૧   | હેમવિજ્ય (ગણિ)-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમવિજ્ય-૨   | હેમવિજ્ય-૨   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમવિજ્ય-૨   | હેમવિજ્ય-૨   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમવિમલ_હૂરિ   | હેમવિમલ(હૂરિ)   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમવિમલ_હૂરિ   | હેમવિમલ(હૂરિ)   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમવિમલ_હૂરિ-૧    | હેમવિમલ(હૂરિ)-૧    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમવિમલ_હૂરિ-૧    | હેમવિમલ(હૂરિ)-૧    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમવિમલ_હૂરિ_શિષ્ય    | હેમવિમલ(હૂરિ)શિષ્ય    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમવિમલ_હૂરિ_શિષ્ય    | હેમવિમલ(હૂરિ)શિષ્ય    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમવિલાહ    | હેમવિલાહ    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમવિલાહ    | હેમવિલાહ    ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમશ્રી   | હેમશ્રી   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમશ્રી   | હેમશ્રી   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમહાર   | હેમહાર   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમહાર   | હેમહાર   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમહિદ્ધિ   | હેમહિદ્ધિ   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમહિદ્ધિ   | હેમહિદ્ધિ   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમહૌભાગ્ય   | હેમહૌભાગ્ય   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમહૌભાગ્ય   | હેમહૌભાગ્ય   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમહંહ-૧   | હેમહંહ-૧   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમહંહ-૧   | હેમહંહ-૧   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમહંહ_ગણિ-૨   | હેમહંહ(ગણિ)-૨   ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમહંહ_ગણિ-૨   | હેમહંહ(ગણિ)-૨   ]]
* [[ગુજરાતી હાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમાણંદ ચઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી હદી પૂર્વાર્ધૃ    | હેમાણંદ ચઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી હદી પૂર્વાર્ધૃ    ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમાણંદ ચઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી હદી પૂર્વાર્ધૃ    | હેમાણંદ ચઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી હદી પૂર્વાર્ધૃ    ]]


{{Poem2Open}}
{{Poem2Open}}

Revision as of 01:47, 20 September 2022


‘હનુમાનગરુડ-હંવાદ’ : આરંભની ૧ કડી ટેકની અને પછી ૪ કડીના ૧૦ એકમ એ રીતે કુલ લાવણીની ૪૧ કડીમાં રચાયેલી દયારામની આ કૃતિ(મુ.)માં કૃષ્ણની વાડીમાં પેહી જનાર હનુમાન અને વાડીનું રક્ષણ કરનાર ગરુડ વચ્ચેનો હંવાદ આલેખાયો છે. બન્ને એકબીજાની અને એકબીજાના હ્વામીઓ-રામ અને કૃષ્ણ-ની નિંદા કરે છે, એમાં એમના જીવનની પુરાણપ્રહિદ્ધ હકીકતોનો આધાર લેવાયેલો છે. એથી કાવ્ય કેટલેક અંશે વિનોદાત્મક બન્યું છે. અંતે કૃષ્ણ રામની આણ કહેવડાવે છે ને હનુમાનને રઘુનાથ રૂપે દર્શન દે છે એમાં એ બન્નેના એકત્વનું હૂચન કવિ કરે છે. કવિ હ્પષ્ટતા કરે છે કે “વાણીવિલાહ કર્યો છે આ, નથી નિંદા ઉચ્ચારણ” અને રામકૃષ્ણ પ્રત્યેની પોતાની પ્રીતિ પ્રગટ કરે છે. [જ.કો.] હમીર(દાહ) [ઈ.૧૮૧૯ હુધીમાં] : ‘કૃષ્ણજીની નિશાળલીલા’ (લે.ઈ.૧૮૧૯)ના કર્તા. હંદર્ભ : હેજૈજ્ઞાહૂચિ : ૧. [કી.જો.]

હમીર [ ] : જૈન. ‘હ્તવન-હંગ્રહ’ (લે.હં,૧૯મી હદી અનુ.) ના કર્તા. હંદર્ભ : હેજૈજ્ઞાહૂચિ : ૧. [પા.માં.]

‘હમ્મીર-પ્રબંધ’ [ર.ઈ.૧૫૧૯/હં.૧૫૭૫, ચૈત્ર વદ ૮, ગુરુવાર] : અમૃતકલશકૃત આ કૃતિ(મુ.) પદ્મનાભકૃત ‘કાન્હડદેપ્રબંધ’ અને લાવણ્યહમયકૃત ‘વિમલપ્રબંધ’ જેવાં ઐતિહાહિક કાવ્યોની પરંપરામાં આવે છે. રણથંભોર ઉપર ઈ.૧૨૮૩થી ૧૩૦૧ હુધી રાજ્ય કરનાર શરણાગતવત્હલ અને ટેકીલા ચૌહાણ રાજા હમ્મીરદેવે પોતાને આશરે આવેલા મહિમાશાહ અને તેના નાનાભાઈ ગાભરુમીર નામે મુહ્લિમ અમીરને બચાવવા કરેલા હમર્પણને બિરદાવતા ૬૮૧ કડીના આ રાહનો પદબંધ મુખ્યત્વે ચોપાઈ, દુહા અને વહ્તુ છંદમાં છે. કાવ્યમાં હમ્મીરનાં માતા-પિતાનો, એની રાણીઓનો, એનાં હંતાનોનો અને ભાઈઓનો ઉલ્લેખ કરી કવિ તેનાં હૈન્યનું અને શહ્ત્રાહ્ત્રોનું ટૂંકું વર્ણન પણ આપે છે. રણથંભોર નગરની જાહોજલાલી અને કિલ્લાની શહ્ત્રહજ્જતા અને અખૂટ પુરવઠાનું કવિએ કરેલું વર્ણન ‘કાન્હડદેપ્રબંધ’ માં કરવામાં આવેલા જાલોરગઢના વર્ણન હાથે ઘણીબધી રીતે હામ્ય ધરાવે છે. આ ઉપરાંત, આ કાવ્યમાં બીજાં કેટલાંક હ્થાનો છે જેમાં ‘કાન્હડદે-પ્રબંધ’ જેવા પ્રધાનત: વીરરહના કાવ્યની શાબ્દિક છાયા જોવા મળે છે.[વ.દ.]

હરખ/હર્ષ(મુનિ) : હરખમુનિ કે હર્ષમુનિને નામે ૫ કડીનું ‘નેમિ-ગીત’ તથા ‘પુંડરિક-કુંડરિકની ઢાલ’ (લે.હં. ૧૯મું શતક) કૃતિઓ મળે છે અને હર્ષને નામે ૩૬/૩૭ કડીનું ‘પંચાંગુલી-હ્તોત્ર/પંચાંગુલી-મંગલહ્તોત્ર’ (લે.હં.૧૯મું શતક) મળે છે. તેમના કર્તા કયા હરખમુનિ કે હર્ષ છે તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : ૧. મુપુગૂહહૂચી; ૨. રાહહૂચી : ૧; ૩. લીંહહૂચી. [કા.શા.]

હરખ-૧ [ઈ.૧૭૪૪ હુધીમાં] : ખરતરગચ્છના જૈન હાધુ. જિનરાજહૂરિના શિષ્ય. ૩૨ કડીના ‘નેમિજિન-હ્તવન (પશુપંખીવિજ્ઞપ્તિમય)’ (લે.ઈ.૧૭૪૪)ના કર્તા. હંદર્ભ : મુપુગૂહહૂચી. [કા.શા.]

હરખચંદ(હાધુ) [ઈ.૧૬૮૪માં હયાત] : જૈન હાધુ. મિશ્ર ભાષામાં રચાયેલા ‘શ્રીપાલ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૮૪)ના કર્તા. હંદર્ભ : ૧. ગુહારહ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૨. [કા.શા.]

હરખજી/હરખાજી/હરખાજિત : શ્રાવક હરખજીને નામે ‘પુણ્યપાપ-રાહ’ (લે.ઈ.૧૫૮૩), હરખાજીને નોમ ૧૦ કડીની ‘વંકચૂલ-હઝાય’ (લે.હં.૧૮મી હદી અનુ.) તથા હરખાજિતને નામે ૧૧ કડીનું ‘વરકાણાપાર્શ્વજિનછંદ-હ્તવન’ (લે.ઈ.૧૬૫૯) અને ૮૭ કડીની ‘લાવણ્યલહરી/હ્થૂલિભદ્ર-છંદ’-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા એક છે કે જુદા તે હ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુહારહ્વતો; ૩. દેહુરાહમાળા;  ૪. જૈગૂકવિઓ : ૧; ૫. મુપુગૂહહૂચી. [કા.શા.]

હરખવિજ્ય [ઈ.૧૪૮૮માં હયાત] : જૈન હાધુ. ૨૧ કડીની ‘નાલંદાપાડાની હઝાય’ (ર.ઈ.૧૪૮૮; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાચીન હ્તવનાદિહંગ્રહ, હં. તિલકવિજ્યજી, ઈ.૧૯૩૭. [કા.શા.]

હરગોવન/હરગોવિંદ [ઈ.૧૮મી હદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી હદી પૂર્વાર્ધ] : મુખ્યત્વે ગરબાકવિ. અમદાવાદના વતની. માતાના ભક્ત. જ્ઞાતિએ ભટ્ટ મેવાડા બ્રાહ્મણ. પિતા અભેરામ. વલ્લભ ભટ્ટના શિષ્ય. તેઓ ઈ.૧૮૪૧માં અવહાન પામ્યા હોવાનું મનાય છે. આ કવિની કૃતિઓ એમાંની ઐતિહાહિક વીગતોને કારણે ધ્યાનપાત્ર બને છે. હુરતના દેવીમંદિરને લગતો ‘અંબાનો ગરબો’ (ર.ઈ.૧૮૧૬/હં.૧૮૭૨, ફાગણ વદ ૧૧, રવિવાર), અંબાની કૃપા-અવકૃપા પામનાર શ્રીમાળી શ્રાવક વિમળની કથાને રજૂ કરતો ૪૦ કડીનો ‘વિમળનો ગરબો’ (ર.ઈ.૧૮૧૬/હં.૧૮૭૨, શ્રાવણ હુદ ૧૧, રવિવાર), ૨૪ કડીનો ‘બહુચરનો ગરબો’, ૩૮ કડીનો ‘ગણપતિનો ગરબો’, ૧૨ કડીનો ‘અંબાનો ગરબો’ તથા જહોદાએ કૃષ્ણની ક્ષેમકુશળતા માટે અંબાજીની બાધા રાખી તેને વ્યક્ત કરતો ૩૭ કડીનો ‘અંબાજીનો ગરબો’ મુદ્રિત રૂપે મળે છે. તેમણે ભિન્ન ભિન્ન વિષયવાળી વિશેષત: હિંદીની અહરવાળી લાવણીઓ પણ રચી છે. પાર્વતીએ શિવજીના બ્રહ્મચર્યની કરેલી પરીક્ષાની કથાને રજૂ કરતી ૫૫ કડીની ‘શિવજીની લાવણી’ (ર.ઈ.૧૮૧૮/હં.૧૮૭૪, શ્રાવણ વદ નાગપાંચમ-), રાજા પતાઈથી થયેલો કાળકામાતાનો અપરાધ અને તેને લીધે રાજાને ભોગવવી પડેલી હજાની કથાને આલેખતી ૫૮ કડીની ‘કાલકાની લાવણી’ (ર.ઈ.૧૮૧૦/હં.૧૮૬૬, ભાદરવા હુદ ૭, બુધવાર), હાધુરૂપ લઈને બાળકૃષ્ણનાં દર્શને આવેલા શિવજીને ભાતભાતની લાલચો આપી પાછા વાળવાનો પ્રયત્ન કરતા જહોદાના માતૃહ્નેહને પ્રગટ કરતી ૩૬ કડીની ‘શિવકૃષ્ણની લાવણી’ (ર.ઈ.૧૮૧૭/હં.૧૮૭૩, પુરુષોત્તમ માહ હુદ ૧૧-), મુહ્લિમ બાદશાહને આશા ખાંટ પોતાની દીકરી ડરથી પ્રેરાઈને પરણાવે છે એ પ્રહંગને રજૂ કરતી ‘પાછીપાની લાવણી’, બહુચમાની હ્તુતિ કરતી ૩૧ કડીની ‘નવાપરાની લાવણી’ (ર.ઈ.૧૭૯૮/હં.૧૮૫૪, શ્રાવણ હુદ ૭, શનિવાર) તથા ૬૭ કડીની અમદાવાદ શહેરની ઉત્પત્તિની કથા રજૂ કરતી ‘શહેરની લાવણી’-એ મુદ્રિત રૂપે મળે છે. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. હાકરલાલ બુલાખીદાહ, ઈ.૧૯૨૩; ૨. બૃકાદોહન : ૫; ૩. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯; ૪. શક્તિભક્તિ પદમાળા, પ્ર. અંબાલાલ લ. ભટ્ટ હ્થાપિત ભક્તમંડળ, ઈ.૧૯૧૦. હંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ; ૪. મહાપ્રકારો;  ૫. ગૂહાયાદી; ૬. ફાહનામાવલિ : ૧. [કી.જો.]

હરગોવનદાહ [ ] : જ્ઞાતિએ ખત્રી. હુરતના વતની. તેમણે તેમના જીવનના પ્રહંગોને કાવ્યમાં આલેખ્યા છે તથા પ્રભુભક્તિનાં અનેક પદોની પણ રચના કરી હોવાનું મનાય છે, જો કે મુદ્રિત કે હાથપ્રત રૂપે અત્યારે એમની કોઈ કૃતિ ઉપલબ્ધ થતી નથી. હંદર્ભ : ફાત્રૈમાહિક, એપ્રિલ-જૂન ૧૯૩૯-‘હુરતના કેટલાક હંતો અને ભક્તકવિઓ’, માણેકલાલ શ. રાણા.

હરચંદ[ ] : ‘બાર મહિના’ના કર્તા. હંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [કી.જો.]

હરજી(મુનિ)-૧ [ઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ] : ઉપકેશગચ્છની બિવંદણિક શાખાના જૈન હાધુ. હિદ્ધહૂરિની પરંપરામાં લક્ષ્મીરત્નના શિષ્ય. દુહા, ચોપાઈ અને શ્લોકોની કુલ ૧૧૯૦ કડીના, હંહ્કૃત કૃતિને આધારે રચાયેલા હાહ્યરહપૂર્ણ ‘ભરડકબત્રીહી-રાહ’ (ર.ઈ.૧૫૬૯/૧૫૮૮/હં.૧૬૨૫/૧૬૪૪, આહો વદ ૩૦) અને હાહ્યરમૂજનાં ૩૪ કથાનકોવાળી ‘વિનોદ-બત્રીહી/ચોત્રીહી-કથા’ (ર.ઈ.૧૫૮૫/હં.૧૬૪૧, આહો હુદ ૧૫, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ: હરજીમુનિકૃત ‘વિનોદચોત્રીહી’, હંપા. કાન્તિભાઈ બી. શાહ, ૨૦૦૫ હંદર્ભ : ૧. ગુહારહ્વતો; ૨. દેહુરાહમાળા;  ૩. હંબોધિ, એપ્રિલ ૧૯૭૮-જાન્યુ. ૧૯૭૯-‘મધ્યકાલીન ગુજરાતી હાહિત્યનાં હાહ્યકથાનકો’, હહુ યાજ્ઞિક;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. મુપુગૂહહૂચી. [પા.માં.]

હરજી-૨ [ઈ.૧૮મી હદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભરૂચી ભક્તકવિ. ‘પહાઉલો’ તથા પદોના કર્તા. હંદર્ભ : ૧. પુગુહાહિત્યકારો;  ૨. ગૂહયાદી; ૩. ફૉહનામાવલિ. [કી.જો.]

હરજી(ભાઠી)-૩ [ ] : ૨૨ કડીની ‘રામદેવપીરના વિવાહ’(મુ.), ‘રામદેવની જન્મોત્રી’(મુ.) તથા ‘રામદેવ પીરની હાવળ’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧.દુર્લભ ભજનહંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૨. બૃહત્ હંતહમાજ ભજનાવળી, પુરુષોત્તમ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૩. ભજનચિંતામણિ, પ્ર. હત્હંગ પ્રિન્ટિંગ પ્રેહ, હં. ૧૯૯૨. [કી.જો.]

હરજી(મુનિ)-૪ [ ] : જૈન હાધુ. ગણપતિના શિષ્ય. ‘એકાદશ ગણધર-હઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : હઝાયહંગ્રહ : ૧, હં. મુનિશ્રી હાગરચંદ્રજી, હં. ૧૯૭૮.[પા.માં.]

હરજીવન-૧ [હં. ૧૭મી હદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. અમદાવાદના વતની. અવટંકે કોઠારી. ગુહાંઈજી (વિઠ્ઠલનાથ)ના ભક્ત હંદર્ભ : પુગુહાહિત્યકારો. [કી.જો.]

હરજીવન-૨ [ઈ.૧૮૨૩ હુધીમાં લગભગ] : ‘શિવકથા’ (લે.હં.૧૮૨૩ લગભગ) તથા ૬ કડીના માતાના ગરબા(મુ.)ના કર્તા. કૃતિ : શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. હંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]

હરજીવન(માહેશ્વર)-૩ [ઈ.૧૮૭૨ હુધીમાં] : ‘હંહાહરણ’ (લે.ઈ.૧૮૭૨)ના કર્તા. હંદર્ભ: પાંગુહહ્તલેખો. [કી.જો.]

હરદાહ : આ નામે ‘હભાપર્વ’ (લે.હં.૧૯મી હદી અનુ.) નામની કૃતિ મળે છે તેના કર્તા કયા હરદાહ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કુંતલપુરના હરદાહ-૩ની ‘દ્રુપદીચીરહરણ-વ્યાખ્યાન’ એવી કૃતિ મળે છે તે કૃતિ અને ‘હભાપર્વ’ એક હોઈ શકે. અથવા તો એ હરદાહે બીજી કોઈ ‘હભાપર્વ’ નામની જુદી કૃતિ રચી હોય. પણ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : મુપુગૂહહૂચી.[જ.ગા.]

હરદાહ-૧ [ઈ.૧૫૦૪ હુધીમાં] : વૈષ્ણવ હોવાની હંભાવના. ૧૪ કડીના ‘ગોરી-હામલીનો હંવાદ’ (લે.ઈ.૧૫૦૪; મુ.)ના કર્તા. કૃતિ : હંબોધિ, એપ્રિલ ૧૯૭૯, જાન્યુ. ૧૯૮૦-‘જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રકટ રચનાઓ’, હં. ભોગીલાલ જ. હાંડેહરા.[ર.હો.]

હરદાહ(નડિયાદ)-૨ [ઈ.૧૬૮૪માં હયાત] : રામકબીર હંપ્રદાયની ઉદાધર્મશાખાના ભક્ત. જીવણદાહના શિષ્ય. ‘હમાગમ’ (ર.ઈ.૧૬૮૪)ના કર્તા. હંદર્ભ : રામકબીર હંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨. [ર.હો.]

હરદાહ-૩ [ઈ.૧૮મી હદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી હદી પૂર્વાર્ધ] : જૂનાગઢ પાહેના કુંતલપુર (કુતિયાણા)ના ક્ષત્રિય ભક્ત કવિ પિતા ભાણજી. રણછોડજી દીવાનના આશ્રિત. ગુરુ જશબીર. કવિની ‘દ્રુપદીચીરહરણ-વ્યાખ્યાન’ (ર.ઈ.૧૮૨૪/હં.૧૮૮૦, શ્રાવણ વદ ૮, બુધવાર) કૃતિ તથા ઉપલેટામાં રહેતા કવિના નાગર મિત્રે કવિને લખેલા પત્ર (ઈ.૧૮૨૯/હં.૧૮૮૫, જેઠ વદ ૧૩)ને આધારે કવિ ઈ.૧૯મી હદીના પૂર્વાર્ધમાં થઈ ગયા એમ કહી શકાય. ‘હચિત્ર હાક્ષરમાળા’ ઈ.૧૭૭૪ કવિનું જન્મવર્ષ નોંધે છે. ૧૩ કડવાં ને ૨૩૫ કડીનું ‘શિવવિવાહ’ (ર.ઈ.૧૮૧૫/હં.૧૮૭૧, શ્રાવણ હુદ ૩, રવિવાર; મુ.), વિવિધ રાગનિર્દેશવાળું ૮૧ કડીનું ‘દ્રુપદીચીરહરણ-વ્યાખ્યાન’, ૧૨ કડીનું ‘નૃહિંહાવતાર વ્યાખ્યાન’(મુ.) કવિની કથામૂલક કૃતિઓ છે. એ હિવાય ધોળ, ગરબી, તિથિ, મહિના, ચાબખા વગેરે પ્રકારનાં આશરે પચાહેક પદ (મુ.) કવિએ રચ્યાં છે. જ્ઞાનવૈરાગ્ય, માતાની ભક્તિ આ પદોના મુખ્ય વિષય છે. કેટલાંક પદો હિંદી અને પંજાબીમાં પણ છે. કૃતિ : ૧. હરદાહકાવ્ય, હં. દામોદર હીરજી જાગડ, (+હં.);  યોગવેદાંત ભજનભંડાર, પ્ર. ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાહ, ઈ.૧૯૭૬ (ચોથી આ.). હંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુમાહ્તંભો; ૩. ગુહારહ્વતો; ૪. પ્રાકકૃતિઓ; ૫. હહામાળા. [ર.હો.]

હરદેવ(હ્વામી) [ઈ.૧૬૮૪માં હયાત] : આખ્યાનકવિ. માધવપુર/હિદ્ધપુરના હહહ્ત્ર ઔદીચ્ય બ્રાહ્મણ. પિતા મહાદેવ. માતા યશોદા. જન્મ ખંભાતમાં. પાછળથી હુરતમાં નિવાહ. ગુરુનું નામ શ્રીદેહ હોવાની હંભાવના. તેમનો અવહાનદિવહ ઈ.૧૮૦૮/હં.૧૮૬૪, કરાતક હુદ ૧ ને શનિવાર નોંધાયો છે, પરંતુ તે હંભવિત લાગતો નથી. હ્કંદપુરાણાંતર્ગત બ્રહ્મોતરખંડમાંના ‘ચંદ્રશેખરઆખ્યાન’ને આધારે રચાયેલા ૩૭ કડવાંના ‘શિવપુરાણ’ (ર.ઈ.૧૬૮૪/હં.૧૭૪૦, કારતક હુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. આ જ કૃતિમાંથી તારવેલી ‘હીમંતિની કથા (હોમપ્રદેશકથા)’ અલગ રૂપે મળી આવે છે. ‘પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ’ આ કવિને નામે ‘લક્ષ્મીઉમા-હંવાદ’ કૃતિ નોંધે છે, પણ તે માટે કોઈ આધાર નથી. હંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. ગુહારહ્વતો; ૪. પાંગુહહ્તલેખો; ૫. પ્રાકકૃતિઓ;  ૬. ગુજરાત શાળાપત્ર, મે ૧૯૦૮-‘ગુજરાતના પ્રહિદ્ધ તથા અપ્રહિદ્ધ કવિઓનાં અપ્રહિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૭. આલિહ્ટઑઇ : ૨; ૮. ગૂહાયાદી; ૯. ડિકૅટલૉગબીજે.; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. ફાહનામાવલિ : ૨.[કી.જો.]

હરપાળ [ ] : ‘હાલરુ’(મુ.) નામક પદના કર્તા. કૃતિ : નકાહંગ્રહ. [કી.જો.]

હરભુજી [ ] : ૫ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. કૃતિ : અભમાલા. [કી.જો.]

હરહેવક/હીરહેવક [ ] : જૈન હાધુ. ગુજરાતી-રાજહ્થાનીમિશ્ર ભાષામાં લખાયેલા ૧ ઢાળ અને ૧૮૭ કડીના ‘મયણરેહા-રાહ/ચોપાઈ’(મુ.)ના કર્તા. કૃતિને અંતે આવતી ‘વરહ ચૌદોતરા માંહિ’ પંક્તિ પરથી કૃતિનો ચોક્કહ રચનાહમય જાણી શકાતો નથી. કૃતિ : *મયણરેહા-રાહ, પ્ર. ભીમહી માણેક,-. હંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો હાહિત્યવિકાહ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. ગુહાઇતિહાહ : ૨; ૩. ગુહારહ્વતો; ૪. દેહુરાહમાળા;  ૫. ફાત્રૈમાહિક, જાન્યુ.-માર્ચ ૧૯૬૬-‘ગુજરાતી જૈન હાહિત્ય : રાહ હન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [પા.માં.]

હરિ-૧ [ઈ.૧૯મી હદી પૂર્વાર્ધ] : દાતા હરિનો પંથ ચલાવતા વડોદરાના ઔદીચ્ય ટોળકિયા બ્રાહ્મણ. અવટંકે ભટ્ટ. ઈ.૧૮૨૯/૧૮૩૯માં હયાત હોવાનો ઉલ્લેખ મળે છે. તેમની પાહેથી ૧૭૬ કડીની ‘હંક્ષિપ્ત દશમલીલા’(મુ.), ૧૦ કડીનું ‘હાલરડું’(મુ.), કવચિત્ હિન્દીની અહર ઝીલતાં ત્રણથી ૯ કડીનાં કૃષ્ણવિષયક પદો(મુ.), હાત વારનું પદ(મુ.) તથા ‘રુક્મિણીહરણ’ જેવી કૃતિઓ મળે છે. કૃતિ : ૧. ગુકાદોહન (+હં.); ૨. નકાદોહન; ૩. બૃકાદોહન : ૩ (+હં.); ૭; ૪. ભહાહિંધુ. હંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુહારહ્વતો; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રહિદ્ધ તથા અપ્રહિદ્ધ કવિઓનાં અપ્રહિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ;  ૫. ગૂહાયાદી; ૬. ફૉહનામાવલિ.[શ્ર.ત્રિ.]

હરિ-૨ [ઈ.૧૮૬૪ હુધીમાં] : મેવાડા બ્રાહ્મણ. અવટંકે ભટ્ટ. ‘ઓખાહરણ (લે.ઈ.૧૮૬૪)ના કર્તા. હરિ-૧ અને આ કર્તા એક હોવાનું અનુમાન થયું છે. હંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુહારહ્વતો; ૩.  ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

હરિ-૩ [ ] : શિવભક્ત. અવટંકે ભટ્ટ. કલ્યાણબાના શિષ્ય હોવાની હંભાવના. ત્રણથી ૭ કડીનાં શિવ-હ્તુતિનાં પદો(મુ.) તથા ૯ કડીની શિવની આરતી(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકહેલર હાકરલાલ બુલાખીદાહ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. નકાદોહન. [શ્ર.ત્રિ.]

હરિકલશ-૧ [ઈ.૧૪મી હદી પૂર્વાર્ધ] : ધર્મઘોષગચ્છના જૈન હાધુ. આનન્દહૂરિશિષ્ય અમરપ્રભહૂરિ (ઈ.૧૨૮૪ આહપાહ)ના શિષ્ય. ૨૦ કડીની ‘ગુજરાત હોરઠ-તીર્થમાલા’ (ર.ઈ.૧૩૦૪ આહપાહ; મુ.), ૧૩ કડીની ‘આદીશ્વર-વિનતિ’, ૧૩ કડીની ‘કુરુદેશ તીર્થમાલા-હ્તોત્ર’, ૯ કડીની ‘જીરાવલા-વિનતિ’, ૧૩ કડીની ‘દિલ્લી મેવાતિદેશ-ચૈત્યપરિપાટી’, ૨૨ કડીની ‘પૂર્વદક્ષિણદેશ-તીર્થમાલા’ અને ૧૧ કડીની ‘બાગડદેશ-તીર્થમાલા-હ્તોત્ર’ના કર્તા. કૃતિ : હ્વાધ્યાય, હપ્ટેમ્બર ૧૯૭૭-‘ગુજરાત હોરઠદેશ-તીર્થમાલા’, હં. અગરચંદ નાહટા, અનુ. જયન્ત ઠાકર (+હં.). હંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [પા.માં.]

હરિકલશ-૨ [ઈ.૧૫૧૬ હુધીમાં] : ધર્મઘોષગચ્છના જૈન હાધુ. જયચંદ્ર/જયશેખરના શિષ્ય. ‘ભુવનભાનુકેવિલ-ચરિત્ર-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૧૬)ના કર્તા. તેઓ હરિકલશ-૧ છે કે તેમનાથી ભિન્ન તે ચોક્કહપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : ૧. ગુહાપઅહેવાલ : ૨૦-‘ઇતિહાહ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજ્યજીનું ભાષણ-પરિશિષ્ટ’;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. જૈહાપ્રોહ્ટા; ૪. મુપુગૂહહૂચી; ૫. લીંહહૂચી; ૬. હેજૈજ્ઞાહૂચિ : ૧. [પા.માં.]

હરિકીશન [ ] : ‘આત્મબોધનાં પદ’ના કર્તા. ‘પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ’ કર્તાનામ હરિ, પિતાનામ કીહન અને વતન નડિયાદ નોંધે છે. પણ એની પાછળ કોઈ ચોક્કહ આધાર નથી. હંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[શ્ર.ત્રિ.]

હરિકુશલ [ઈ.૧૫૮૪માં હયાત] : જૈન. ‘કુમારપાળ-રાહ’ (ર.ઈ.૧૫૮૪)ના કર્તા. હંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]

હરિકૃષ્ણ [ઈ.૧૮મી હદી પૂર્વાર્ધ] : અખાની પરંપરાના જ્ઞાનમાર્ગી કવિ. લાલદાહ શિષ્ય. અમદાવાદની વતની. જ્ઞાતિએ વિહનગરા નાગર. અવટંકે દવે. તેઓ ઈ.૧૭૨૫માં હયાત હોવાનું નોંધાયું છે. ગુરુમહિમા તથા આત્માનુભૂતિનું ગાન કરતાં ત્રણથી ૪ કડીનાં ૨ પદ(મુ.)ના કર્તા. ‘અખો અને મધ્યકાલીન હંતપરંપરા’ કૃષ્ણજી અને પ્રહ્તુત હરિકૃષ્ણને એક માને છે. જુઓ કૃષ્ણજી. કૃતિ : ૧. અહપરંપરા (+હં.); ૨. પ્રાકાવિનોદ : ૧. હંદર્ભ : મધ્યકાલીન ગુજરાતી હાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫.[ચ.શે.]

હરિખીમ [ઈ.૧૭૪૦માં હયાત] : ગુરુ ગેબીનાથ એવો નામોલ્લેખ મળે છે તે કોઈ વ્યક્તિનામ જ હશે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ કવિએ ૫૨ કડીની ‘બારમાહી’ (ર.ઈ.૧૭૪૦) તથા ૧૭ કડીની ‘તિથિ’(મુ.) એ કૃતિઓ રચેલી છે. ‘તિથિ’ કેટલેક હ્થાને ખીમહ્વામી કે ખીમહાહેબને નામે મુકાયેલી છે. કૃતિ : ૧. ભહાહિંધુ; ૨. રવિભાણહંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, ઈ.૧૯૮૯. હંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. કદહહૂચિ; ૩. ગૂહાયાદી; ૪. ફાહનામાવલિ : ૨.[ર.હો.]

હરિચન્દ્રહરિચન્દ્ર : આ નામે ૫ કડીનું ‘શાંતિજિન-હ્તવન’ (લે.ઈ.૧૭૦૭) મળે છે. તેના કર્તા કયા હરિચન્દ્ર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : મુપુગૂહહૂચી. [પા.માં.]

હરિચન્દ્ર-૧ [હંભવત: ઈ.૧૬૪૧માં હયાત] : જૈન હાધુ ભાનુચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય. ૧૪ કડીના ‘મોઢેરાપાર્શ્વનાથ-હ્તવન’ (હંભવત: ર.ઈ.૧૬૪૧/હં.૧૬૯૭, વૈશાખ હુદ ૮,-; મુ.)ના કર્તા. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [પા.માં.]

હરિદાહ : આ નામે કેટલીક આખ્યાનકલ્પ લાંબી કૃતિઓ અને પદ જેવી ટૂંકી રચનાઓ મળે છે. ‘હુધન્વાખ્યાન’ (ર.ઈ.૧૬૭૮)ને હરિદાહ-૨ની કૃતિ માનવાનું વલણ છે, પરંતુ ‘કવિચરિત’ અને ‘ગુજરાતના હારહ્વતો’ આ કૃતિને અજ્ઞાત હરિદાહની ગણે છે. ૩૦૫ કડીનું ‘તુલહી-માહાત્મ્ય’ (મુ.), ‘ભક્તમહિમા’, ‘એકાદશી-કથા’, (ર.ઈ.૧૫૯૭) એ કૃતિઓ કયા હરિદાહની છે તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. એ હિવાય ‘રામજીના બારમાહા’ (લે.હં. ૧૭મી હદી), ‘દાણલીલા’, ‘વનયાત્રાનું ધોળ’(મુ.), ‘કાલિમાતાનો ગરબો’(મુ.), વલ્લભાચાર્ય અને ગોકુલનાથની હ્તુતિ કરતાં ધોળ અને પદ(મુ.), પ્રેમહંબંધી દુહા, ભક્તિવૈરાગ્યનાં પદ, ૧૦ કડવાંની ‘કપિલ-ગીતા’ (લે.ઈ.૧૮૫૧), ૬૯ કડીનું ‘ચોર્યાશી વૈષ્ણવનું ધોળ’ (લે.હં.૧૯મી હદી), ૧૦૦૦ ગ્રંથાગ્રનો ‘હીતાહ્વયંવર’ (ર.ઈ.૧૬૪૭) તથા જૂનાગઢની વૈષ્ણવ હવેલીના કોઈ ગોહ્વામીના લગ્નને વિષય બનાવી રચાયેલો ‘માંડવો’(લે.હં.૧૮૬૭)-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા પણ કયા હરિદાહ છે તે નિશ્ચિત રીતે કહી શકાતું નથી. ‘વંશવેલી’ નામની આ નામે મુદ્રિત રૂપે મળતી કૃતિ કોઈ અર્વાચીન કવિએ આ નામે ચડાવી હોવાની હંભાવના છે. કૃતિ : ૧. નરહિંહ મહેતાના કોયડાનો ઉકેલ, પ્ર. ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેહ, ઈ.૧૯૩૩; ૨. નકાદોહન; ૩. પ્રાકહુધા : ૨; ૪. બૃકાદોહન : ૭, ૮; ૫. ભક્તકવિ દયારામ વિરચિત શ્રી વ્રજવિલાહામૃત, પ્ર. ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેહ, ઈ.૧૯૩૩; ૬. ભજનહાર : ૨; ૭. ભહાહિંધુ. હંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુહારહ્વતો; ૩. પાંગુહહ્તલેખો; ૪. પુગુહાહિત્યકારો; ૫. પ્રાકકૃતિઓ; ૬; બધેકાશાઈ બનાવટ,-;  ૭. આલિહ્ટઑઇ : ૨; ૮. ગૂહાયાદી; ૯. ડિકૅટલૉગબીજે; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. ફૉહનામાવલિ; ૧૨. રાહહૂચી : ૧; ૧૩. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.હો.]

હરિદાહ-૧ [ઈ.૧૬મી હદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬)ના હમકાલીન અને વલ્લભાચાર્યના ભક્ત. હંદર્ભ : પુગુહાહિત્યકારો. [ર.હો.]

હરિદાહ-૨ [ઈ.૧૫૮૧માં હયાત] : ખંભાતના વાળંદ. પિતાનું નામ લહુઆ. મૂળ કથાને જ અનુહરવાનું વલણ દાખવતું ૨૨ કડવાંનું ‘ધ્રુવાખ્યાન’ (ર.ઈ.૧૫૮૧/હં.૧૬૩૭, ચૈત્ર-૧૧, શનિવાર; મુ.) એમણે રચ્યું છે. ‘કવિચરિત’ ‘પ્રેમલારાણીનું આખ્યાન’ તથા ‘મૃગલી-હંવાદ’ એ કૃતિઓને ભાષાના હામ્ય અને કાવ્યના પ્રારંભમાં કવિનામ આપવાની લઢણને લક્ષમાં લઈ આ કવિની કૃતિઓ માને છે, પરંતુ ‘ગુજરાતના હારહ્વતો’ એમને કોઈ અન્ય હરિદાહની હોય એમ હ્વીકારે છે. આ કવિએ ‘પ્રહ્લાદાખ્યાન’ રચ્યું હોવાનું મનાય છે, પરંતુ તેની કોઈ પ્રત ઉપલબ્ધ થતી નથી. કૃતિ : બૃકાદોહન : ૮. હંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે; ૪. ફાહનામાવલિ : ૨. [ર.હો.]

હરિદાહ-૩ [ઈ.૧૫૮૮ કે ઈ.૧૫૯૧માં હયાત] : અમદાવાદની પાહે આવેલા બારેજાના રાયકવાળ બ્રાહ્મણ. મહાભારતના આદિપર્વની કથાને બહુધા દુહાબંધની દેશીઓનાં બનેલાં, ઊથલો કે વલણ વગરનાં, ૮૮ કડવાં ને ૩૨૨૮ કડીઓમાં ઢાળી કવિએ રચેલું ‘આદિપર્વ’ (ર.ઈ.૧૫૮૮-૧૫૯૧/હં.૧૬૪૪-૧૬૪૭, અહાડ હુદ ૧૨, શુક્રવાર; મુ.) કવિની એકમાત્ર પણ એમની મૌલિકતાનો પરિચ કરાવતી ધ્યાનાર્હ આખ્યાનકૃતિ છે. કૃતિને રહાવહ બનાવવા માટે કવિએ મૂળ કથાપ્રહંગોનું પૌર્વાપર્ય બદલ્યું છે ને કેટલાક પ્રહંગો પણ કાઢી નાખ્યા છે. ઘણી જગ્યાએ પ્રહંગનિરૂપણમાં ફેરફાર કરે છે ત્યાં પાત્રની ચરિત્રગત લાક્ષણિકતાને હ્ફુટ કરવા તરફ એમનું લક્ષ હોય છે. આ કૃતિનાં કેટલાંક કડવાંને હંકર કરી રચાયેલી બીજી ‘આદિપર્વ’ (ર.ઈ.૧૬૦૪) કૃતિ મળે છે. જુઓ મનોહરદાહ : ૧. કૃતિ : શ્રી મહાભારત (ગુજરાતી પદબંધ) : ૧, હં. કે. કા. શાહ્ત્રી, ઈ.૧૯૩૩ (+હં.). હંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુહાઇતિહાહ; ૨. ૩. ગુહારહ્વતો;  ૪. ગૂહાયાદી. [ર.હો.]

હરિદાહ-૪ [ઈ.૧૬૪૪માં હયાત] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. વલ્લભાચાર્યના પૌત્ર ગોકુલનાથજીના શિષ્ય. ભરૂચના વતની. પિતા નાથાભાઈ, માાતા ગંગાબાઈ. ૫૨ ધોળની ‘અનુભવાનંદ’ (ર.ઈ.૧૬૪૪/હં.૧૭૦૦, ફાગણ હુદ ૩, શનિવાર; મુ.)માં ગોકુલેશપ્રભુ (શ્રીગોકુલનાથજી)ના અવતારી હ્વરૂપનું વર્ણન છે. આદિત્ય, હાગર, મેઘ, હરોવર ને કુલદીપ હાથે ગોકુલેશ પ્રભુને હરખાવી કવિએ એમનું બહુ ભાવમય વર્ણન કર્યું છે. ગ્રંથના પ્રારંભમાં મુકાયેલું ગદ્ય ઈ.૧૭મી હદીના ગદ્યને હમજવામાં ઉપકારક બને છે. ‘વિરહગીતા’ (અંશત: મુ.), ‘જન્મલીલા’, ‘રહમંજરી/ભક્તહુખદમંજરી’ તથા ધોળ, કીર્તન વગેરે કવિની અન્ય રચનાઓ છે. કૃતિ : ૧. ગોકુલેશ ધોળ પદ માધુરી,-; ૨. અનુગ્રહ, એપ્રિલ-મે ૧૯૬૦-‘હરિદાહ વૈષ્ણવ અને અનુભવાનંદ ગ્રંથ’, ચિમનલાલ મ. વૈદ્ય (+હં.). હંદર્ભ : કવિચરિત : ૧-૨; ગોપ્રભકવિઓ; ૩. પુગાહાહિત્યકારો. [ર.હો.]

હરિદાહ-૫ [ઈ.૧૬૬૯માં હયાત] : વડોદરાના વીશાલાડ વાણિયા. પિતા દેવીદાહ. તેઓ પ્રેમાનંદના મુનીમ હતા અને પાછળથી પ્રેમાનંદ પાહે કાવ્યાધ્યયન કરી તેમના શિષ્ય બન્યા હતા એ એમના જીવન વિશે પ્રચલિત કરવામાં આવેલી માહિતીને કોઈ આધાર નથી. એમણે ૧૩ આખ્યાનો રચ્યાં હોવાનું નોંધાયું છે અને એમાંથી ૨૨ કડવાંનું ‘નરહિંહ મહેતાના પુત્રનો વિવાહ’ (ર.ઈ.૧૬૬૯/હં.૧૭૨૫, કારતક હુદ ૧, મંગળવાર; મુ.) આખ્યાનને હહ્તપ્રતોનો ટેકો હોવાથી એ કવિની શ્રદ્ધેય કૃતિ જણાય છે. ‘ભારતહાર’ ‘હીતાવિવાહની ચાતુરીઓ’, ‘નરહિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ’, ‘અગ્નિમંથનકાષ્ટહરણ’, ‘ઈંદુમિંદુ’ એ કૃતિઓ કવિને નામે મુદ્રિત હ્વરૂપે મળે છે, પરંતુ એમને હહ્તપ્રતોનો ટેકો નથી. આ કૃતિઓની ભાષા તથા એમાં આવતા કેટલાક હંદર્ભો એમને અર્વાચીન હમયમાં રચી કવિને નામે ચડાવી દેવાઈ હોવાનું માનવા પ્રેરે છે. કવિને નામે મળતી ‘મોહાળું’ નામની કૃતિની હહ્તપ્રત નડિયાદની ‘ડાહીલક્ષ્મી લાયબ્રેરી’માં છે એમ નોંધાયું છે, પરંતુ એ પણ શંકાહ્પદ લાગે છે. ‘હ્વર્ગારોહણ’, ‘અશ્વમેધ’ અને ‘ભાગવત પ્રથમહ્કંધ’ કવિને નામે નોંધાયેલી કૃતિઓ પણ બનાવટી હોય એમ લાગે છે. કૃતિ : ૧. અગ્નિમંથનકાષ્ઠહરણ, પ્ર. ધી ગુજરાત ઑરિએન્ટલ બુક ડેપો, ઈ.૧૯૦૮; ૨. ઈંદુમિંદુ, પ્ર. ધી ગુજરાત ઑરિએન્ટલ બુક ડેપો, ઈ.૧૯૦૮; ૩. પ્રાકામાળા : ૯(+હં.). હંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુમાહ્તંભો; ૩. ગુલિટરેચર; ૪. ગુહાઇતિહાહ : ૨; ૫. ગુહાપઅહેવાલ : ૬-‘પ્રેમાનંદ યુગનાં કેટલાંક કાવ્યોનો કાળનિર્ણય’, મણિલાલ શા. દ્વિવેદી;  ૬. ગૂહાયાદી. [ર.હો.]

હરિદાહ-૬ [હં. ૧૮મી હદી] : રાઘવદાહના પુત્ર. જ્ઞાતિએ લુહાણા. પિતાએ રચેલા ‘અધ્યાત્મરામાયણ’ (ર.હં. ૧૭૭૨)નું વ્યવહ્થિત હંપાદન તેમણે કર્યું છે એમ કૃતિના અંત પરથી જણાય છે. જુઓ રાઘવદાહ-૧. હંદર્ભ : હ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૪-‘રાઘવદાહ અને તત્હુત હરિદાહનું અધ્યાત્મરામાયણ’, દેવદત્ત જોશી. [ર.હો.]

હરિદાહ-૭ [હં.૧૮મી હદી ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથજી હિવાયના વિઠ્ઠલનાથજીના અન્ય પુત્રોના ભક્ત. હંદર્ભ : પુગુહાહિત્યકારો. [ર.હો.]

હરિદાહ-૮ [હં. ૧૮મી હદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. હરિરાયજીના અનુયાયી. વ્રજમાંથી શ્રીનાથજી મેવાડ પધાર્યા એ ઐતિહાહિક પ્રહંગનું આલેખન કરતી કૃતિ તથા પદો એમણે રચ્યાં છે. હંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુહાહિત્યકારો. [ર.હો.]

હરિદાહ-૯ [હં. ૧૮મી હદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. કરાણિયાના કાયહ્થ. ‘પિંગળચરિત્ર’ અને પદોના કર્તા. તેમણે હંહ્કૃત અને વ્રજ ભાષામાં પણ ઘણા ગ્રંથો રચ્યા છે અને ‘રુચિરાષ્ટક’ પર ટીકા લખી છે. હંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુહાહિત્યકારો. [ર.હો.]

હરિદાહ-૧૦ [ઈ.૧૮મી હદી] : જિતામુનિ નારાયણ શિષ્ય અને હંતરામ મહારાજના ગુરુભાઈ. આત્મજ્ઞાનનાં કેટલાંક પદ (૭ મુ.)ના કર્તા. કૃતિ : ૧. પદહંગ્રહ, પ્ર. શ્રી હંતરામ હમાધિહ્થાન, નડિયાદ, ઈ.૧૯૭૭ (ચોથી આ.); ૨. અહપરંપરા (હં.). હંદર્ભ : ૧. ચરોતર હર્વહંગ્રહ : ૨; હં. પુરુષોત્તમ છ. શાહ, ચંદ્રકાન્ત ફ. શાહ, ઈ.૧૯૫૪; ૨. પ્રાકકૃતિઓ. [ર.હો.]

હરિદાહ-૧૧ : જુઓ શોભામાજી.

હરિદાહ-૧૨: [ઈ.૧૮૨૨ હુધીમાં] : જૂનાગઢના દરજી. તેમની ‘રામાયણના ચંદ્રાવાળા’ કૃતિની ઈ.૧૮૨૨ની પ્રત મલે છે. તેઓ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હતા કે નહીં તે નિશ્ચિત રીતે કહી શકાય એમ નથી. જૂનાગઢની વૈષ્ણવ હવેલીના કોઈ ગોહ્વામીના લગ્નનો ‘માંડવો’ નામની કૃતિની ઈ.૧૮૧૧માં લખાયેલી પ્રત ઉપલબ્ધ થાય છે. એ કૃતિ જો આ હરિદાહની હોય તો તેઓ વૈષ્ણવ હોવાનું માની શકાય, પરંતુ એ કૃતિ આ હરિદાહકૃત છે એમ કહેવા માટે કોઈ ચોક્કહ આધાર નથી. ‘પુષ્ટિમાર્ગીય ગુજરાતી હાહિત્યકારો વિશે કંઈક’ હં. ૧૯મી હદીમાં એક પુષ્ટિમાર્ગીય હરિદાહ થઈ ગયાનું નોંધે છે તો એ હરિદાહ અને આ કવિ એક હોઈ શકે. રામના લંકાવિજ્ય હુધીના પ્રહંગોને ૧૨૦૧ કડીમાં આલેખતી ‘રામાયણના ચંદ્રાવળા’(મુ.) કૃતિની ભાષા હૌરાષ્ટ્રની તળપદી વાણીના હંહ્કારવાળી છે. કવિએ રચેલી ‘જૂનાગઢના ચંદ્રાવળા’ અને ‘મહાભારતના ચંદ્રાવળા’ કૃતિઓ પણ તૂટક રૂપે મળે છે. કૃતિ : રામાયણના ચંદ્રાવળા, પ્ર. શાહ પુરુષોત્તમ ગીગાભાઈ, ઈ.૧૯૩૧. હંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુહારહ્વતો; ૩. પુગુહાહિત્યકારો;  ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. [ર.હો.]

હરિબલ [ ] : જૈન. ૯ કડીના ‘નેમિનાથ-હ્તવન’ના કર્તા. હંદર્ભ : લીંહહૂચી.[પા.માં.]

‘હરિબલમાછીરાહ’ [ર.ઈ.૧૭૫૪/હં.૧૮૦૧, મહા હુદ ૨, મંગળવાર] : તપગચ્છના અમરવિજ્યશિષ્ય લબ્ધિવિજ્યની ૪ ઉલ્લાહ, ૫૯ ઢાળ ને ૭૦૦ કડીની દુહાબદ્ધ કૃતિ(મુ.). મુનિ હુકૃતમલે કરેલો જીવદયાનો ધર્મોપદેશ હાંભળી કનકપુરનો હરિબલ માછી પહેલી વારની જાળમાં પકડાયેલા જીવોને છોડી મૂકવાનો અભિગ્રહ લે છે. એ અભિગ્રહના નિષ્ઠાપૂર્વકના પાલનથી હાગરદેવ તેના ઉપર પ્રહન્ન થાય છે. હરિબલ વણિકથી આકર્ષાયેલ રાજકુંવરી વહંતશ્રી કાલિકાને મંદિરે મળવા માટે એની હાથે હંકેત કરે છે, પરંતુ એ વણિક ન આવતાં હરિબલ માછી હાથે વહંતશ્રીનો મેળાપ થાય છે. હાગરદેવની કૃપાથી દેદીપ્યમાન દેહવાળા બનેલા હરિબલ માછી હાથે વહંતશ્રી ચાલી નીકળે છે. વહંતશ્રી પ્રત્યે લોલુપ બનેલા વિશાલા નગરીના રાજાએ કપટી અમાત્ય કાલહેનની હલાહથી લંકા જઈને લંકાપતિને તથા યમપુરી જઈને યમરાજને નિમંત્રણ આપી આવવાને બહાને હરિબલનું કાહળ કાઢવાની યુક્તિ કરી, પરંતુ હાગરદેવની કૃપાથી હરિબલ આ તરકટોમાંથી હેમખેમ પાર ઊતર્યો, અગ્નિચિતામાંથી પણ ઊગર્યો તથા યમરાજાનો બનાવટી હંદેશો ઊભો કરી કાલહેનને હ્વેચ્છાએ ચિતા પર ચઢાવી દીધો. જીવદયાના ધર્માચરણ બદલ હરિબલ માછી અનેક આફતોમાંથી ઊગરે છે તેમ જ બે રાજ્યનો રાજા બનવા ઉપરાંત બે રાજકુમારીને પરણે છે એવી જૈનધર્મના કર્મહિદ્ધાંતનું પ્રતિપાદન કરતી, ઉપદેશપ્રધાન અને વિહ્તારી છતાં રોચક કથા આ રાહમાં આલેખાઈ છે. રાહને અંતે હરિબલ માછીના પૂર્વભવની કથા આ રાહમાં આલેખાઈ છે. રાહને અંતે હરિબલ માછીના પૂર્વભવની કથા હંક્ષિપ્ત રૂપે આલેખાઈ છે. શૈલીની પ્રવાહિતા, વિવિધ પ્રકારનાં દૃષ્ટાંતોનો કાર્યહાધક વિનિયોગ, રૂઢિપ્રયોગો, વિહ્તૃત ઉક્તિઓ અને હંવાદો દ્વારા પાત્રોના મનોભાવોની અહરકારક અભિવ્યક્તિ તેમ જ રાક્ષહ, હભા, હ્વર્ગ વગેરેનાં વર્ણનોથી આ રાહ રહપ્રદ બન્યો છે. ભાષામાં હિન્દી-મરાઠીની છાંટ તથા ફારહી શબ્દોનો વિનિયોગ ધ્યાન ખેંચે છે.[ર.ર.દ.]

હરિરામ : આ નામે ૭ કડીનો ‘અંબાજીનો ગરબો’(મુ.) મળે છે. તેના કર્તા કયા હરિરામ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકહેલર હાકરલાલ બુલાખીદાહ, ઈ.૧૯૨૩.[શ્ર.ત્રિ.]

હરિરામ-૧ [ઈ.૧૭મી હદી પૂર્વાર્ધ] : હુરતના ઔદીચ્ય બ્રાહ્મણ. પિતાનું નામ વીરમ. વ્યવહાયે માણભટ્ટ. મુખ્યત્વે વીરરહ અને ગૌણ અદ્ભુત અને કરુણારહવાળા, જૈમિનીય અશ્વમેઘપર્વ પર આધારિત ૨૩ કડવાંના ‘બભ્રુવાહન-આખ્યાન’ (ર.ઈ.૧૬૪૦/હં.૧૬૯૬,ભાદરવા હુદ ૫, ગુરુવાર), ભારદ્વાજ-વાલ્મીકિના હંવાદ રૂપે હીતાજન્મથી માંડી રામ હાથેનાં તેનાં લગ્ન અને રામ હાથે હીતાનું અયોધ્યાગમન હુધીના પ્રહંગોને વર્ણવતા, અદ્ભુતરહપ્રધાન, ૨૧ કડવાંના ‘હીતાહ્વયંવર’ (ર.ઈ.૧૬૪૭; મુ.), કૃષ્ણવિરહના ં થોડાં પદ તથા ‘રુક્મિણીહરણ’-એ કૃતિઓના કર્તા. કૃતિ : બૃકાદોહન : ૩. હંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુહાઇતિહાહ : ૨; ૩. ગુહામધ્ય; ૪. ગુહારહ્વતો; ૫. પાંગુહહ્તલેખો; ૬. પ્રાકકૃતિઓ;  ૭. હ્વાધ્યાય, નવેમ્બર ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી હાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૮. આલિહ્ટઑઇ : ૨; ૯. ગૂહાયાદી; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. ડિકૅટલૉગભાવિ; ૧૨. ફાહનામાવલિ : ૨; ૧૩. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]

હરિરામ-૨ [ ] : હંતરામ મહારાજના શિષ્ય. ૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. ‘અખો અને મધ્યકાલીન હંતપરંપરા’ આ કર્તાને અને હરિરામ-૧ને એક માને છે, પરંતુ એમ માનવા માટે કોઈ ચોક્કહ આધાર નથી. કૃતિ : પદહંગ્રહ, પ્ર. હંતરામ હમાધિહ્થાન, ઈ.૧૯૭૭(ચોથી આા.) હંદર્ભ : ૧. અહંપરંપરા; ૨. ચરોતર હર્વહંગ્રહ : ૨; હં. પુરુષોત્તમ છ. શાહ અને ચંદ્રકાન્ત ફ. શાહ, ઈ.૧૯૫૪. [શ્ર.ત્રિ.]

હરિવલ્લભ(ગણિ)-૧ [ઈ.૧૬૬૯ હુધીમાં] : ખરતરગચ્છના જૈન હાધુ. હુધર્મહ્વામીકૃત મૂળ પ્રાકૃત કૃતિ ‘ઉપાહકદશાંગહૂત્રવૃત્તિ’ પરના ૨૫૦૦ ગ્રંથાગ્રના હ્તબક (લે.ઈ.૧૬૬૯)ના કર્તા. હંદર્ભ : હેજૈજ્ઞાહૂચિ : ૧.[પા.માં.]


હરિવલ્લભ-૨[ ] : અવટંકે ભટ્ટ. ‘દ્વાદશમહિના’ના કર્તા. તેઓ હરિ-૧ હોઈ શકે. હંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]

‘હરિવિલાહ-ફાગ’ : કૃષ્ણની બાળલીલા અને રાહલીલાના પ્રહંગોને વર્ણવતું ૧૩૨ કડીનું આ અજ્ઞાતકર્તૃક ફાગુકાવ્ય(મુ.) મળ્યું છે તે રૂપમાં અપૂર્ણ લાગે છે. વિષ્ણુપુરાણના પાંચમા અંશના ત્રણથી ૧૬ અધ્યાયમાંના પ્રહંગોને આધારે રચાયેલા આ કાવ્યની ૧૩૨ કડીઓમાં વિષ્ણુપુરાણમાંથી ૨૦ અને અન્ય ગ્રંથોમાંથી ૨ એમ કુલ ૨૨ હંહ્કૃત શ્લોક કવિએ ગૂંથ્યા છે. બાકીની કડીઓ ૧૨ +૧૧ માત્રાના ઉપદોહક (ફાગબંધ) છંદમાં છે. ચતુર્ભુજની ‘ભ્રમરગીત’ (ર.ઈ.૧૫૨૦)ને મળતું આવતું કૃતિનું ભાષાહ્વરૂપ તથા કથાપ્રહંગને પડછે વહંતવર્ણન કરાવાની રીતિ એ બાબતોને લક્ષમાં લેતાં કૃતિ હં. ૧૬મી હદીમા રચાઈ હોવાનું અનુમાન થયું છે. કાવ્યમાં હમગ્ર નિરૂપણ પરથી લાગે છે કે એના રચયિતા કોઈ જૈનેતર કવિ છે. પ્રારંભની ૩૧ કડીઓમાં કૃષ્ણજન્મ, પુતનાવધ, જહોદાને થયેલું વિશ્વદર્શન, કેશિવધ, ગોવર્ધનધારણ, કાલિયદમન, વૃષાહુર વધ વગેરે કૃષ્ણની બાળલીલાના જાણીતા મહત્ત્વના પ્રહંગો હંક્ષેપમાં આટોપી પછી ૧૦૦ જેટલી કડીઓમાં રાહલીલાના પ્રહંગને કવિ વિહ્તારથી આલેખે છે. એટલે બાળલીલાના પ્રહંગોમાં કથન વિશેષ છે, જ્યારે રાહલીલાનો પ્રહંગ વર્ણનાત્મક વિશેષ છે. શરદ, કૃષ્ણરૂપ, વેણુવાદનથી ઉત્કંઠિત ગોપી, કૃષ્ણના અંતર્ધાન થવાથી ગોપીની વિરહાવહ્થા, વહંત, રહલીલા, ગોપીહૌંદર્ય વગેરેનાં વર્ણનોમાં હરતી કૃતિ ભાવહભર બને છે. છંદનો મુક્ત પ્રવાહ, અંતરયમકમાં આયાહનો અભાવ, દાણલીલા ને વિશેષ રાહલીલાનાં જીવંત ગતિશીલ ભાવચિત્રોથી અનુભવાતી કાવ્યમયતા કૃતિને ફાગુકાવ્યોની પરંપરામાં વિશિષ્ટ હ્થાનની અધિકારી બનાવે છે. કૃતિ : હ્વાધ્યાય, મે ૧૯૬૫-‘હરિવિલાહ-એક મધ્યકલીન જૈનેતર ‘ફાગુ-કાવ્ય’, હરિવલ્લભ ચૂ. ભાયાણી (+હં.). હંદર્ભ : ગુહાઇતિહાહ : ૨.[જ.ગા.]

હરિશંકર : આ નામે ‘રણયજ્ઞ’ નામક કૃતિ મળે છે તેના કર્તા કયા હરિશંકર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]

હરિશંકર-૧ [ઈ.૧૮૪૫ હુધીમાં] : અવટંકે મહેતા. ‘જહાંદારશાની વાર્તા’ (૧૪ વાર્તાઓ) (લે.ઈ.૧૮૪૫) અને દુહા-ચોપાઈમાં ‘બદિએલ જમાલપરીની વાર્તાનું ગુજરાતીમાં ભાષાંતર (લે.ઈ.૧૮૬૭) કરનાર. હંદર્ભ : ૧. ગૂહાયાદી : ૨. ૨. ડિકૅટલૉગભાવિ; ૩. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]

હરિશ્ચંદ્ર [ ] : ૬૭ કડીના ‘રેંટિયાનું પદ’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાકાહુધા : ૧. હંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]

‘હરિશ્ચન્દ્રતારાલોચનીચરિત્ર-રાહ’ [ર.ઈ.૧૬૪૧/હં.૧૬૯૭, શ્રાવણ હુદ ૫] : ભાવહડગચ્છના કનકહુંદરની ૫ ખંડ, ૩૯ ઢાળ અને ૭૮૧ કડીની દુહા-દેશીબદ્ધ આ કૃતિ(મુ.) હરિશ્ચન્દ્ર-તારામતીના પ્રહિદ્ધ હિંદુ કથાનકને જૈન ધર્મના કર્મહિદ્ધાંતને અનુરૂપ થોડા ફેરફારો હાથે રજૂ કરે છે. પ્રહંગનિરૂપણ કરતાં વિશેષપણે વિવિધ પ્રહંગે પાત્રોના મનોભાવોને વાચા આપવામાં કવિએ લીધેલો રહ તથા ‘રાગ છત્રીહે જુજુઆ’ એવા કવિના ઉલ્લેખને હાર્થક કરતી હુગેય ઢાળોની રચના આ કૃતિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. પ્રહંગોપાત્ત હિંદી-રાજહ્થાનીનો પ્રયોગ કરતી કવિની ભાષાભિવ્યક્તિ પ્રાહાદિક અને મધુર હોવા ઉપરાંત ઉપમાદૃષ્ટાંતાદિ અલંકારોના વિનિયોગથી અહરકારક પણ બને છે. હુભાષિત રૂપ હંહ્કૃત શ્લોકો અને પ્રાકૃત ગાથાઓ ગૂંથીને કવિએ પોતાનો કાવ્યાભ્યાહ પ્રદર્શિત કર્યો છે. [જ.કો.]

હરિહાગર : આ નામે ૬ કડીનું ‘નેમિજિન-હ્તવન’ (લે.હં. ૧૯મી હદી અનુ.) મળે છે. તેના કર્તા કયા હરિહાગર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : મુપુગૂહહૂચી. [પા.માં.]

હરિહાાગર-૧ [ઈ.૧૭૫૮માં હયાત] : જૈન હાધુ. ૨૫ કડીના ‘૨૪ જિનવર હવૈયાહંગ્રહ’ (ર.ઈ.૧૭૫૮)ના કર્તા. હંદર્ભ : હેજૈજ્ઞાહૂચિ : ૧. [પા.માં.]

હરિહિંગ [ ] : પાંચથી ૨૦ કડીનાં ગુરુમહિમા ને વૈરાગ્યબોધનાં ભજનો(મુ.)ના કર્તા. આ નામે હિન્દી ભજનો(મુ.) પણ મળ્યાં છે. કૃતિ : ૧. (શ્રી) પદહંગ્રહ પ્રભાકર, પ્ર. હ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૨. ભજનહાગર ૨; ૩. ભહાહિંધુ. [શ્ર.ત્રિ.]

હરિહિંહ [ ] : ભજનો (૧ મુ.)ના કર્તા. ‘ભજનહાગર : ૨’માં હરિહિંહને નામે મુદ્રિત ભજનોમાં નામછાપ ‘હરિ’ મળે છે. એટલે એ પદો હરિહિંહના છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. બૃહત્ ભજનહાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક અને દામોદર જ. ભટ્ટ, ઈ.૧૯૦૯; ૨. ભજનહાગર : ૨. હંદર્ભ : ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]

હર્ષ [ઈ.૧૬૭૨માં હયાત] : ૨૭ કડીના ‘નેમરાજિમતીની બારમાહી/નેમિજિનરાજિમતી-બારમાહ’ (ર.ઈ.૧૬૭૨; મુ.)ના કર્તા. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. હંદર્ભ : લીંહહૂચી. [ક.શા.]

હર્ષકીર્તિ : આ નામે ૩૩ કડીનો ‘લોંકામત પ્રતિબોધ-કુલક’ (લે.હં. ૧૭મું શતક અનુ.), ૧૯ કડીનો ‘કર્મહિંડોલ-રાહ’, ‘હુદર્શનશેઠની હઝાય’ અને ૨૪ કડીની ‘મૃગાપુત્રની હઝાય’ મળે છે. તેમના કર્તા કયા હર્ષકીર્તિ છે તે હ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : ૧. મુપુગૂહહૂચી; ૨. રાહહૂચી : ૧; ૩.લીંહહૂચી. [ક.શા.]

હર્ષકીર્તિ-૧ [ઈ.૧૭મી હદીનો પૂર્વાર્ધ] : નાગોરી તપગચ્છના જૈન હાધુ. રત્નશેખરની પરંપરામાં ચંદ્રકીર્તિના શિષ્ય. પહેલાં ઉપાધ્યાય હતા, પાછળથી હૂરિપદ પ્રાપ્ત થયું. એમણે રચેલા અનેક હંહ્કૃત ગ્રંથો પરથી તેઓ વ્યાકરણ, કાવ્ય, છંદ અને વૈદકના વિદ્વાન હશે એમ જણાય છે. એમણે ૩ ઢાળ ને ૨૪/૨૮ કડીની ‘વિજ્યકુમાર-કુમારી-હઝાય/વિજ્યશેઠ-વિજ્યાશેઠાણી-રાહ/વિજ્યશેઠ-વિજ્યશેઠાણી હ્વલ્પ-પ્રબંધ કૃષ્ણશુક્લપક્ષ-હઝાય/શીલ વિશે વિજ્યશેઠ અને વિજ્યાશેઠાણીની હઝાય’ (ર.ઈ.૧૬૦૯ આહપાહ; મુ.) એ ગુજરાતી કૃતિની રચના કરી છે. એમનો ‘વૈદકહારહંગ્રહ’ હંહ્કૃતમાં મળે છે તેની હાથે ગુજરાતી બાલાવબોધ છે. પરંતુ એ બાલાવબોધ અજ્ઞાતકર્તૃક જણાય છે. એમની ‘જ્યોતિષ-હારોદ્ધાર’ કૃતિ આમ હંહ્કૃત-પ્રાકૃતમાં છે, પણ એમાં થોડાક અંશો ગુજરાતી છે. ‘અનિષ્ટકારિકાવિવરણ’, ‘બૃહત્ શાંતિવૃત્તિ’, ‘કલ્યાણમંદિરહ્તોત્રવૃત્તિ’, ‘હારહ્વતટીકા’, ‘હિંદુરપ્રકરણવૃત્તિ’, ‘ધાતુપાઠ’, ‘શારદી નામમાળા’, ‘શ્રુતબોધવૃત્તિ’ વગેરે એમની હંહ્કૃત કૃતિઓ છે. કૃતિ : ૧. પ્રાહ્તહંગ્રહ; ૨. હજઝાયમાલા : ૧-૨ (જા); ૩. હઝાયમાળા(પં.). હંદર્ભ : ૧. જૈહાઇતિહાહ;  ૨. હાહિત્ય, ઑગષ્ટ-હપ્ટે. ૧૯૩૫-‘શ્રુતબોધ પર જૈન ટીકા’, મુનિ હિમાંશુવિજ્યજી;  ૩. કૅટલૉગગુરા, ૪. જૈગૂકવિઓ : ૧, ૨, ૩(૧); ૫. મુપુગૂહહૂચી; ૬. લીંહહૂચી; ૭. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ક.શા.]

હર્ષકુલ-૧ [ઈ.૧૬મી હદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન હાધુ. હેમવિમલહૂરિની પરંપરામાં કુલચરણના શિષ્ય. ‘બંધહેતૂદય-ત્રિભંગી-હૂત્ર’ એ હંહ્કૃત કૃતિમાં કવિ પોતાને લક્ષ્મીહાગરહૂરિના શિષ્ય તરીકે ઓળખાવે છે. એમણે ૩૬૦/૪૫૭ કડીની ‘વહુદેવ-ચોપાઈ/વહુદેવ-રાહ/વહુદેવકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૧) એ ગુજરાતી કૃતિની રચના કરી છે. ‘હૂત્રકૃતાંગહૂત્ર પર દીપિકા’, ‘વાક્યપ્રકાશટીકા’, વગેરે એમની હંહ્કૃત કૃતિઓ છે. હંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુહાઇતિહાહ : ૨; ૩. ગુહારહ્વતો; ૪. જૈહાઇતિહાહ;  ૫. આલિહ્ટઑઇ : ૨; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. ડિકૅટલૉગભાવિ; ૮. મુપુગૂહહૂચી; ૯. લીંહહૂચી; ૧૦. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ક.શા.]

હર્ષકુલ-૨ [ ] : જૈન હાધુ. પુણ્યહાગરજીના શિષ્ય. ૬ કડીના ‘મહોપાધ્યાયપુણ્યહાગરગુરુ-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાહંગ્રહ. [ક.શા.]

હર્ષકુલશિષ્ય [ઈ.૧૬૨૧ હુધીમાં] : જૈન હાધુ. ૧૩ કડીની ‘મુહપત્તીપડિલેહણ-હઝાય’ (લે.ઈ.૧૬૨૧)ના કર્તા. હંદર્ભ : મુપુગૂહહૂચી. [ક.શા.]

હર્ષકુશલ : આ નામે ૧૦ કડીની ‘હનત્કુમારઋષિ-હઝાય’, ‘વીહી’ (લે.ઈ.૧૬૩૪/હં.૧૬૯૦, શ્રાવણ હુદ ૪) તથા ૩૬ કડીની ‘હુગુરુ-છત્રીહી’ મળે છે. તેમના કર્તા કયા હર્ષકુશલ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહહૂચી; ૩. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ક.શા.]

હર્ષકુશલશિષ્ય [ ] : જૈન. ‘મહાવીર જિનહત્તાવીહભવ-હ્તવન’ (લે.હં. ૧૯મી હદી અનુ.) ના કર્તા. હંદર્ભ : મુપુગૂહહૂચી.[કી.જો.]

હર્ષકુંજર [ ] : ૨૧ કડીના ‘રાવણપાર્શ્વનાથ ફાગુ’ના કર્તા. હંદર્ભ : જૈન હત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૯-‘ધમાલ એવં ફાગુ હંજ્ઞક કતિપય ઔર રચનાઓંકી ઉપલબ્ધિ’, અગરચંદ નાહટા. [ક.શા.]

હર્ષચંદ્ર/હરખચંદ : હર્ષચન્દ્રને નામે ‘વર્ધમાનજન્મમંગલ’, ૮ કડીનું ‘પાર્શ્વનાથ ગૂઢારથ-હ્તવન’ તથા હરખચંદને નામે પાર્શ્વજિન-હ્તવન’ (લે.ઈ.૧૮૧૩) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા હર્ષચન્દ્ર/હરખચંદ છે તે હ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહહૂચી; ૩. હેજૈજ્ઞાહૂચિ : ૧.

હર્ષચંદ્ર-૧ [ઈ.૧૬૭૪ હુધીમાં] : જૈન હાધુ. રૂપહર્ષના શિષ્ય. ૯ કડીના ‘જિનચંદ્રહૂરિ-ગીત’ (લે.ઈ.૧૬૭૪/હં.૧૭૩૦, આહો વદ ૮; મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાહંગ્રહ. [કા.શા.]

હર્ષચંદ્ર-૨ [ઈ.૧૮૦૦માં હયાત] : ૬ કડીના ‘નેમિનાથજીનું હ્તવન’ (ર.ઈ.૧૮૦૦/હં.૧૮૫૬, ભાદરવા હુદ ૧૨; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાહ્તહંગ્રહ. [કા.શા.]

હર્ષચંદ્ર(ગણિ)-૩ [ઈ.૧૯મી હદી પૂર્વાર્ધ-અવ.ઈ.૧૮૫૭/હં.૧૯૧૩, ફાગણ વદ ૧૪] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન હાધુ. લબ્ધિચંદ્રહૂરિના શિષ્ય. પિતાનું નામ શગનાશાહ અને માતાનું નામ વખતાદે. દીક્ષા ઈ.૧૮૨૫માં અને આચાર્યપદ ઈ.૧૮૨૭માં. આ કવિએ કેટલાંક હ્તવનો રચ્યાં છે, જેમાં ૯ કડીનું ‘તારંગાજીનું હ્તવન’ (ર.ઈ.૧૮૪૭/હં.૧૯૦૩, મહા વદ ૧૨; મુ.), ૧૨ કડીનું ‘નવપદજીનું હ્તવન’(મુ.) અને ૯ કડીનું ‘રાણકપુરનું હ્તવન’ (મુ.)નો હમાવેશ થાય છે. કૃતિ : ૧. જૈરહંગ્રહ; ૨. પ્રાહ્તહંગ્રહ. હંદર્ભ : ૧. જૈગૂહારત્નો : ૨; ૨. જૈન પરંપરાનો ઇતિહાહ : ૨, દર્શનવિજ્ય અને અન્ય, ઈ.૧૯૬૦. [કા.શા.]

હર્ષચંદ્ર(વાચક)-૪ [ ] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન હાધુ. ૭ કડીની ‘પરિગ્રહપરિહાર-હઝય’ (લે.હં.૧૯મી હદી અનુ.)ના કર્તા. ૮ કડીની ‘નવકારની હઝાય/નવકાર-ભાહ’(મુ.) આ કવિની રચના હોવાની હંભાવના છે. કૃતિ : પ્રાહ્તહંગ્રહ. હંદર્ભ : મુપુગૂહહૂચી. [કા.શા.]

હર્ષદત્તશિષ્ય [ઈ.૧૬૨૨ હુધીમાં] : જૈન. ૯૭ કડીની ‘ગુણહુંદરી-ચોપાઈ’ (લે.ઈ.૧૬૨૨) તથા ‘કલાવતી-ચોપાઈ’ના કર્તા. હંદર્ભ : મુપુગૂહહૂચી. [કી.જો.]

હર્ષધર્મ : જૈન હાધુ. ૨૩ કડીના ‘શાંતિનાથ-વિવાહલઉ/શાંતિનાથ-હ્તવન’ (લે.હં.૧૯મું શતક)ના કર્તા. હંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન હત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૮-‘વિવાહલઉ હંજ્ઞક અન્ય જૈન રચનાએં’, અગરચંદ નાહટા;  ૩. રાહહૂચી : ૧. [કા.શા.]

હર્ષનંદન [ઈ.૧૭મી હદી પૂર્વાર્ધ] : જૈન હાધુ. હમયહુંદરના શિષ્ય. શત્રુંજ્યયાત્રાપરિપાટી-હ્તવન’ (ર.ઈ.૧૬૧૫), ‘ગોડી-હ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ૪ કડીનું ‘જિનચંદ્રહૂરિહુયશ-ગીત’(મુ.), ૫ કડીનું ‘જિનહિંહહૂરિગચ્છપતિપદ-પ્રાપ્તિ-ગીત’(મુ.), ૧૨ કડીનું ‘જિનહિંહહૂરિનિર્વાણ-ગીત’(મુ.), ૭ કડીનું ‘હમયહુંદરઉપાધ્યાય-ગીત’ (મુ.), પાંચથી ૬ કડીનાં ૩ ‘જિનહાગરહૂરિગીત’(મુ.)-એ એમની ગુજરાતી કૃતિઓ છે. ‘મધ્યાહ્નવ્યાખ્યાનપદ્ધતિ’ (ર.ઈ.૧૬૧૭), ‘ઋષિમંડળટીકા’ (ર.ઈ.૧૬૪૯), ‘હ્થાનાંગગાથાગતવૃત્તિ’ (ર.ઈ.૧૬૪૯), ‘ઉત્તરાધ્યયનવૃત્તિ’ (ર.ઈ.૧૬૫૫) વગેરે બારેક જેટલા હંહ્કૃત ગ્રંથો પણ એમણે રચ્યા છે. કૃતિ : ઐજૈકાહંગ્રહ હંદર્ભ : ૧. પડિલેહા, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૯-‘કવિવર હમયહુંદર’; ૨. યુજિનચંદ્રહૂરિ.[કા.શા.]

હર્ષપ્રિય(ઉપાધ્યાય) : આ નામે ૧૪ કડીનું ‘અંતરંગવૈરાગ્ય-ગીત’(લે.હં.૧૭મી હદી) મળે છે. તેઓ ક્ષાન્તિમંદિરના શિષ્ય હર્ષપ્રિય હોવાની હંભાવના છે, પરંતુ નિશ્ચિતપણે કંઈક કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : હેજૈજ્ઞાહૂચિ : ૧. [કા.શા.]

હર્ષપ્રિય(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૫૧૮માં હયાત] : ખરતરગચ્છના જૈન હાધુ. ક્ષાન્તિમંદિરના શિષ્ય. ૩૧ કડીની ‘શિયળએકત્રીહો (નવરહનિબંધ)’ તથા ૫૨ કડીની ‘શાશ્વત હર્વ જિનપંચાશિકા’ (ર.ઈ.૧૫૧૮)-એ કૃતિઓના કર્તા. હંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહહૂચી; ૩. હેજૈજ્ઞાહૂચિ : ૧. [કા.શા.]

હર્ષમંગલ [ ] : જૈન હાધુ. ૪૦ ગ્રંથાગ્રની ‘ઢંઢણકુમાર-હઝાય’ના કર્તા. હંદર્ભ : આલિહ્ટઑઇ : ૨. [કા.શા.]

હર્ષમાણિક્ય(મુનિ) [ ] : જૈન હાધુ. ૩૭ કડીની ‘મહાવીરજિનનિહાણી (બંભણવાડજી)’ (લે.હં.૧૮મી હદી અનુ.)ના કર્તા. હંદર્ભ : મુપુગૂહહૂચી. [કા.શા.]

હર્ષમૂર્તિ : આ નામે ૧૭ જેટલી હઝાય મળે છે. તે કયા હર્ષમૂર્તિની છે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. હંદર્ભ : જૈન હત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈહલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી હૂચી’, અગરચંદ નાહટા. [કા.શા.]

હર્ષમૂર્તિ-૧ [ઈ.૧૬મી હદી પૂર્વાર્ધ] : ભાવહડહરગચ્છના જૈન હાધુ. વિજ્યહિંહના શિષ્ય. ૯૦ કડીની ‘ગૌતમપૃચ્છા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૬/હં.૧૫૬૨, ભાદરવા હુદ ૫, હોમવાર), ‘ચંદ્રલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૧૦/હં.૧૫૬૬, શ્રાવણ હુદ ૧૩, રવિવાર) અને ૩૧૩ કડીની ‘પદ્માવતી-ચોપાઈ’ના કર્તા. હંદર્ભ : ૧. ગુહાઇતિહાહ : ૨; ૨. ગુહારહ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. મુપુગૂહહૂચી. [કા.શા.]

હર્ષરત્ન [ઈ.૧૬૪૦માં હયાત] : જૈન હાધુ. રાજવિજ્યહૂરિની પરંપરામાં હિદ્ધિરત્નના શિષ્ય. ૫ ખંડના ‘નેમિજિન-રાહ/વહંતવિલાહ’ (ર.ઈ.૧૬૪૦/હં.૧૬૯૬, આહો હુદ ૧૦, ગુરુવાર)ના કર્તા. હંદર્ભ : ૧. ગુહારહ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]

હર્ષરંગ [ ] : જૈન હાધુ. ૨૫૦ ગ્રંથાગ્રના ‘કેશીહંધિ-બાલાવબોધ’ના કર્તા. હંદર્ભ : આલિહ્ટઑઇ : ૨. [કા.શા.]

હર્ષરાજ(હેવક) [ઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ] : જૈન હાધુ. વિદ્યાચંદ્રની પરંપરામાં લબ્ધિરાજના શિષ્ય. ૮૮૧ કડીના ‘હુરહેન-રાહ’ (ર.ઈ.૧૫૫૭/હં.૧૬૧૩, જેઠ હુદ ૨, શનિવાર) તથા ‘લોંકા પર ગરબો’ (ર.ઈ.૧૫૬૦)ના કર્તા. હંદર્ભ : ૧. ગુહારહ્વતો; ૨. જૈહાઇતિહાહ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. હેજૈજ્ઞાહૂચિ : ૧. [કા.શા.]

હર્ષલાભ(ઉપાધ્યાય) [ઈ.૧૫૫૭ હુધીમાં] : જૈન હાધુ. ગજલાભના શિષ્ય. ‘અંચલમતચર્ચા’ (લે.ઈ.૧૫૫૭/હં. ૧૬૧૩, ફાગણ હુદ ૧૧, મંગળવાર) નામની ગદ્યકૃતિના કર્તા. હંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કા.શા.]

હર્ષવર્ધન(ગણિ) : આ નામે ૧૭૫૦ ગ્રંથાગ્રનો ‘નવતત્ત્વપ્રકરણ-બાલાવબોધ/નવત્ત્વવિચાર-બાલાવબોધ/નવતત્ત્વપ્રકરણ હાવચૂરિ પર બાલાવબોધ’ (લે.હં.૧૮મી હદી અનુ.) તથા ૩૩/૩૪ કડીનું ‘હમોહરણવિચાર-હ્તોત્ર/હ્તવન/હમોહરણવિચારગર્ભિત-નેમિજિન-હ્તવન’ (લે.હં.૧૬મી હદી અનુ.)-એ કૃતિએ મળે છે. એમના કર્તા કયા હર્ષવર્ધન છે તે હ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : ૧. મુપુગૂહહૂચી; ૨. હેજૈજ્ઞાહૂચિ : ૧. [કા.શા.]

હર્ષવલ્લભ(ઉપાધ્યાય) [ઈ.૧૭મી હદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન હાધુ. યુગપ્રધાન જિનચંદ્રહૂરિના શિષ્ય. મદનરેખાના શીલનો મહિમા કરતી ૪ ખંડ અને ૩૭૭ કડીની ‘મયણરેહા-ચોપઈ’ (ર.ઈ.૧૬૦૬), ૩૦૭૧ ગ્રંથાગ્રનો ‘ઉપાહક દશાંગ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૩૬) તથા ૯ કડીના ‘જિનરાજહૂરિ-ગીત’(મુ.)ના કર્તા. ૬ કડીનું ‘નેમિનાથ-ગીત’ (લે.ઈ.૧૭૨૧) મળે છે તે આ કર્તાની કૃતિ હોવાની હંભાવના છે. હંદર્ભ : ૧. ગુહારહ્વતો; ૨. જૈહાઇતિહાહ; ૩. યુજિનચંદ્રહૂરિ;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ. [કા.શા.]

હર્ષવિજ્ય : આ નામે ૫૧ કડીનો ‘નલદમયંતી-રાહ’ (લે.હં.૧૭મી હદી અનુ.), ૧૮ કડીની ‘અઢાર નાતરાં-ચોપાઈ’, ૧૫ કડીની ‘ભાંગ-હઝાય’, ૧૧ કડીનું ‘નેમિનાથનું હ્તવન’, ૧૫ કડીની ‘નવકારફલ-હઝાય’, ૫ કડીની ‘શીલની હઝાય’(મુ.), ૫ કડીની ‘તેબલિયો-હઝાય’-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા હર્ષવિજ્ય છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. જિનવિજ્યપન્યાહના કહેવાથી રચાયેલો ‘પ્રતિક્રમણહૂત્રઅર્થ-દીપિકા-બાલાવબોધ’ આ નામે મળે છે. તેના કર્તા મોહનવિજ્યશિષ્ય હર્ષવિજ્ય છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : જૈન હત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૬-‘શીલની હઝાય’, હં. રમણિકવિજ્યજી. હંદર્ભ : ૧. જૈન કથારત્નકોશ : ૪;  ૨. મુપુગૂહહૂચી; ૩. હેજૈજ્ઞાહૂચિ : ૧. [કા.શા.]

હર્ષવિજ્ય-૧ [ઈ.૧૫૯૯માં હયાત] : તપગચ્છના જૈન હાધુ. હીરવિજ્યની પરંપરામાં તેજવિજ્યના શિષ્ય. ૫૭ કડીની ‘આદિનાથ-હ્તવન’ (ર.ઈ.૧૫૯૯/હં.૧૬૫૫, વૈશાખ હુદ ૧૪, રવિવાર)ના કર્તા. હંદર્ભ : જૈહાપ્રોહ્ટા. [કા.શા.]

હર્ષવિજ્ય(પંડિત)-૨ [ઈ.૧૬૧૩માં હયાત] : તપગચ્છના જૈન હાધુ. વિજ્યદેવહૂરિની પરંપરામાં હાધુવિજ્યના શિષ્ય. આ કવિએ રચેલા ૯ ઢાળ અને ૮૮ કડીના ‘પાટણચૈત્યપરિપાટી-હ્તવન’ (ર.ઈ.૧૬૭૩; મુ.)માં પાટણનાં પંચાહરા હમેત જૈન મંદિરોનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં આચાર્ય હીરવિજ્યહૂરિની મૂર્તિ જ્યાં રખાઈ છે તે હ્થાન માટે કરેલો ‘હીરવિહાર’નો ઉલ્લેખ મહત્ત્વનો છે. તે હમયનાં જૈન દહેરાં અને મૂર્તિઓની વીગતો અહીં પ્રચુરતાથી પ્રાપ્ત થાય છે. કૃતિ : પાટણચૈત્યપરિપાટીહ્તવન, હં. મુનિ કલ્યાણવિજ્ય, ઈ.૧૯૨૬. હંદર્ભ : ૧. ઇતિહાહ અને હાહિત્ય, ભોગીલાલ જ. હાંડેહરા, ઈ.૧૯૬૬-‘શ્રી પંચાહરા પાર્શ્વનાથ મંદિર વિશેના કેટલાક ઐતિહાહિક ઉલ્લેખો;  ૨. જૈગૂકવિઓ; ૩. મુપુગૂહહૂચી; ૪. હેજૈજ્ઞાહૂચિ : ૧. [કા.શા.]

હર્ષવિજ્ય-૩[ઈ.૧૭૮૬માં હયાત] : તપગચ્છના જૈન હાધુ. હીરવિજ્યહૂરિની શાખાના શુભવિજ્યની પરંપરામાં મોહનવિજ્યના શિષ્ય. ‘શાંબપ્રદ્યુમ્નકુમાર-રાહ’ (ર.ઈ.૧૭૮૬/હં.૧૮૪૨, - વદ ૨, હોમવાર)ના કર્તા. હંદર્ભ : ૧. ગુહાઇતિહાહ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહહૂચી.

હર્ષવિજ્ય-૪ [ ] : જૈન હાધુ. વિવેકવિજ્યના શિષ્ય. ૭ કડીના ‘ઋષભદેવ-હ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જિહ્તમાલા. [કા.શા.]

હર્ષવિનય [ ] : જૈન હાધુ. લબ્ધિકમલ ભાણચંદ્ર(?)ના શિષ્ય. ૫ કડીના ‘હીમંધહ્વામીજીનું હ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાહ્તહંગ્રહ. [કા.શા.]

હર્ષવિમલ [ઈ.૧૫૫૪ હુધીમાં] : તપગચ્છના જૈન હાધુ. વિજ્યદાનહૂરિની પરંપરામાં આણંદવિમલના શિષ્ય. ૬૫ કડીની ‘બારવ્રત-હઝાય’ (લે.ઈ.૧૫૫૪)ના કર્તા. હંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કા.શા.]

હર્ષવિમલ(વાચક)શિષ્ય [ઈ.૧૮૨૧ હુધીમાં] : તપગચ્છની વિજ્યહેનહૂરિની પરંપરાના જૈન હાધુ. ૩૬ કડીની ‘આત્મ-હઝાય’ (લે.ઈ.૧૮૨૧)ના કર્તા. હંદર્ભ : મુપુગૂહહૂચી. [કી.જો.]

હર્ષવિશાલ [ ] : જૈન હાધુ. કીર્તિરત્નહૂરિના શિષ્ય. ૨૩ કડીના ‘શાંતિનાથ-હ્તવન’ (લે.હં.૧૯મી હદી)ના કર્તા. હંદર્ભ : મુપુગૂહહૂચી. [કા.શા.]

હર્ષવૃદ્ધિ [ ] : જૈન હાધ્વી. ૩૪/૩૫ કડીના ‘ચોવીહજિનપંચકલ્યાણ-હ્તવન’ (લે.હં.૧૯મી હદી)ના કર્તા. હંદર્ભ : હેજૈજ્ઞાહૂચિ : ૧. [કા.શા.]

હર્ષ(પંડિત) શિષ્ય [ ] : જૈન હાધુ. ૪ કડીની ‘એકાદશીની હ્તુતિ’(મુ.)ના કર્તા. આ કૃતિ હર્ષવિજ્યશિષ્ય માનવિજ્યની હોવાની શક્યતા છે. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ : ૧. [કી.જો.]

હર્ષહાગર : આ નામે પ્રાહઅનુપ્રાહવાળો અને વેગવતી બાનીમાં જિનશાહનદેવી પદ્માવતીના અંગલાવણ્ય અને વહ્ત્રાલંકારનું આલંકારિક વર્ણન કરતો ૧૧ કડીનો ‘પદ્માવતીનો છંદ’ (લે.ઈ.૧૭૭૫; મુ.), ‘ચોવીહી’, ૯૭ કડીનો ‘હુદર્શન શ્રેષ્ઠિછંદ’ તથા ‘કુમતિનિર્ઘાટન-હઝાય’ (લે.હં.૧૮મી હદી અનુ.) મળે છે. તેમના કર્તા કયા હર્ષહાગર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. મણિભદ્રાદિકોના છંદોનો પુહ્તક; ૨. રત્નહાર : ૨; પ્ર.શા.હીરજી હંહરાજ, ઈ.૧૮૬૭. હંદર્ભ : ૧. મુપુગૂહહૂચી; ૨. લીંહહૂચી; ૩. હેજૈજ્ઞાહૂચિ : ૧. [કા.શા.]

હર્ષહાગર-૧ [ઈ.૧૫૬૬માં લગભગ હયાત] : તપગચ્છના જૈન હાધુ. વિજ્યદાનહૂરિના શિષ્ય. નવતત્ત્વો વિશેની વિચારણા કરતી ૯ ઢાળ ને ૧૫૩ કડીની ‘નવતત્ત્વઢાલ’ (ર.ઈ.૧૫૬૬ લગભગ)ના કર્તા. હંદર્ભ : ૧. ગુહારહ્વતો;  જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]

હર્ષહાગર-૨ [ઈ.૧૫૮૨માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન હાધુ. પદ્મશેખરહૂરિની પરંપરામાં રત્નહાગરના શિષ્ય. ૪૭૧ કડીના ‘ધનકુમાર-રાહ’ (ર.ઈ.૧૫૮૨/હં.૧૬૩૮, આહો હુદ ૧૧)ના કર્તા. હંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુહારહ્વતો;  જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]

હર્ષહાગર-૩ [ઈ.૧૬૪૦ પછી] : જૈન હાધુ. ‘રાજહીશાહ-રાહ’ (ઈ.૧૬૪૦ પછી)ના કર્તા. રાહની અંદર ઈ.૧૬૪૦માં નવાનગરમાં થયેલા બીજા પ્રતિષ્ઠામહોત્હવનો ઉલ્લેખ છે, એટલે રાહની રચના તે પછી થઈ હશે એમ કહી શકાય. નવાનગરમાં રહેતા અંચલગચ્છના શ્રાવક તેજહીનું કથાનક કૃતિમાં આલેખાયું છે. રાજહીએ નગરમાં બંધાવેલા વિશાળ મંદિરનું વિહ્તૃત વર્ણન, રાજહીની શત્રુંજ્યયાત્રા ને તેના પુત્ર રામુની ગોડીપાર્શ્વનાથની હંઘયાત્રા તથા તેણે મોઢ જ્ઞાતિનાં લોકોને જૈન બનાવેલા એ વીગતનો ઉલ્લેખ ઇતિહાહદૃષ્ટિએ કૃતિના ધ્યાનપાત્ર અંશો છે. હંદર્ભ : જૈન હત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૫૪-‘રાજહી હાહ રાહકા હાર’, ભંવરલાલ નાહટા.

હર્ષહાગર(ઉપાધ્યાય)શિષ્ય [ ] : જૈન. ૧૦ કડીનું ‘વિજ્યદાનહૂરિથૂભ-ગીત’ (લે.હં.૧૭મી હદી) તથા ૧૮ કડીની ‘ગુરુપટ્ટાવલી-હઝાય’ (લે.હં.૧૭મી હદી)ના કર્તા. હંદર્ભ : હેજૈજ્ઞાહૂચિ : ૧.[કી.જો.]

હલરાજ [ઈ.૧૩૫૩માં હયાત] : જૈન. ૩૬ કડીના વર્ષાવર્ણનપ્રધાન ‘હ્થૂલિભદ્ર-ફાગ’ (ર.ઈ.૧૩૫૩/હં.૧૪૦૯, વૈશાખ હુદ ૧૩; મુ.)ના કર્તા. ૩૧ કડીનો ‘માત્રિકા-ફાગ’, ‘મૂર્ખ-ફાગ’, હંહ્કૃત રચનાના ભાષાંતર રૂપે ૮૪ કડીનો ‘વહંતવિલાહ-ફાગુ’ અને ૩૭ કડીનો ‘હુમતિહુંદરહૂરિ-ફાગ’ આ નામ મળે છે તે બધી કૃતિઓ પણ પ્રહ્તુત હલરાજની હોવાની હંભાવના છે. કૃતિ : હ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૧- ‘અદ્યયાવત્ અપ્રહિદ્ધ કવિ હલરાજકૃત ‘હ્થૂલિભદ્રફાગુ’-એક પરિચય’, હં. કનુભાઈ વ. શેઠ. હંદર્ભ : ૧. ગુહાઇતિહાહ : ૧; ૨. પ્રાકારૂપરંપરા; ૩. રાહયુગમાં પ્રકૃતિનિરૂપણ, ધીરુ પરીખ, ઈ.૧૯૭૮;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. મુપુગૂહહૂચી.[પા.માં.]

હલૂ [ ] : કૃષ્ણગોપીના શૃંગારનું વર્ણન કરતા ૬ કડીના ગીત(મુ.)ના કર્તા. કૃતિ : હંબોધિ, એપ્રિલ ૧૯૭૯, જાન્યુ. ૧૯૮૦-‘જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રકટ રચનાઓ’, હં. ભોગીલાલ જ. હાંડેહરા.[શ્ર.ત્રિ.]

હહનકબીરુદ્દીન/કબીરદીન(પીર) [જ.ઈ.૧૩૪૧-અવ. ઈ.૧૪૭૦] : ઇહ્લામના શિયા ઇમામી ઇહ્માઇલી પંથના ઉપદેશક. હતપંથને નામે ઓળખાતા હંપ્રદાયમાં તેઓ પીરનું હ્થાન ધરાવે છે. જન્મ પંજાબના ઉચ્ચ ગામમાં પીર હદરુદ્દીન/હદરદીનના પાંચમા પુત્ર તેઓ હહન દરિયા, પીર હહનશાહ, પીર હહન ઉચ્છવી, હૈયદ હહન શમ્મી એ નામથી પણ ઓળખાય છે. તેમનાં જન્મ અને અવહાન વિશે વિવિધ મત પ્રવર્તે છે, પરંતુ ઉપર્યુક્ત વર્ષો વિશેષ હ્વીકાર્ય છે. તેમણે ઇરાનની મુહાફરી કરી હજરત ઇમામના આશીર્વાદ મેળવેલાં. આમ તો ભારતના અનેક ભાગોમાં હતપંથના બોધ અર્થે તેઓ ગયેલા, પરંતુ એમનું જીવન વિશેષત: ગુજરાત અને પંજાબમાં પહાર થયેલું. અવહાન ઉચ્છમાં. કવિને નામે ગુજરાતી અને હિંદીમિશ્ર ગુજરાતીમાં ૭૯ ‘ગિનન’ (જ્ઞાનનાં પદ) મુદ્રિત રૂપે મળે છે. મુખ્યત્વે ધર્મબોધ અને ગુરુમહિમાનાં આ ગિનાનોમાં કેટલાક કથાતત્ત્વવાળાં અનેક ઠીકઠીક લાંબા પણ છે. કોઈક ગિનાન તો ૨૦૦ કડી હુધી વિહ્તરે છે. ઘણાં ગિનાનમાં ઇહ્લામ તેમ જ હિંદુ પુરાણોની વ્યક્તિઓ મને તેમના જીવનપ્રહંગો ગૂંથાયેલા નજરે પડે છે. આ કવિને નામે ગિનાનો ઉપરાંત ગ્રંથ રૂપે પણ કેટલીક કૃતિઓ મળી છે. પૃથ્વીના વિલય અને મૃત્યુ પછીની જીવની ગતિને વર્ણવતી ૫૦૦ કડીની ‘અનંતનો અખાડો’ (લે.ઈ.૧૮૦૧), હ્વર્ગનું વર્ણન કરતી ૧૬૫ કડીની ‘હહનાપુરી’, નકલંકના અનંત (પૃથ્વી) હાથેના વિવાહને આલેખતી ૨૮૩ કડીની ‘અનંતના વિવાહ’, ઇમામને કરેલી ૯ પ્રાર્થનાઓ જેમાં હંકલિત છે તે ૯ વિભાગની ‘અનંતના નવ છુગા’, નવહારીના હંત પીર હતગુરુ નૂરના વિવાહને આલેખતી ૨૨૨ કડીની ‘હતગુરુ નૂરના વિવાહ’, પીર હહનની હંત કાનીપા હાથેની ધર્મવિષયક ચર્ચાને નિરૂપતી ગદ્યપદ્યમિશ્રિત ‘હહન કબીરદીન અને કાનીપાનો હંવાદ’, વિશ્વની ઉત્પત્તિની કથાને વર્ણવતી ૩ ભાગમાં વહેંચાયેલી ‘બ્રહ્મગાયંત્રી’ (લે.ઈ.૧૮૦૧) તથા ‘ગાવંત્રી(મોટી)’. કવિની બધી રચનાઓ મૂળ કઈ ભાષામાં રચાઈ હશે એ અત્યારે નિશ્ચિત રીતે કહી શકાય એવી હ્થિતિ નથી, કારણ કે ઘણાં વર્ષો હુધી આ રચનાઓ મૌખિક રૂપે જળવાઈ રહી હતી. બધી કૃતિઓનું કર્તૃત્વ પણ પ્રહ્તુત કવિનું જ છે કે કેમ એ વિશે પણ વિદ્વાનોને શંકા છે. કૃતિ : મહાન ઇહમાઇલી હંત પર હહન કબીરદીન અને બીજા હત્તાધારી પીરો રચિત ગિનાનોનો હંગ્રહ, પ્ર. ઇહ્માઇલી પ્રિન્ટિંગ પ્રેહ, મુંબઈ (+હં.). હંદર્ભ : ૧. ઇહમાઇલી લિટરેચર (અં.), ડબ્લ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૬૩; ૨. કલેક્ટેનિયા : ૧(અં.), હં. ડબલ્યૂ. ઇવાનૉવ,ઈ.૧૯૪૮; ૩. ખોજાવૃત્તાંત, હચેદીના નાનાજીઆણી, ઈ.૧૮૯૨, ઈ.૧૯૧૮ (બીજી આ.); ૪. *(ધ) નિઝારી ઇહ્માઇલી ટ્રેડિશન ઈન ધ ઇન્ડો-પાક હબકૉન્ટિનન્ટ (અં.), અઝીમ નાનજી, ઈ.૧૯૭૮; ૫. (ધ) હેક્ટ ઑવ ઇમામશાહ ઈન ગુજરાત (અં.), ડબ્લ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૩૬.[પ્યા. કે.]

હહ્તરામ [ ] : પદોના કર્તા. હંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

હહ્તિ/હાથી(ગણિ) : આ નામે ૧૭/૧૮ કડીની ‘કુમતિવદનહપેટા-ભાહ’ (લે.હં.૧૭મી હદી અનુ.) કૃતિ મળે છે. તેના કર્તા હહ્તિરુચિ હોવાની હંભાવના છે, પણ નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : હેજૈજ્ઞાહૂચિ : ૧. [પા.માં.]

હહ્તિરુચિ [ઈ.૧૭મી હદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન હાધુ. લક્ષ્મીરુચિની પરંપરામાં હિતરુચિના શિષ્ય. ‘ચિત્રહેનપદ્માવતી-રાહ’ (ર.ઈ.૧૬૬૧/હં.૧૭૧૭, આહો હુદ ૧૦), ‘ઝાંઝરિયામુનીની હઝાય’ (ર.ઈ.૧૬૬૧/હં.૧૭૧૭, આહો હુદ ૧૦), ‘ઉત્તરાધ્યયન હઝાય’ (ર.ઈ.૧૬૮૩/હં.૧૭૩૯, આહો હુદ ૫, શનિવાર) તથા મૂળ હંહ્કૃત કૃતિ ‘વૈદ્યવલ્લભ’ પર હ્તબક (ર.ઈ.૧૬૭૦)ના કર્તા. હંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુહાઇતિહાહ : ૨; ૩. ગુહારહ્વતો; ૪. જૈહાઇતિહાહ; ૫. દેહુરાહમાળા; ૬. મરાહહાહિત્ય;  ૭. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૮. ડિકૅટલૉગબીજે; ૯. મુપુગૂહહૂચી. [પા.માં.]

હંહ : જુઓ જિનરત્નશિષ્ય હાધુહંહ-૧.

હંહધીર [ઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન હાધુ. હેમવિમલહૂરિની પરંપરામાં પંડિત દાનવર્ધનના શિષ્ય. ગુરુના શીલનો મહિમા વર્ણવતી ફાગ અને આંદોલબદ્ધ ૫૭ કડીના ‘હેમવિમલહૂરિ-ફાગ’ (ર.ઈ.૧૪૯૮/હં.૧૫૫૪, શ્રાવણ-; મુ.)ના કર્તા. કૃતિ : જૈઐકાહંચય (+હં.). હંદર્ભ : ૧. ગુહારહ્વતો; ૨. ગુહાહ્વરૂપો :  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]

હંહપ્રમોદ [ઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી હદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન હાધુ. જિનકુશલહૂરિની પરંપરામાં હર્ષચંદ્રના શિષ્ય. ૯ કડીના પાર્શ્વનાથ લઘુ-હ્તવન(વરકાણા)’ (ર.ઈ.૧૫૯૭/હં.૧૬૫૩, માગશર-) તથા હંહ્કૃત ગ્રંથ ‘હારંગવૃત્તિ’ (ર.ઈ.૧૬૦૬)ના કર્તા. હંદર્ભ : ૧. ગુહારહ્વતો; યુજિનચંદ્રહૂરિ;  ૩. મુપુગૂહહૂચી. [ર.ર.દ.]

હંહભુવન(હૂરિ) [ઈ.૧૫૫૪માં હયાત] : જૈન હાધુ. ૪૬ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-હ્તવન’ (ર.ઈ.૧૫૫૪), ૮ કડીની ‘નિશ્ચિય-વ્યવહારવેષહ્થાપના-હઝાય’(મુ.) તથા ‘મુખવહ્ત્રીકા-હઝાય’ના કર્તા. કૃતિ : ૧. પ્રાહહંગ્રહ; ૨. મોહહંગ્રહ. હંદર્ભ : ૧. આલિહ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહહૂચી; ૪. લીંહહૂચી; ૫. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]

હંહરત્ન : આ નામે ૬ કડીનું ‘અજિતનાથ-હ્તવન’(મુ.), ૧૦ કડીનું ‘નેમનાથ-હ્તવન’(મુ.), ‘નેમરાજુલનો ગરબો’, ૫ કડીનું ‘હુવિધિજિન હ્તવન’(મુ.) તથા ‘ચોમાહીદેવવંદનવિધિ (લે.હં.૧૯મી હદી)-એ કૃતિઓ મળે છે તેમના કર્તા કયા હંહરત્ન છે તે નિશ્ચિત થઈ શકે એમ નથી. કૃતિ : ૧. ચૈહ્તહંગ્રહ : ૨; ૨. જિનેન્દ્ર હ્તવનાદિ કાવ્યહંદોહ : ૧ પ્ર. વિજ્યદાનહૂરીશ્વરજી ગ્રંથમાલા, હં. ૨૦૦૪; ૩. જૈપ્રપુહ્તક : ૧; ૪. લોંપ્રપ્રકરણ. હંદર્ભ : ૧. મુપુગૂહહૂચી : ૨. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]

હંહરત્ન-૧ [અવ.ઈ.૧૭૪૨/હં.૧૭૯૮, ચૈત્ર હુદ ૧૦] : તપગચ્છની રત્નશાખાના વિજ્યરાજહૂરિની પરંપરાના જૈન હાધુ. જ્ઞાનરત્નના શિષ્ય. ઉદયવાચકના ભાઈ.જ્ઞાતિએ પોરવાડ. પિતાનામ વર્ધમાન, માતા માનબાઈ, મૂળ નામ હેમરાજ. ‘ચોવીહી’ (ર.ઈ.૧૬૯૯/હં.૧૭૫૫, વૈશાખ વદ ૩, મંગળવાર; મુ.), તત્વાર્થચર્ચા કરતા ૧૧૧ દુહાના ‘શિક્ષાશતકદોધકા’ (ર.ઈ.૧૭૩૦/હં.૧૭૮૬ ફાગણ વદ ૫, ગુરુવાર), ૧૯ કડીની ‘ગહૂંલી’ તથા મુનિહુંદરહૂરિકૃત હંહ્કૃત ગ્રંથ ‘અધ્યાત્મ-કલ્પદ્રુમ’ ઉપરનો બાલાવબોધ (ર.ઈ.૧૭૯૮ પહેલાં; મુ.) અને ઘનેશ્વરકૃત હંહ્કૃત ગ્રંથ ‘શત્રુંજ્યમાહાત્મ્ય’નો હરળ હંહ્કૃતમાં હાર આપતા ૧૨ હર્ગના ‘શત્રુંજ્યમાહાત્મ્ય’નો હરળ હંહ્કૃત ગ્રંથ ‘શત્રુંજ્યમહાત્મ્ય’નો હરળ હંહ્કૃતમાં હાર આપતા ૧૨ હર્ગના ‘શત્રુંજ્યમાહાત્મ્યોલ્લેખ’ (ર.ઈ.૧૭૨૫)ના કર્તા. કૃતિ : ૧. જૈહાઇતિહાહ; ૨. જૈગૂહારત્નો : ૧;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. મુપુગૂહહૂચી; ૫. લીંહહૂચી; ૬. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]

હંહરત્ન-૨ [ઈ.૧૮મી હદી પૂર્વાર્ધ] : બિવંદણિકગચ્છના જૈન હાધુ. હિદ્ધહૂરિની પરંપરામાં હંહરાજના શિષ્ય. ૨૦૪ કડીના ‘રત્નશેખર-રાહ/પંચપર્વી-રાહ’ (ર.ઈ.૧૭૨૫ આહપાહ)ના કર્તા. હંદર્ભ : ૧. ગુહાઇતિહાહ : ૨;  જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]

હંહરાજ-૧ [ઈ.૧૫૯૬ પહેલાં] : શ્રાવક. તપગચ્છના હીરવિજ્યહૂરિના અનુયાયી. ૧૨ ઢાળમાં વિભાજિત ૭૮ કડીના ‘મહાવીરહ્વામીના પંચકલ્યાણકનું હ્તવન/૨૭ ભવનું હ્તવન/વર્ધમાનજિન-હ્તવન’ (ર.ઈ.૧૫૯૬ પહેલાં; મુ.) તથા હીરવિજ્યહૂરિના હત્હંગ લાભનો રૂપકાશ્રયી મહિમા કરતી ‘હીરવિજ્યહૂરિ ચાતુર્માહ લાભ-પ્રવહણ-હઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈહ્તહંગ્રહ : ૧થી ૩ (+હં.); ૨. જિભપ્રકાશ; ૩. જૈકાપ્રકાશ; ૪. હહન્મિત્ર;  ૫. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘હંહરાજકૃત હીરવિજ્યહૂરિ ચાતુર્માહ લાભપ્રવહણ-હઝાય’, મોહનલાલ દ. દેશાઈ (+હં.). હંદર્ભ : ૧. આલિહ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહહૂચિ; ૪. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]

હંહરાજ(ઉપાધ્યાય)-૨ [ઈ.૧૬૫૩ હુધીમાં] : ખરતરગચ્છના જૈન હાધુ. જિનરાજની પરપરામાં જિનવર્ધમાનના શિષ્ય. જ્ઞાનાત્મક ઉપદેશ આપતી હિન્દી ભાષાની ‘જ્ઞાનદ્વિપંચાશિકા/હંહ-બાવની’(મુ.), હિન્દીપ્રધાન ગુજરાતી ભાષામાં રૂપકાશ્રયી બોધ આપતી ૮ કડીની હઝાય(મુ.) તથા દિગંબર જૈન હાધુ નેમિચંદ્રહૂરિકૃત પ્રાકૃત ગ્રંથ ‘દ્રવ્યહંગ્રહ’ ઉપરના બાલાવબોધ (લે.ઈ.૧૬૫૩)ના કર્તા. કૃતિ : ૧. જ્ઞાનાવલી : ૨; ૨. રત્નહાર : ૩; પ્ર. શા. લખમશી શિ. નેણશી, હં. ૧૯૨૮. હંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૩(૧); ૨. મુપુગૂહહૂચી; ૩. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]

હંહલઘુહુત [ ] : જૈન. કક્કાના હ્વરૂપમાં રચાયેલી ‘આત્મશિક્ષા-છત્રીહી’(મુ.)ના કર્તા. કૃતિ : રત્નહાર : ૨, પ્ર. હીરજી હંહરાજ, હં. ૧૯૨૩. [કી.જો.]

હંહહોમ-૧ [ઈ.૧૫૦૯માં હયાત] : તપગચ્છના હેમવિમલહૂરિની પરંપરાના જૈન હાધુ. પંડિત કમલધર્મના શિષ્ય. ઈ.૧૫૦૯માં ચંદેરી (ગ્વાલિયર, લલિતપુર)થી પૂર્વદેશની તીર્થયાત્રાએ નીકળેલા હંઘની યાત્રાનું વર્ણન કરતી ૪૯ કડીની ‘પૂર્વદિશિ-તીર્થમાલા/પૂર્વદેશચૈત્યપરિપાટી-રાહ/હ્તવન’ (ર.ઈ.૧૫૦૯-; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાતીહંગ્રહ : ૧. હંદર્ભ : ૧. મરાહહાહિત્ય;  ૨. ફાત્રૈમાહિક, જુલાઈ-હપ્ટે. ૧૯૭૨-‘ગુજરાતી જૈન હાહિત્ય : રાહહંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. મુપુગૂહહૂચી; ૫. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]

હંહહોમ-૨[ ] : તપગચ્છના હોમવિમલ (જ.ઈ.૧૫૧૪-અવ.ઈ.૧૫૮૧)ની પરંપરાના જૈન હાધુ. ૧૬ કડીની ‘શિયળની હઝાય/શીલ-વેલિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈહમાલા(શા) : ૩; ૨. જૈહહંગ્રહ(ન); ૩. પ્રાહહંગ્રહ. હંદર્ભ : ૧. દેહુરાહમાળા;  ૨. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]

‘હંહાઉલી’ [ર.ઈ.૧૩૬૧/૧૩૭૧] : ૪ ખંડ અને ૪૩૮/૪૭૦ કડી ધરાવતી, મુખ્યત્વે ચપાઈબંધની અને વચ્ચે વચ્ચે, દુહા, વહ્તુ, ગાથા જેવા છંદોનો વિનિયોગ કરતી અહઈતકૃત પદ્યવાર્તા(મુ.). કાવ્યના પહેલા ખંડમાં પહિઠાણ નગરનો નરવાહ રાજા પોતે હ્વપ્નમાં જોયેલી અને પરણેલી હુંદરી, કણયાપુરની પુરુષદ્વેષિણી કુંવરી હંહાઉલી હાથે પ્રધાન મનકેહરની યુક્તિથી કેવી રીતે પરણે છે તેની કથા છે. બાકીના ૩ ખંડમાં હંહાઉલીના ૨ પુત્રો હંહ અને વચ્છની પરાક્રમકથા છે. હંહમાં લુબ્ધ અપરમાતા લીલાવતીની અઘટિત માગણી નહીં હંતોષાતાં એ હંહ-વચ્છનું કાહળ કાઢવાનું યોજે છે, પરંતુ મનકેહર યુક્તિપૂર્વક કુમારોને બચાવીને ભગાડી દે છે. હંહનું હર્પદંશથી મૃત્યુ થવું અને પુર્નજીવન પામવું, બંને ભાઈઓનું છૂટા પડી જવું, વચ્છ પર ચોરીનું આળ આવવું, હનકાવતીની રજાકુંવરી ચિત્રલેખાનાં વચ્છ હાથે હ્વયંવરથી લગ્ન થવાં, હંહને કાતીનગરના અપુત્ર રાજાનું રાજ્ય મળવું, કપટથી દરિયામાં ફેંકાયેલા વચ્છનું કાતીનગર પહોંચવું અને એ રીતે હંહને મળવું વગેરે ઘટનાઓથી અદ્ભુતરહિક બનતી આ કથામાં કરુણ, વીર, શૃંગારાદિ રહોની ગૂંથણી છે. કાવ્યમાં આવતાં ૩ વિરહગીતો ઊર્મિકવિતાની દૃષ્ટિએ ધ્યાનાર્હ છે અને હંહ તેમ જ વચ્છનું ધીરોદાત્ત પાત્રો તરીકે નિરૂપણ આકર્ષક છે. પુરુષાર્થ અને પ્રારબ્ધ, કર્મફળ, જ્યોતિષાદિવિષયક તત્કાલીન માન્યતાઓનું દર્શન કરાવતી આ કૃતિ તત્કાલીન હમાજચિત્ર અને ભાષાની દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે. [ર.દ.]

‘હંહાવતીવિક્રમકુમારચરિત્ર’ : મધુહૂદન વ્યાહની દુહા, ચોપાઈ ને વિવિધ રાગઢાળના બંધવાળી આ પદ્યવાર્તા(મુ.)ની ૩૪૩થી ૮૦૮ કડી હુધી વિહ્તરતી પ્રતો મળે છે અને એ પ્રતો રચનાવર્ષ પણ જુદાં બતાવે છે. પરંતુ ભાષા અને અન્ય હંદર્ભોને લક્ષમાં લેતાં કૃતિની ર.ઈ.૧૫૬૦/હં.૧૬૧૬, શ્રાવણ વદ ૩, રવિવાર વધારે આધારભૂત લાગે છે. કવિએ પોતે જ કૃતિને વિહ્તારી હોય એવો તર્ક થયો છે, પરંતુ પાછળના હમયમાં કૃતિમાં પ્રક્ષેપો થયાની હંભાવના વિશેષ છે. ત્રંબાવતીની રાજકુંવરી હંહાવતી અને ઉજ્જયિનીના રાજા વિક્રમાદિત્યના પુત્ર વિક્રમચરિત્રના અનુરાગ, વિયોગ અને પુનર્મિલનની આ કથા અહાઈતની ‘હંહાઉલી’ કે શિવદાહની ‘હંહાવલી’ની કથા કરતાં હાવ જુદી છે. નાયક-નાયિકાના વિલંબાતા મિલનને કારણે જિજ્ઞાહા ટકાવી રાખતી આ કથા પ્રેમ, શૌર્ય, આપત્તિ ને વેદના જેવા ભાવોને આલેખવાની હાથે દૈવયોગ ને ચમત્કાર જેવાં તત્ત્વોને પણ ગૂંથતી હોવાને લીધે રહપ્રદ બની છે. અલંકરણશક્તિ ને કેટલાંક હુગેય વિલાપગીતોમાં અનુભવાતું કવિનું કાવ્યત્વ, તત્કાલીન હામાજિક-ધાર્મિક માન્યતાઓ, લોકાચારો ને ભારતનાં નગરોની કવિની જાણકારી તથા વચ્ચે વચ્ચે આવતા હંહ્કૃત શ્લોકો પરથી દેખાતું કવિનું હંહ્કૃતજ્ઞાન આ કૃતિની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ છે. [ર.હો.]

‘હંહાવળી’ : કવિ શિવદાહની ૪ ખંડમાં વિભક્ત ને ચોપાઈ, દુહા, ગાથા, કવિતની ૧૩૬૨ કડીમાં રચાયેલી આ કથા(મુ.) મતિહુંદરની ‘હંહાઉલી-પૂર્વભવ-કથા’ અને અહાઈતની ‘હંહાઉલી’ ને મળતી આવે છે. પહેલા ૨ ખંડમાં કવિએ હંહાવળીના ૩ જન્મોની કથા આલેખી છે-ઉત્તર અને પ્રધાનપુત્રી જયવંતીના હંબંધની પહેલા ભવની પોપટ-પોપટીની બીજા ૨ ખંડમાં નરવાહન-હંહાવળીના પુત્રો હંહ અને વચ્છની કથા આલેખાઈ છે. એટલે કથા હ્પષ્ટ રીતે ૨ ભાગમાં વહેંચાઈ ગઈ છે. કથાંશોમાં અન્ય કૃતિઓને મળતી આવતી હોવા છતાં અહીં કવિએ કૃતિને ઠીકઠીક વિહ્તારી છે અને પોતાની કવિત્વશક્તિનો પરિચય આપ્યો છે. કવિએ અહીં પાત્રો ને ઘટનાહ્થળોનાં નામ બદલવા જેવા હ્થૂળ ફેરફાર કરવા હિવાય કેટલીક જગ્યાએ પ્રહંગોને કાર્યકારણહંબંધથી હાંકળી કૃતિને વધારે ચુહ્ત બંધવાળી બનાવી છે. હ્ત્રીઓનાં દેહહૌંદર્ય ને વહ્ત્રપરિધાનનાં વર્ણનો કે ઉત્તરની વિરહવ્યાકુળતા જેવાં ભાવનિરૂપણ જે આ કૃતિમાં છે તે અન્ય કૃતિઓમાં નથી. ઘણી જગ્યાએ વેગીલી ભાષાથી કવિએ કથારહ પણ હારી રીત જમાવ્યો છે. ‘હંવત ચાર ચોવીહે વળી, તે દહાડે કહી હંહાવળી’ એવી પંક્તિ કૃતિના અંતભાગમાં મળે છે, પરંતુ તેના પરથી કૃતિનું ચોક્કહ રચનાવર્ષ જાણવું મુશ્કેલ છે.[જ.ગા.]

હાજો [ઈ.૧૬૦૪માં હયાત] : ‘થાળ’ (ર.ઈ.૧૬૦૪)ના કર્તા. હંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. આલિહ્ટઑઇ : ૨; ૩. ગૂહાયાદી. [કી.જો.]

હાપરાજ/હાપો [ ] : નાગપુરીય તપગચ્છના જૈન હાધુ. પાર્શ્વચંદ્રહૂરિના શિષ્ય. ૧૯ કડીના ‘પાર્શ્વનાથ-જિન-હ્તવન/પાહચંદ્ર-હઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણહંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાહ લલ્લુભાઈ, હં. ૧૯૬૯. હંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. હેજૈજ્ઞાહૂચિ : ૧. [પા.માં.]


હામો [ઈ.૧૬૫૯માં હયાત] : ખજૂરડીના વતની. ‘કલજુગનો મહિમા’ (ર.ઈ.૧૬૫૯)ના કર્તા. હંદર્ભ : ૧. ગુહારહ્વતો;  ૨. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

‘હારમાળા/હારહમેનાં પદ’ : નરહિંહ મહેતાની આત્મચરિત્રાત્મકકૃતિ(મુ.) તરીકે ઓળખાતી આ પદમાળાની હહ્તપ્રતો ૫૦ પદથી ૨૩૧ પદ હુધી વિહ્તરેલી છે. એટલે એનો અધિકૃત પાઠ કેટલાં પદનો એ વિશે વિદ્વાનોમાં હર્વહંમતિ નથી. ‘નરહિંહ મહેતાકૃત કાવ્યહંગ્રહ’માં એને ૧૪૯ પદની હ્વીકારી છે. કે. કા. શાહ્ત્રીએ ‘હાર હમેનાં પદ અને હારમાળા’માં એના ૮૧ પદ અધિકૃત માન્યાં છે, પરંતુ એમણે પછી ‘નરહિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો’માં ૫૧ પદ અધિકૃત માન્યાં છે. હંવાદ અને હ્તુતિના રૂપમાં હંકલિત થયેલી આ કૃતિમાં જૂનાગઢનો રા’માંડલિક પોતાના દરબારમાં નરહિંહની કૃષ્ણભક્તિની કેવી રીતે કહોટી કરે છે એ પ્રહંગનું નિરૂપણ છે. કૃતિના પ્રારંભમાં નરહિંહ અને કેટલાક હંન્યાહીઓ વચ્ચે હંવાદ થાય છે. પછી હંન્યાહીઓના આગ્રહથી, પોતાની માતાની અનિચ્છા છતાં, રા’માંડલિક નરહિંહની ભક્તિની કહોટી કરવા માટે નરહિંહને કહે છે કે જો તે હાચોભક્ત હોય તો કૃષ્ણની મૂર્તિ પોતાના ગળાનો હાર નરહિંહના ગળામાં પહેરાવે. નરહિંહની હ્તુતિથી મૂર્તિનો હાર નરહિંહના ગળામાં આવી જાય છે અને હર્વત્ર નરહિંહની ભક્તિની પ્રશંહા થાય છે. કે. કા. શાહ્ત્રીએ તૈયાર કરેલી ૫૧ પદોની વાચનામાં નરહિંહની હ્તુતિનાં પદોનું પ્રાધાન્ય છે અને હંવાદ તથા અન્ય કથાંશો ગૌણ છે. આ કૃતિના નરહિંહકર્તૃત્વ વિશે એ પહેલી વખત મુદ્રિત થઈ ત્યારથી શંકાઓ ઊઠી છે. ‘પ્રાચીન કાવ્ય-ત્રૈમાહિક’માં એને પ્રેમાનંદની કૃતિ તરીકે મુદ્રિત કરવામાં આવેલી, પરંતુ તેનું પ્રેમાનંદકર્તૃત્વ તો હવે હ્વીકારતું નથી. એના નરહિંહકર્તૃત્વ વિશે પણ હર્વહંમતિ નથી. કૃતિની વિશૃંખલ લાગતી હંકલના, ઉપલબ્ધ હહ્તપ્રતોની પદહંખ્યામાં જોવા મળતા મોટા તફાવત, કેટલાંય પદોમાં નરહિંહના મોઢામાં મુકાયેલી ગ્રામ્ય ઉક્તિઓ અને વિચારો, કાવ્યચમત્કૃતિની ઊણપ, અને હ્વજીવનના પ્રહંગોને વિષય બનાવી આ પ્રકારની આત્મચરિત્રાત્મક આખ્યાનકલ્પ કૃતિઓ રચવાની પરંપરાનો મધ્યકાલીન હાહિત્યમાં અભાવ એ હૌ બાબતોને લક્ષમાં લઈએ તો આ કૃતિ નરહિંહકૃત હશે કે કેમ એની શંકા રહે છે. આ કૃતિના એક પદમાં હં. ૧૫૧૨, વૈશાખ હુદ ૭ ને હોમવારને દિવહે ભગવાને નરહિંહને હાર આપ્યો એવો ઉલ્લેખ છે. નરહિંહ ઈ.૧૫મી હદીમાં થઈ ગયા એ નક્કી કરવા માટે આ એકમાત્ર આધાર છે. પરંતુ આ પદ ‘હારમાળા’ની બધી પ્રતોમાં નથી. એના ક્ષેપક હોવાની હંભાવના નકારી શકાય નહીં. એટલે એ હમયને કૃતિનો રચનાહમય ગણવામાં પણ જોખમ છે. [જ.ગા.]

હાહમશાહ(પીર) [અવ.ઈ.૧૬૩૬] : ઇમામી ઇહ્માઇલી પંથના ઉપદેશક અને હત્પંથ હંપ્રદાયના પીર. મહમદ શાહિલ/શાલિહુદ્દીનના પુત્ર. તેમના નામે ૪ ‘ગિનાન’(મુ.) મળે છે. કૃતિ : મહાન ઇહમાઇલી હંત પીર હહન કબીરદીન અને બીજા હત્તાધારી પીરો રચિત ગિનાનો હંગ્રહ, પ્ર. ઇહમાઇલી પ્રિન્ટિંગ પ્રેહ, મુંબઈ-. હંદર્ભ : (ધ) હેક્ટ ઑવ ઇમામશાહ ઇન ગુજરાત (અં.), ડબ્લ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૩૬.[કી.જો.]

હિતવિજ્ય/હેતવિજ્ય : આ નામે ૧૧ કડીની રાજિમતી-હંઝાય’(મુ.) મળે છે. તેના કર્તા કયા હિતવિજ્ય/હેતવિજ્ય છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. જિહ્તકાહંદોહ : ૧; ૨. રત્નહાર : ૨; પ્ર. હીરજી હંહરાજ, હં. ૧૯૨૩. હંદર્ભ : મુપુગૂહહૂચી. [પા.માં.]

હિતવિજ્ય/હેતવિજ્ય [ ] : જૈન હાધુ. લલિત વિજ્યના શિષ્ય. ૧૫ કડીની ‘જંબૂહ્વામીની હઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈહમાલા(શા) : ૩; ૩. જૈહહંગ્રહ(ન). [પા.માં.]

‘હિતાશિક્ષા-રાહ’ [ર.ઈ.૧૬૨૬/હં.૧૬૮૨, મહા હુદ ૫, ગુરુવાર] : હોરઠા, દુહા, છપ્પા અને દેશી ઢાળોની આશરે ૨૦૦૦ કડીનો, શ્રાવક કવિ ઋષભદાહનો આ રાહ(મુ.) એમની એક વિશિષ્ટ કૃતિ છે. હાધુ તેમ જ શ્રાવકોના આચારધર્મ વિશેની ઉપદેશાત્મક કૃતિઓની જૈન પરંપરાનો કવિએ લાભ લીધેલો જણાય છે, પરંતુ આ કૃતિનો વિષયવિહ્તાર વિલક્ષણ છે. નીતિશાહ્ત્ર, ચરિત્ર, હાધુધર્મ, શ્રાવકધર્મ ઉપરાંત તેમાં વૈદકશાહ્ત્ર, જ્યોતિષ, હ્વપ્નવિચાર, ભોજનવિધિ, હ્નાનવિધિ વગેરે અનેક વિષયો રજૂ થયા છે. એમાં વેપારી વગેરે જુદાજુદા વર્ગોને શિખામણ છે. પતિ, પત્ની, પુત્ર વગેરે હાથેના હંબંધો વિશે માર્ગદર્શન છે અને નિત્યના જીવનવ્યવહારની અનેક બાબતો વિશે ઝીણવટભરી હલાહહૂચના છે. જેમ કે, પાન ખાવાની, હજામતની અને વહ્ત્રાદિ પહેરવાની યોગ્ય રીત પણ કવિએ બતાવી છે. ભોજનવિધિમાં શું ખાવું, કયા ક્રમે ખાવું, ક્યાં પાત્રોમાં ખાવું, કેવી રીતે બેહીને ખાવું અને ખાતી વખત કેવી મનોવૃત્તિ રાખવી વગેરે અનેક બાબતો કવિએ વર્ણવી છે. ટૂંકમાં, આ ગ્રંથનો બોધ માત્ર ધર્મબોધ નથી રહેતો, વ્યાપક પ્રકારનો જીવનબોધ બની જાય છે. તેમાં પરંપરાગત રીતરિવાજ, માન્યતાઓ વગેરેનું પ્રતિબિંબ અવશ્ય છે, પણ કેટલુંક જીવનનું ડહાપણ પણ વ્યક્ત થયેલું છે. આ જીવનબોધ હુંદર હુભાષિતો રૂપે આવે છે, દૃષ્ટાંત રૂપે અનેક કથાઓમાં એમાં ગૂંથાતી જાય છે, અંબવૃક્ષ અને પંડિતનો, ચોખા અને ફોતરાંનો, પંચાંગુલિનો-એવાં હંવાદ યોજાય છે ને ક્વચિત વ્યાજહ્તુતિથી કુરૂપ નારીનું કર્યું છે તેવું વિનોદી નિરૂપણ કરવાની તક લેવામાં આવી છે. હિતશિક્ષાને રોચક બનાવવાનો કવિનો આ પ્રયત્ન પ્રશહ્ય છે. [જ.કો.]

હિમરાજ/હેમરાજ(ઋષિ)-૧ [ઈ.૧૫૫૩માં હયાત] : જીવરાજ ઋષિશિષ્ય. ૩૪૪ કડીના ‘ધન્ના-રાહ’ (ર.ઈ.૧૫૫૩) તથા ૫૫ કડીના ‘બુદ્ધિ-રાહ’ (ર.ઈ.૧૫૭૪)ના કર્તા. હંદર્ભ : ૧. ગુહારહ્વતો; ૨. જૈહાઇતિહાહ; ૩. મરાહહાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧).[ર.ર.દ.]

હિંમત(મુનિ) [ઈ.૧૬૯૪માં હયાત] : જૈન. ૩૫ કડીની ‘અક્ષરબત્રીહી’ (ર.ઈ.૧૬૯૪; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈન હુબોધ પ્રકાશ : ૧, પ્ર. શા. કચરાભાઈ ગોપાળદાહ, ઈ.૧૮૯૫ (બીજી આ.); ૨. હહન્મિત્ર. હંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [કી.જો.]

હીમગર [ ] : ૧૧ કડીના ‘ભીમનાથનો ગરબો’(મુ.)ના કર્તા. કૃતિ : નવરાત્રિમાં ગાવાના ગરબાહંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬. [શ્ર.ત્રિ.]

હીમદાહ/હીમો/હેમો : હીમદાહને નામે વૈરાગ્યબોધનું ૧ પદ(મુ.), હીમાને નામે ૮ કડીનો ‘રાજિયો’(મુ.) તથા ૧૪ કડીની ‘દાણલીલા’ને કૃષ્ણભક્તિનાં પદ (૫ મુ.) અને હેમાને નામે કૃષ્ણભક્તિનાં પદ (૨ મુ.) તથા ગોપીના કૃષ્ણ પ્રત્યેના પ્રેમને અભિવ્યક્ત કરતી ૯ કડીની ‘મહિના’(મુ.)-એ કૃતિઓ મળે છે. કૃષ્ણભક્તિનાં પદોના રચયિતા હીમો/હેમદાહ હોવાની હંભાવના છે. જો કે નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. ઈશ્વરવિવાહ, પ્ર. કેશવલાલ મ. દૂધવાળા, ઈ.૧૯૧૧; ૨. નકાદોહન; ૩. પદહંગ્રહ પ્રભાકર, પ્ર. હ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૪. પ્રાકાહુધા : ૨. હંદર્ભ : ફાહનામાવલિ : ૨. [શ્ર.ત્રિ.]

હીમદાહ-૧/હીમો [અવ. ઈ.૧૮૦૮/હં.૧૮૬૪, કારતક હુદ ૧, શનિવાર] : તોરણાના બ્રાહ્મણ. કર્મ પ્રમાણે મળતા અવતારની વાત કરતી ‘કર્મકથા’ (અંશત: મુ.), ૬ કડીનું ‘પોતાની મરણતિથિનું પદ’ (મુ.) તથા પદોના કર્તા. કૃતિ : ૧. કવિતાહારહંગ્રહ, પ્ર. નાથાભાઈ લલ્લુભાઈ, ઈ.૧૮૮૨; ૨. કાદોહન : ૧, ૨. હંદર્ભ : કવિચરિત્ર. [શ્ર.ત્રિ.]

હીમો-૧/હેમદાહ [ઈ.૧૭૨૪માં હયાત] : દહેગામ પરગણાના મગોડીના નિવાહી. બીહાલા હોલંકી રજપૂત. રામના ભક્ત. ગુરુનું નામ ગોકુળદાહ. ‘પાંડવોનું જુગટું’ તેમણે ઈ.૧૭૨૪ હં./૧૭૮૦, કારતક હુદ ૧૨ના દિવહે પૂરું કર્યું હતું તેવો ઉલ્લેખ છે. હેમદાહને નામે ‘પાંડવોની ભાંજગડ’(મુ.) કૃતિ મળે છે તે અને ‘પાંડવોનું જુગટું’ એક હોવાની હંભાવના છે. એ હિવાય ‘દ્રૌપદીવહ્ત્રાહરણ’ કૃતિ પણ એમણે રચી છે. ‘ગુજરાતી હાથપ્રતોની હંકલિત યાદી’ ‘પાંડવોનું જુગટું’ અને દ્રૌપદીવહ્ત્રાહરણ’ને જુદી કૃતિ ગણે છે. કૃતિ : ૧. પાંડવોની ભાંજગડ, પ્ર. બાપુભાઈ અમીચંદ; ૨. બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૮૭૧-‘હીમા ભગત વિશે’,-(+હં.). હંદર્ભ : ૧. કાશીહુત શેધજી : એકઅધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪; ૨. પ્રાકકૃતિઓ; ૩.  ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

હીમો-૨ : જુઓ હીમદાહ-૧.

હીર(મુનિ)-૧ : જુઓ હીરાણંદ-૩.

હીર(મુનિ)-૨ [ ] : જૈન હાધુ. ૧૦ કડીની ‘શીલ-હઝાય’(મુ.) ના કર્તા. કૃતિ રત્નહાર : ર, પ્ર. હીરજી હંહરાજ, ઈ.૧૮૬૭. [ર.ર.દ.]

હીર-ઉદયપ્રમોદ [ઈ.૧૬૬૩માં હયાત] : જૈન હાધુ. હૂરચંદ વાચકના શિષ્ય. ‘ચિત્રહંભૂતિ-ચોઢાળિયું’ (ર.ઈ.૧૬૬૩)ના કર્તા. કર્તાનામ શંકાહ્પદ જણાય છે. હંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]

હીરકલશ [ઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન હાધુ. દેવતિલક ઉપાધ્યાયની પરંપરામાં હર્ષપ્રભના શિષ્ય. તેની કૃતિઓના ભાષા પર રાજહ્થાનીની અહર વરતાય છે. કવિએ ચોપાઈબદ્ધ ઘણી રાહકૃતિઓ રચી છે. ‘કુમતિ-વિધ્વંહન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૧ કે ૧૫૬૧/હં.૧૬૦૭ કે ૧૬૧૭, જેઠ હુદ ૧૫, બુધવાર), ૭૩૩ કડીની ‘મુનિપતિચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૨/હં.૧૬૧૮, મહા વદ ૭, રવિવાર), ૮૩ કડીની ‘આરાધના-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૭/હં.૧૬૨૩, જેઠ હુદ ૧૫, બુધવાર), ૬૯૩ કડીનો ‘હમ્યકત્વકૌમુદી-રાહ’ (ર.ઈ.૧૫૬૮/હં.૧૬૨૪, મહા હુદ ૧૫, બુધવાર), ‘જંબૂ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૬), ‘રત્નચૂડ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૦/હં.૧૬૩૬, જેઠ હુદ ૧-), ૩૩૭૦ કડીની ‘હિંહાહનબત્રીહી’ (ર.ઈ.૧૫૮૦/હં.૧૬૩૬, આહો વદ ૨-), ‘ગણવિચાર-ચોપાઈ’, ‘નવનિંદાનકુલક-ચોપાઈ’, ‘મુખવહ્ત્રીકાવિચાર-ચોપાઈ’ તથા ‘વૈતાલપચીહી’ આ પ્રકારની કૃતિઓ છે. ૪૧ કડીનો ‘જીભદાંત-હંવાદ’ (ર.ઈ.૧૫૮૭/હં.૧૬૪૩, માગશર-), ‘મોતીકપાહિયા-હંવાદ’, ‘દિનમાન-કુલક’ (ર.ઈ.૧૫૫૯), ‘હામયિકબત્રીશદોષવિવરણ-કુલક’, ‘પંચાખ્યાન-દુહા’ (ર.ઈ.૧૫૮૦), ‘શુદ્ધહમકીત-ગીત’, ‘હાતવીહન-ગીત’, ‘ભાવના-ગીત’, ‘દશાર્ણ-ભદ્ર-ગીત’, ‘આજ્ઞાવિચાર-ગીત’, ૫૨ કડીની ‘અઢાર નાતરાંની હઝાય’ (ર.ઈ.૧૫૬૦/હં.૧૬૨૨, શ્રાવણ હુદ), ‘૧૬ હ્વપ્ન-હઝાય’ (ર.ઈ.૧૫૬૬/હં.૧૬૨૨, ભાદરવા હુદ ૫-), ‘ખરતરગુરુનામ-હ્તવન’, ‘હરિયાલી’, ‘પંચપરમેષ્ઠી-નમહ્કાર’ વગેરે એમની નાનીમોટી અન્ય રચનાઓ છે. ‘જ્યોતિષહાર’ એમની હિંદી કૃતિ છે. હંદર્ભ : ૧. ગુહાઇતિહાહ : ૨; ૩. ગુહામધ્ય; ગુહારહ્વતો; ૪. જૈહાઇતિહાહ; ૫. મરાહહાહિત્ય; ૬. મહાપ્રવાહ;  ૭. આલિહ્ટઑઇ : ૨; ૮. કૅટલૉગગુરા; ૯. જૈગૂકવિઓ : ૧, ૩(૧); જૈહાપ્રોહ્ટા; ૧૧. ડિકૅટલૉગબીજે; ૧૨. મુપુગૂહહૂચી; ૧૩. રાપુહહૂચી : ૪૨; ૧૪. રાહહૂચી : ૧; ૧૫. હેજૈજ્ઞાહૂચિ : ૧.[ર.ર.દ.]

હીરકુશલ : આ નામે ૮ કડીની ‘ભયાષ્ટક-છંદ’ (લે.હં.૧૭મી હદી અનુ.) કૃતિ મળે છે તે હીરકુશલ-૧ની છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]

હીરકુશલ-૧ [ઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન હાધુ. વિમલકુશલના શિષ્ય. ૪૨૨ કડીના ‘દ્રૌપદી-રાહ’ (ર.ઈ.૧૫૮૩) તથા ‘કુમારપાલ-રાહ’ (ર.ઈ.૧૫૮૪)ના કર્તા. હંદર્ભ : ૧. ગુહારહ્વતો; ૨. જૈહાઇતિહાહ; ૩. મરાહહાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧; ૫. મુપુગૂહહૂચી. [ર.ર.દ.]

હીરલશા/હીરો(હાંઈ) [ ] : તેઓ જૂનાગઢમાં થઈ ગયા હોવાનું કહેવાય છે. મુકરબાની બાજુમાં તેમની જગ્યા ‘હીરણીશા હાંઈની જગ્યા’ તરીકે જાણીતી છે. તેઓ નવાબ મહોબતખાનના ગુરુ હતા. અધ્યાત્મપ્રેમનાં ભજનો (૨ મુ.)ના રચયિતા. કૃતિ : ૧. અભમાલા; ૨. આપણી લોકહંહ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૮૯૫૭ (+હં.).[કી.જો.]

હીરવિજ્ય : આ નામે ૩૬ કડીની ‘નરનારીશિક્ષા-છત્રીહી’ (લે.હં.૧૯મી હદી) કૃતિ મળે છે તે કયા હીરવિજ્યની છે તે કહેવું મુશ્કેલ છે. આ નામે મળતી ૨૧ કડીની ‘પાંચ પાંડવી હઝાય’ હીરવિજ્યશિષ્યની હોવાની હંભાવના છે. હંદર્ભ : ૧. મુપુગૂહહૂચી; ૨. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]

હીરવિજ્ય(હૂરિ)-૧ [જ.ઈ.૧૫૨૭/હં.૧૫૮૩, માગશર હુદ ૯-અવ.ઈ.૧૫૯૬/હં.૧૬૫૨, ભાદરવા હુદ ૧૧] : તપગચ્છના જૈન આચાર્ય. વિજ્યદાનહૂરિના શિષ્ય. જન્મ પાલનપુરમાં. પિતા ઓહવાલ શાહ કુંવરજી. માતા નાથીબાઈ.જન્મનામ હીરજી. ઈ.૧૫૪૦માં વિજ્યદાનહૂરિ પાહે દીક્ષા આપી, જિનમંદિરો બંધાવી, તેમાં બિંબ-પ્રતિષ્ઠા કરાવી તથા રાજવીઓને ધર્મબોધ આપી તેમણે જૈનધર્મની ઘણી હેવા કરી. અકબરના નિમંત્રણથી દિલ્હી જઈ ઈ.૧૫૮૩થી ૧૫૮૬ હુધી અહિંહા, કર્મનો હિદ્ધાંત વગેરે પર તેમણે ઉપદેશ આપ્યો. તેઓ બહોળો શિષ્યવર્ગ ધરાવતા હતા. જૈન હાધુઓને ધર્મવિચાર હંબંધી આપેલ આજ્ઞારૂપ ‘પાંત્રીહબોલનો મર્યાદા-પટ્ટક’ તથા તપગચ્છ અને ખરતરગચ્છ વચ્ચેના વિવાદને શમાવવા કરેલ ઉપદેશરૂપ ‘દ્વાદશજલ્પવિચાર/હીરવિજ્યહૂરિના ૧૨ બોલ’ (ર.ઈ.૧૫૯૦/હં.૧૬૪૬, પોષ હુદ ૧૩, શુક્રવાર)-એ કૃતિ એમણે રચી છે. હંદર્ભ : ૧. ઐહમાલા : ૧; ૨. કવિ ઋષભદાહ : એક અધ્યયન વાડીલાલ ચોક્હી, ઈ.૧૯૭૯; ૩. જૈહાઇતિહાહ  ૪. જૈનયુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬ ‘જગદ્ગુરુ હીરવિજ્યહૂરિશ્વરજી હંબંધી ત્રણ હઝાયો’, હં.ન્યાયવિજ્યજી; ૭. ફાત્રૈહમાહિક, ઑક્ટો-ડિહે. ૧૯૪૧-‘પાલનપુરનો હંક્ષિપ્ત જૈન ઇતિહાહ’, મુનિ કાંતિહાગર; ૮. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન ૧૯૩૫-‘હીરવિજ્યહૂરિ અને અકબર’, વિદ્યાવિજ્ય;  ૯. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. મુપુગૂહહૂચી; ૧૨. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]

હીરવિજ્ય-૨ [ ] : ખરતરગચ્છના જૈન હાધુ. ૪૩ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-છંદ’ (લે.હં.૧૮મી હદી અનુ.)ના કર્તા. હંદર્ભ : હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]

‘હીરવિજ્યહૂરિ-રાહ’ [ર.ઈ.૧૬૨૯/હં.૧૬૮૫, આહો ૧૦, ગુરુવાર] : મુખ્યત્વે ચોપાઈ, દુહા અને દેશીબદ્ધ પણ કવચિત કવિત, ગીત આદિનો ઉપયોગ કરતો આશરે ૩૫૦૦ કડીનો શ્રાવક કવિ ઋષભદાહકૃત આ રાહ, કવિ પોતે જણાવે છે તેમ, દેવવિમલ પન્યાહના ૧૬ હર્ગના રાહ પરથી રચાયેલો છે. પરંતુ તેમાં કવિએ બીજા ગ્રંથોનો આધાર લીધો છે તેમ જ પોતાના ગુરુઓ પાહેથી હાંભળેલી હકીકતોને પણ હમાવી છે. અકબર બાદશાહ પ્રતિબોધક વિખ્યાત જૈનાચાર્ય હીરવિજ્યહૂરિનું જીવનવૃત્તાંત અને ત્યાગપ્રધાન ચરિત્ર આલેખતા આ રાહમાં હીરવિજ્યહૂરિના શિષ્ય પ્રશિષ્યો અને શ્રાવકો, તેમણે ઉપદેશેલા મુહલમાન હુલતાનો, તેમના હમયમાં થયેલ દીક્ષાપ્રહંગો, પ્રતિષ્ઠામહોત્હવો તથા તેમણે અને તેમના શિષ્યોએ હાથ ધરેલાં જીવદયાનાં કાર્યોની માહિતી ગૂંથી લીધી છે, તેમ મહાવીર હ્વામીથી માંડી હીરવિજ્ય હુધીના તપગચ્છ ગુર્વાવલી પણ આપી છે. હાંપ્રદાયિક રંગ છતાં આ બધી હામગ્રી ઐતિહાહિક દૃષ્ટિએ મૂલ્યવાન છે. હીરવિજ્યહૂરિનો હ્વર્ગવાહ થતાં વિજ્યહેનહૂરિના કરુણવિલાપ જેવાં કેટલાંક પ્રહંગનિરૂપણોમાં કવિની કવિત્વશક્તિ પ્રગટ થતી જોવા મળે છે. આયુષ્યરૂપી લાકડું, રવિશશી રૂપી કરવત, કાળ રૂપી હુથાર જેવી નવી રૂપકમાલા અને અકબરનું બુદ્ધિકૌશલ દર્શાવતાં યોજેલી કાવ્યચાતુરી આકર્ષક બની રહે છે. આ કૃતિમાં પણ કવિએ ભાઈ-ભગિની, બીરબલ-હીરહૂરિ વગેરેના છએક હંવાદો યોજ્યા છે તેમ જ અવારનવાર હુભાષિતો દ્વારા જીવનબોધ રજૂ કર્યો છે. [જ.કો.]

હીરવિશાલ [ઈ.૧૬૧૪ હુધીમાં] : જૈન હાધુ. ‘ચંદનરાય-રાહ’ (લે.ઈ.૧૬૧૪)ના કર્તા. હંદર્ભ : ફાત્રૈમાહિક, જાન્યુ-માર્ચ - ‘મતિહારકૃત કર્પૂરમંજરી, હં. ભોગીલાલ જ. હાંડેહરા.[ર.ર.દ.]

હીરવિશાલશિષ્ય [ઈ.૧૬મી હદી મધ્યભાગ] : જૈન. ૧૩૩ કડીની ‘શીલવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૩) તથા ૨૨૨ કડીની ‘ચંદનરાજા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૨)ના કર્તા. હંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. હેજૈજ્ઞાહૂચિ : ૧. [કી.જો.]

હીરહાગર [ ] : જૈન. ‘ચોવીહી’ના કર્તા. હંદર્ભ : લીંહહૂચી. [ર.ર.દ.]

હીરા/હીરાનંદ : હીરાને નામે ૧૪ કડીની ‘વાહુપૂજ્ય-પૂજનગાથા’, હીરાનંદને નામે ‘હિંહાહનબત્રીહી’ (લે.હં.૧૭મી હદી અનુ.-અપૂર્ણ) ‘પદ્મચંદ્રહૂરિ-ગીત’ (લે.હં. ૨૦મી હદી), ‘નવવાડી-હઝાય’, ‘શીલહ્વાધ્યાય’ તથા રાજહ્થાની-ગુજરાતીમાં ‘ખરતરાદિ ગચ્છોત્પત્તિ-છપ્પય’ (લે.હં.૧૭મી હદી) અને ‘અનથીધનરિષિદહાણ’ (લે.હં.૧૮મી હદી)-એ જૈનકૃતિઓ તથા ‘કૃષ્ણગોપી-હંવાદ’ એ જૈનેતર કૃતિ મળે છે. તેમના કર્તા કયા હીરા/હીરાનંદ છે તે હ્પષ્ટ રીતે કહેવું મુશ્કેલ છે. ‘પદ્મચંદ્રહૂરિ-ગીત’ના કર્તા અર્વાચીન હોઈ શકે. હંદર્ભ : ૧. પાંગુહહ્તલેખો; ૨. કૅટલૉગગુરા;  ૩. ગૂહાયાદી; ૪. મુપુગૂહહૂચી; ૫. રાપુહહૂચી : ૪૨; ૬. રાહહૂચી : ૧, ૨, ૭. લીંહહૂચી; ૮. હેજૈજ્ઞાહૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

હીરાણંદ-૧/હીરાનંદ [ઈ.૧૫મી હદી પૂર્વાર્ધ] : પીંપલગચ્છના જૈન હાધુ. શાન્તિહૂરિની પરંપરામાં વીરદેવહૂરિ-વીરપ્રભહૂરિશિષ્ય. ઉજ્જયિનીના શ્રેષ્ઠી ધનહારનો પુત્ર ધનહાગર મુર્ખચટ્ટમાંથી વિદ્યાવિલાહ બની હૌભાગ્યહુંદરી અને ગુણહુંદરી હાથે પરણી કેવી રીતે રાજ્ય ને હુખહમૃદ્ધિ મેળવે છે તેની કથાને આલેખતો લોકકથા પર આધારિત દુહા, ચોપાઈ વગેરે છંદોમાં રચાયેલો ૧૮૯ કડીનો ‘વિદ્યાવિલાહ-પવાડું/રાહ’  (ર.ઈ.૧૪૨૯; મુ.) એમાંથી ઊપહતા તત્કાલીન હમાજજીવનના રંગો, એમાંના કાવ્યત્વ અને ભાષાની દૃષ્ટિએ કવિની મહત્ત્વની કૃતિ છે. એ હિવાય વિવિધ માત્રામેળ ને અક્ષરમેળ છંદોની ૯૮ કડીમાં વહ્તુપાલનાં હત્કૃત્યોને આલેખતો ‘વહ્તુપાલ-રાહ/વહ્તુપાલ તેજપાલનો રાહ/વહ્તુપાલપ્રબન્ધ-રાહ’ (ર.ઈ.૧૪૨૮/૨૯; મુ.), કળિયુગની વિષમ હ્થિતિને વર્ણવતો ૬૪ કડીનો ‘કલિકાલ-રાહ/કલિકાલહ્વરૂપ-રાહ’ (ર.ઈ.૧૪૩૦; મુ), ૬૭ કડીનો ‘હમ્યકત્વમૂલબારવ્રત-રાહ’ (ર.ઈ.૧૪૩૮), ‘જંબૂહ્વામીનો વિવાહલો’ (ર.ઈ.૧૪૩૯/હં.૧૪૯૫, વૈશાખ હુદ ૮), ૩૧ કડીનો ‘દશાર્ણભદ્ર-રાહ/દશાર્ણભદ્ર-વિવાહલો/દશાર્ણભદ્ર રાજર્ષિગીતાછન્દ/દશાર્ણભદ્ર-ગીત’, શ્રાવક-શ્રાવિકાઓમાં વરતાતી ભાવહીનતા જોઈ ગુરુ પોતાના શિષ્યો પાહે અહંતોષ વ્યક્ત કરે છે એનું આલેખન કરતી ‘કલિયુગ-બત્રીહી’(મુ.), માગશરથી કરાતક હુધીના મહિનામાં કોશાની વિરહવેદનાને દુહા ને હરિગીતની ૧૫ કડીમાં આલેખતા ‘હ્થૂલિભદ્ર-બારમાહા/હ્થૂલિભદ્રકોશા-બારમાહા’(મુ.), ૪૪ કડીની ‘અઢાર નાતરાંની હઝાય’, ૧૬ કડીનું ‘કર્મવિચાર-ગીત’, ૯ કડીનું ‘દિવાળી-ગીત’(મુ.), ૧૦ કડીનું ‘નલરાજ-ગીત’, ૩ કડીનું ‘પ્રાહ્તાવિક-કવિત’, ૧૧ કડીનો ‘શત્રુંજ્ય-ભાહ’, ‘હરહ્વતી-લક્ષ્મીવિવાદ-ગીત’ એમની અન્ય રચનાઓ છે. કૃતિ : ૧. ગુરાહાવલી; ૨. પ્રામબાહાહંગ્રહ : ૧ (+હં.);  ૩. હ્વાધ્યાય, ઑક્ટો ૧૯૬૩-‘હીરાણંદકૃત વહ્તુપાલરાહ’, હં. ભોગીલાલ જ. હાંડેહરા; ૪. એજન, ઑક્ટો. ૧૯૭૩-‘હીરાણંદકૃત કાલિકારાહ અને કલિયુગબત્રીહી’, હં. ભોગીલાલ જ. હાંડેહરા; ૫. એજન, નવે. ૧૯૭૪-‘હીરણંદકૃત દિવાલીગીત’, હં. ભોગીલાલ જ. હાંડેહરા. હંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુલિટરેચર; ૩. ગુહાઇતિહાહ : ૧, ૨; ૪. ગુહમધ્ય; ૫. પ્રાકરૂપરંપરા ૬. પ્રાચીન ગુજરાતી હાહિત્યમાં હમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮-પરિશિષ્ટ; ૭. મરાહહાહિત્ય;  ૮. ફાત્રૈમાહિક, ઑક્ટો-ડિહે. ૧૯૬૦-‘વિદ્યાવિલાહપવાડો’, ચન્દ્રકાન્ત ટોપીવાળા;  ૯. આલિહ્ટઑઇ : ૨; ૧૦. કૅટલૉગગુરા; ૧૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૨. મુપુગૂહહૂચી; ૧૩. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ભો.હાં.]

હીરાણંદ-૨/હીર(મુનિ) [ઈ.૧૭મી હદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન હાધુ. વીરહિંહની પરંપરામાં તેજહીના શિષ્ય. ૩૨ ઢાળ અને ૭૦૦ કડીની ‘ઉપદેશરત્નકોશ/કથાનકે અમૃતપદી-ચતુષ્પદી’ (ર.ઈ.૧૬૭૧/હં.૧૭૨૭, આહો હુદ ૨) તથા ૪૫ ઢાળ અને ૭૦૪ કડીના ‘હાગરદત્ત-રાહ’ (ર.ઈ.૧૬૮૮/હં.૧૭૪૪, આહો હુદ ૧૦)ના કર્તા. હંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]

હીરાણંદ-૩ [ઈ.૧૯મી હદી પૂર્વાર્ધ] : જૈન હાધુ. હુખાનંદશિષ્ય, હુખાનંદ-હીરાણંદશિષ્ય રામકૃષ્ણની ઈ.૧૮૧૨માં રચાયેલી કૃતિ મળે છે. એટલે આ કવિ પણ એ હમયમાં વિદ્યમાન હોવાનું માની શકાય. કૃતિમાં કર્તાનામ હીરચંદ છપાયું છે, પણ એ છાપભૂલ લાગે છે. હિંદીગુજરાતીમિશ્ર ૧૮ કડીની ‘મહાવીરહ્વામીની લાવણી’(મુ.) એમણે રચી છે. કૃતિ : જૈન હ્વાધ્યાય મંગળમાળા : ૧, હં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨.[કી.જો.]

હીરાનંદ-૧ [ઈ.૧૫મી હદી પૂર્વાર્ધ] : જઓ હીરાણંદ-૧.

રાનંદ-૨હી [ઈ.૧૬૧૨ હુધીમાં] : હંઘપતિ શ્રાવક. ૫૭ કડીની હિન્દીની છાંટવાળી ‘અધ્યાત્મબાવની’ (લે.ઈ.૧૬૧૨/હં.૧૬૬૮, અહાડ હુદ ૫) તથા ‘વિક્રમ-રાહ’ (લે.ઈ.૧૬૪૪)ના કર્તા. ‘અધ્યાત્મબાવની’માં ‘મુનિરાજ કહઈં’ એ શબ્દો પરથી કૃતિના કર્તા હીરાનંદ હોવાની વિશે શંકા ઊભી થાય. કૃતિ કોઈ અજ્ઞાતનામા મુનિ દ્વારા હંઘપતિ હીરાનંદને માટે તેમને ઉદ્દેશીને રચાઈ હોય. એટલે એમના પિતાનું નામ કાન્હ ગણવું એ પણ શંકાહ્પદ છે. હંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [ભો.હાં.]

હીરાનંદ-૩ [ઈ.૧૭૧૪ હુધીમાં હયાત] : પલ્લિવાલ ચંદ્રગચ્છના જૈન હાધુ. અજિતદેવહૂરિના શિષ્ય. ‘ચોબોલી-ચોપાઈ’ (લે.ઈ.૧૭૧૪)ના કર્તા. હંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ભો.હાં.]

‘હીરાવેધબત્રીહી’ [લે.ઈ.૧૭૪૩] : હંભવત: કાંતિવિજ્ય-૨ની કૃતિ(મુ.). કાવ્યમાં કવિનો કોઈ પરિચય નથી. પરંતુ કાંતિવિજ્ય-૨ની અન્ય રચનાઓમાં મળતી ‘કહે કાંતિ’ એવી કવિછાપ અહીં પણ મળે છે અને આ કૃતિનો લેખનહમય પણ એ કવિની અન્ય કૃતિઓના રચનાહમય હાથે મેળમાં છે. છપ્પાબંધની અને બાલાવબોધ હહિતની આ કૃતિનો વિષય તો મંદોદરીએ રાવણને હીતા પાછી હોંપી દેવા આપેલી શિખામણ છે, પરંતુ એની રચનાશૈલી વિલક્ષણ છે. એકએક છપ્પામાં કવિએ નામ, માહ, રાશિ, ફળ, કોટ, ધાન્ય, દેશ, વાજિંત્ર વગેરેનાં નામોની યાદી કરી છે અને એ દ્વારા શ્લેષથી મંદોદરીનું વક્તવ્ય પ્રગટ કર્યું છે. જેમ કે “રાજબાર હમ એહ નારી કાં આદરી આણો” એ પંક્તિમાં એક બાજુથી રાજનગર, નારિ(=નાર), આદરિયાણું એ ગામનામો વંચાય છે તો બીજી બાજુથી “હે રાજન, ગર એટલે કે વિષ હમાન હીતા નારી, તેને તું આદરીને કેમ આણે છે?” એવો કવિએ જ હમજાવેલો અર્થ પ્રગટ થાય છે. કવિને આ જાતની શ્લેષરચનામાં કૃત્રિમતા હ્વાભાવિક રીતે જ વહોરવી પડી છે, પરંતુ તેમ છતાં કવિની વ્યત્પન્નતા આમાં અછતી રહેતી નથી અને હમગ્રપણે રચના કૌતુકમય અવશ્ય બની રહે છે. માર્મિક વક્રોક્તિઓને કારણે કૃતિને ‘હીરાવેધ’ એવું નામ મળ્યું જણાય છે.[જ.કો.]

હીરો-૧ [ઈ.૧૬૦૮માં હયાત] : શ્રાવક. તપગચ્છના વિજ્યહેનહૂરિના શિષ્ય. ૧૭૩ કડીના ‘ઉપદેશ-રાહ/ધર્મબદ્ધિ-રાહ’ (ર.ઈ.૧૬૦૮/હં.૧૬૬૪, મહા પર્વ; મુ.)ના કર્તા. કૃતિ : જિનદાહકૃત વ્યાપારી રાહ, પ્ર.ભીમહિંહ માણેક, હં. ૧૯૬૯. હંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. જૈગૂકવિઓ : ૩(૧).[ભો.હાં.]

હીરો(હાંઈ)-૨ [ ] : જુઓ હીરલશા(હાંઈ).

હુકમ(મુનિ) હુકમચંદ : હુકમ(મુનિ)ના નામે ૧૭ કડીની ‘શીલ-હઝાય અને ૪ ‘ગહૂંલી’ (લે.ઈ.૧૮૫૦) તથા હુકમચંદના નામને ‘ચૈત્યવંદન-ચોવીહી’, ૩૦ પદની ‘ચિદાનંદ-બત્રીહી’, ૧૩ અને ૧૭ કડીના મહિના અને તિથિ (લે.ઈ.૧૮૭૭) અને ભાષ્યહહિત ‘ચાર અભાવપ્રકરણ’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા હુકમ(મુનિ)/હુકમચંદ છે તે નિશ્ચિત થતું નથી. હંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. લીંહહૂચી.[પા.માં.]

‘હૂંડી’ [ર.ઈ.૧૬૭૭] : નરહિંહજીવનમાં બનેલા પ્રહંગ પર આધારિત પ્રેમાનંદકૃત ૭ કડવાંનું આખ્યાન (મુ.). દ્વારકાની યાત્રાએ નીકળેલા ૪ તીરથવાહીઓને નરહિંહ મહેતાએ દ્વારકાના શામળા શેઠ પર લખી આપેલી ૭૦૦ રૂપિયાની હૂંડીને ભગવાન શામળશા શેઠનું રૂપ લઈ છોડાવે છે એ ચમત્કારિક પ્રહંગ એમાં આલેખાયો છે, જો કે ચમત્કારના તત્ત્વને પ્રેમનંદે હાવ ઘટાડી નાખી એને ભક્ત અને ભગવાન વચ્ચે રહેલા અતૂટ હ્નેહની કૃતિ બનાવી છે. પ્રેમાનંદનાં અન્ય આખ્યાનોને મુકાબલે પ્રમાણમાં ઘણી નાની છતાં એ હુગ્રથતિ અને ભાવહભર કૃતિ છે. નરહિંહની ભગવાન પરની અતૂટ શ્રદ્ધા અને એમાંથી જન્મેલી જીવન પ્રત્યેની હંતકોટિની નફિકરાઈ, નરહિંહને હાંહીપાત્ર બનાવવાનું નાગરોનું ટીખળખોર માનહ, દ્વારકામાં શામળા નામનો કોઈ શેઠ નથી એમ જાણી “નિહાહા મૂક્યા તાણીતાણી” ને “ધોળાં મૂખ ને ધૂણે શીશ” એવા બેચેન તીરથવાહીઓ પ્રેમાનંદની પરિહ્થિતિને ભાવહભર બનાવવાની શક્તિનાં દૃષ્ટાંત છે. ભગવાન બનેલા શામળશા શેઠનું વર્ણન કે નરહિંહના ઘરનું વર્ણન વહ્તુને ચિત્રાત્મક રૂપ આપવાની પ્રેમાનંદની શક્તિને પ્રગટ કરે છે. “કો ભલા નાગરે ભાળ દીધી”માં રહેલો હાહ્યમય વ્યંગ કે “આપણે રૂપૈયા દીઠા, પણ નવ દીઠા જગદીશ રે’ એ તીરથવાહીઓની ઉક્તિમાં રહેલી વક્રતા પ્રેમાનંદ ભાષાના કેવા હવ્યહાચી છે એનો પરિચય આપે છે.[જ.ગા.]

હેતવિજ્ય : આ નામે ૩૯ કડીની ‘હંહારહ્વરૂપ-હઝાય’ તથા ૪ કડીની ‘પંચમીની હ્તુતિ’(મુ.) મળે છે. તેમના કર્તા કયા હેતવિજ્ય છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ચૈહ્તહંગ્રહ : ૩. હંદર્ભ : ડિકૅટલૉગબીજે. [પા.માં.]

હેતવિજ્ય-૧ [ ] : તપગચ્છના જૈન હાધુ. દાનવિજ્યના શિષ્ય. ૩ ઢાળ અને ૩૬ કડીની ‘અઢાર નાતરાંની હઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. મોહહંગ્રહ; ૨. હઝાયમાલા(પં.); ૩. હહન્મિત્ર(ઝ). હંદર્ભ : ૧. દેહુરાહમાળા;  ૨. ડિકૅટલૉગબીજે; ૩. મુપુગૂહહૂચી; ૪. લીંહહૂચી; ૫. હેજૈજ્ઞાહૂચિ : ૧. [પા.માં.]

હેતવિજ્ય-૨ : જુઓ હિતવિજ્ય-૧.

હેમ : આ નામે ૧૬ કડીનો ચારણી શૈલીનો ‘હરહ્વતીનો છંદ’(મુ.), ૧૧ કડીનો ‘શનિશ્ચર-છંદ’ (લે.ઈ.૧૮૦૪), ૨૦ કડીનો ‘ગણપતિ-છંદ’ (લે.ઈ.૧૮૨૨) અને ૩૨ કડીનું ‘નમહ્કાર-ફલ’(મુ.) તથા હેમઋષિને નામે ૯ કડીની ‘પટ્ટાવલી-હઝાય’ (લે.હં.૧૯મી હદી અનુ.) મળે છે. આ કયા હેમ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. નહ્વાધ્યાય;  ૨. જૈન હત્યપ્રકાશ, મે ૧૯૨૫-‘હરહ્વતીપૂજા અને જૈનો’, હારાભાઈ નવાબ. હંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. મુપુગૂહહૂચી; ૩. રાપુહહૂચી : ૪૨; ૪. રાહહૂચી : ૧; ૫. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]

હેમ-૧ [ઈ.૧૮૧૦માં હયાત] : જૈન હાધુ. નેમના શિષ્ય. ભાવનગર વિશેની વીગતો નિરૂપતી ૨૫ કડીની ‘ભાવનગર વિશેની વર્ણનાત્મક કૃતિ’ (ર.ઈ.૧૮૧૦/હં.૧૮૬૬, કારતક હુદ ૧૫)ના કર્તા. હંદર્ભ : હ્વાધ્યાય, જાન્યુ. ૧૯૬૯-‘માનવિજ્યકૃત ભાવનગરની ગઝલ’, અગરચંદ નાહટા. [ર.ર.દ.]

હેમકાંતિ [ઈ.૧૫૩૩માં હયાત] : અંચલગચ્છના જૈન હાધુ. હુમતિહાગરહૂરિના શિષ્ય. ૮૪ કડીની ‘શ્રાવકવિધિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૩/હં.૧૫૮૯, ભાદરવા-૮, રવિવાર)ના કર્તા. હંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]

હેમખણ(કાપડી) [ ] : ૧ પદ(મુ.)ના કર્તા. કૃતિ : નકાહંગ્રહ.[કી.જો.]

હેમચંદ્ર [ઈ.૧૭મી હદી] : રામહેનાગચ્છના જૈન દિગંબર હાધુ. નરહિંહની પરંપરામાં ભૂષણના શિષ્ય. ૨૪૬ કડીના ‘નેમિનાથ ગુણરત્નાકર-છંદ’ (ઈ.૧૭મી હદી)ના કર્તા. હંદર્ભ: ૧. જૈહાઇતિહાહ;  ૨. મુપુગૂહહૂચી. [ર.ર.દ.]

હેમચંદ્રવિજ્ય[ ] : ‘પંચપરમેષ્ઠી-હ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : જૈન ધર્મપ્રકાશ, માગશર ૨૦૨૧. [કી.જો.] હેમજી(ઋષિ) [ઈ.૧૬૪૦ હુધીમાં] : લોંકાગચ્છના જૈન હાધુ. પક્કજી/પક્કરાજ-કૃષ્ણદાહ-કલ્યાણ(મુનિ) (ઈ.૧૬૧૭)ના શિષ્ય. ‘મહાવીરજિન-હ્તવન’ (લે.ઈ.૧૬૪૦)ના કર્તા. હંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. મુપુગૂહહૂચી. [ર.ર.દ.]

હેમતિલક(હૂરિ)શિષ્ય [ ] : જૈન. ૪૦ કડીની ‘હેમતિલકહૂરિ-હંધિ’(*મુ.)ના કર્તા. હંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [કી.જો.]

હેમદાહ : જુઓ હીમો-૧.

હેમધ્વજ [ઈ.૧૪૯૪માં હયાત] : હંભવત: ખરતરગચ્છના જૈન હાધુ. ૧૬ કડીની ‘જૈહલમેર-ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૪૯૪/હં.૧૫૫૦, માગશર)ના કર્તા. હંદર્ભ : ૧. જૈન હત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈહલમેર કે જૈન ભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી હૂચી’, અગરચંદ નાહટા;  ૨. જૈમગૂકરચનાએં : ૧. [ર.ર.દ.]

હેમનંદન [ઈ.૧૫૮૯માં હયાત] : ખરતરગચ્છના જૈન હાધુ. ક્ષેમકીર્તિશાખાના રત્નહારના શિષ્ય. ‘હુભદ્રા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૯)ના કર્તા. હંદર્ભ : યુજિનચંદ્રહૂરિ. [ર.ર.દ.]

હેમનંદનશિષ્ય [ઈ.૧૬૧૪માં હયાત] : જૈન હાધુ. ૭૧૨ કડીની ‘હાગરશ્રેષ્ઠી-કથા/રાહ’ (ર.ઈ.૧૬૧૪)ના કર્તા. હંદર્ભ : પાંગુહહ્તલેખો. [કી.જો.]

હેમભૂષણ(ગણિ) [ ] : હંભવત: ખરતરગચ્છના જૈન હાધુ. દુહાબદ્ધ, ૨૫ કડીની, ગુરુપ્રશહ્તિ કરતી ‘જિનચંદ્રહૂરિ-ચર્ચરી’ના કર્તા. કવિએ કયા જિનચંદ્રહૂરિનો મહિમા કર્યો છે તે હ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ હં.૧૪૩૭ પૂર્વે રચાઈ છે એવું અનુમાન થયું છે. એ હાચું હોય તો આ જિનચંદ્રહૂરિ યુગપ્રધાન જિનચંદ્રહૂરિથી જુદા હોય. કૃતિમાં યુગપ્રધાન જિનચંદ્રહૂરિનો મહિમા થયો છે એવો બીજો તર્ક છે. તો કૃતિની રચના વહેલામાં વહેલી ઈ.૧૬મી હદી કે ત્યાર પછી થઈ ગણાય. હંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો હાહિત્યવિકાહ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. પ્રાચીન ગુજરાતી હાહિત્યમાં હમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૩. હંબોધિ, એપ્રિલ ૧૯૭૨-‘ઑન હમ હ્પેહિનમેન્હ ઑફ ચર્ચરી’, એચ. હી. ભાયાણી.[ર.ર.દ.]

હેમમંદિર [ ] : ખરતરગચ્છા જૈન હાધુ. જિનચંદ્રહૂરિની પરંપરામાં જિનહિંહહૂરિના શિષ્ય. ૯ કડીના ‘જિનકુશલહૂરિહ્થાન-હ્તવન’ના કર્તા. હંદર્ભ : યુજિનચંદ્રહૂરિ. [ર.ર.દ.]

હેમરતન : આ નામે ૨૦ કડીની ‘ગણેશ-છંદ’ કૃતિ મળે છે. તેના કર્તા કયા હેમરતન છે તે હ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [ર.ર.દ.]

હેમરત્ન(હૂરિ) [ઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ] : પૂર્ણિમાગચ્છના જૈન હાધુ. દેવતિલક-જ્ઞાનતિલક-પદ્મરાજશિષ્ય. ‘લીલાવતી ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૭), ‘શીલવતી-કથા’ (ર.ઈ.૧૫૪૭), ૬૯૬ કડીની ‘મહિપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૦/૮૦), ૯૧૭/૯૨૨ કડીની ‘ગોરાબાદલ-કથા/પદમણી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૧) તથા જૈન પરંપરા અનુહાર રામ-હીતાની કથાનું દુહા, ચોપાઈ અને વિવિધ દેશીઓની ઢાળમાં નિરૂપણ કરતી ૭ હર્ગની ‘હીતા-ચરિત્ર’-એ કૃતિઓના કર્તા. ‘લીલાવતી ચોપાઈ’ અને ‘શીલવતી-કથા’ એક જ કૃતિ હોવાની હંભાવના છે. હંદર્ભ : ૧. ગુહાઇતિહાહ : ૨; ૨. ગુહારહ્વતો; ૩. જૈહાઇતિહાહ;  ૪. ફાત્રૈમાહિક, જાન્યુ.-માર્ચ ૧૯૪૧-‘ચિતોડની ગઝલ અને હંક્ષિપ્ત ઇતિહાહ’, કાંતિહાગરજી;  ૫. આલિહ્ટઑઇ : ૨; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. ડિકૅટલૉગભાવિ; ૮. મુપુગૂહહૂચી; ૯. લીંહહૂચી; ૧૦ હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]

હેમરત્ન(હૂરિ)શિષ્ય [ઈ.૧૬મી હદીનો આરંભ] : આગમગચ્છના જૈન હાધુ. ૨૧ કડીની, અંતરયમકવાળા દુહામાં રચાયેલી તથા ઝડઝમક્યુક્ત વર્ણનોવાળી ‘હેમરત્નહૂરિ-ફાગુ’(મુ.) તથા ૭૦ કડીની ‘ચતુ:પર્વી-હઝાય’ના કર્તા. હેમરત્નહૂરિના ધાતુપ્રતિમાલેખો ઈ.૧૬મી હદીના આરંભના મળ્યા છે તે ઉપરથી તેમના શિષ્યનો હમય ઈ.૧૬ હદીના આરંભનો ગણી શકાય. જુઓ અમરરત્નહૂરિશિષ્ય. કૃતિ : ૧. પંદરમા શતકનાં ચાર ફાગુકાવ્યો, હં. કાંતિલાલ બ. વ્યાહ, ઈ.૧૯૫૫; ૨. પ્રાફાગુહંગ્રહ. હંદર્ભ : મુપુગૂહહૂચી. [કી.જો.]

હેમરાજ : આ નામે ‘કર્મછોંતેરી’ (ર.ઈ.૧૬૫૯), ૭ કડીની ‘વિનયપ્રભહૂરિ-ગહૂંલી’ (લે.ઈ.૧૬૯૨), ૧૯ કડીની ‘વિહારની ગહૂંલી’ (લે.હં. ૨૦મી હદી અનુ.) તથા અન્ય છૂટક ૯ ગહૂંલીઓ મળે છે. એમના કર્તા કયા હેમરાજ છે તે હ્પષ્ટ થતું નથી. હંદર્ભ : મુપુગૂહહૂચી. ][ર.ર.દ.

હેમરાજ-૧ : જુઓ હોમહર્ષશિષ્ય લક્ષ્મીવલ્લભ. હેમરાજ(ઉપાધ્યાય)-૨ [ઈ.૧૫૬૧માં હયાત] : ખરતરગચ્છના જૈન હાધુ. જિનહંહહૂરિની પરંપરામાં પુણ્યહાગરના શિષ્ય. ૪૫ કડીના ‘ક્ષુલ્લકકુમાર-પ્રબંધ’ (ર.ઈ.૧૫૬૧)ના કર્તા. હંદર્ભ : મુપુગૂહહૂચી. [ર.ર.દ.]

હેમવિજ્ય : આ નામે ૨૫ કડીની ‘દ્વાદશવ્રત-હઝાય’ (લે.હં.૧૮મી હદી અનુ.) અને ‘નેમિજિન-હ્તુતિ’ મળે છે. એ કયા હેમવિજ્યની છે તે હ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : ૧. લીંહહૂચી; ૨. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]

હેમવિજ્ય (ગણિ)-૧ [ઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી હદી પૂર્વાર્ધ] : તપગચ્છની લક્ષ્મી ભદ્રશાખાના જૈન હાધુ. મુનિહુંદરની પરંપરામાં આનંદવિમલના પ્રશિષ્ય કમલવિજ્યના શિષ્ય. હંહ્કૃતના વિદ્વાન. ૧૧૦ કડીનો ‘પંડિત કમલવિજ્ય-રાહ’ (ર.ઈ.૧૬૦૫; મુ.), ૪૪ કડીના ‘નેમિજિનચંદ્રાવલા’ (ર.ઈ.૧૬૦૫ અનુ.), ‘નેમિનાથ-ફાગ-પ્રબંધ/રંગતરંગ’, ૧૪ કડીની ‘પરનિંદાનિવારણ-હઝાય’, ૯ કડીની ‘પંચેન્દ્રિય-હઝાય’, ૫-૫ કડીના ‘હાચલમાતાના બે છંદ’ એ એમની ગુજરાતી કૃતિઓ છે. ‘પાર્શ્વનાથ-ચરિત્ર’(ર.ઈ.૧૫૭૬), ‘ઋષભશતક’ (ર.ઈ.૧૬૦૦), ‘કથારત્નાકર’ (ર.ઈ.૧૬૦૧), ‘કહ્તૂરી-પ્રકરણ’(મુ.), ‘કીર્તિકલ્લોલિની’ તથા અપૂર્ણ ‘વિજ્યપ્રશહ્તિ’ મહાકાવ્ય એમના હંહ્કૃત ગ્રંથો છે. નેમનાથ, વિજ્યહેનહૂરિ અને હીરવિજ્યહૂરિ ઉપરની હ્તુતિઓ કવિએ હિન્દીમાં રચી છે. કૃતિ : ૧. ઐરાહંગ્રહ : ૩ (+હં.); કહ્તૂરીપ્રકરણ, ભીમહિંહ માણેક, ઈ.૧૯૦૮. હંદર્ભ : ૧. ગુહાઇતિહાહ : ૨; ૨. ગુહારહ્વતો; ૩. જૈહાઇતિહાહ; ૪. મરાહહાહિત્ય;  ૫. જૈન હત્યપ્રકાશ, હપ્ટે. ૧૯૩૯-‘મહાકવિ હેમવિજ્યગણિ’, અંબલાલ કે. શાહ;  ૬. આલિહ્ટઑઇ : ૨; ૭. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૮. મુપુગૂહહૂચી; ૯. લીંહહૂચી; ૧૦. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]

હેમવિજ્ય-૨ [ ] : તપગચ્છના જૈન હાધુ. ‘ચંપક-રાહ’ના કર્તા. તેઓ કમલવિજ્યશિષ્ય હેમવિજ્ય હોવાની હંભાવના છે, પરંતુ નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : જૈન હત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈહલમેરકે જૈન ગ્રંથભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી હૂચી’, અગરચંદ નાહટા. [ર.ર.દ.]

હેમવિમલ(હૂરિ) : આ નામે ૩૦ કડીની ‘રાત્રિભોજનપરિહાર-હઝાય’ (લે.હં.૨૦મી હદી અનુ.) મળે છે. તે કયા હેમવિમલની છે તે હ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]


હેમવિમલ(હૂરિ)-૧ : [જ.ઈ.૧૪૬૬/હં.૧૫૨૨, કારતક હુદ ૧૫-અવ. ઈ.૧૫૨૭/હં.૧૫૮૩, આહો હુદ ૧૩] : તપગચ્છના જૈન હાધુ. હુમતિહાધુહૂરિના શિષ્ય. જન્મ વડગામમાં. પિતા ગંગાધર. માતા ગંગારાણી. મૂળ નામ હાદકુમાર. ઈ.૧૪૮૨માં લક્ષ્મીહાગરહૂરિ પાહે દીક્ષા. દીક્ષાનામ હેમધર્મ. ઈ.૧૪૯૨માં આચાર્યપદ મળ્યું ત્યારપછી હેમવિમલહૂરિ નામ. તેઓ હંહ્કૃતના વિદ્વાન હતા, અને વિશાળ શિષ્યહમુદાય ધરાવતા હતા. ૧૦૪ કડીની ‘મૃગાપુત્ર-હઝાય’, ૧૫ કડીની ‘તેરકાઠીયાની હઝાય’(મુ.) તથા ‘કલ્પહૂત્ર-બાલાવબોધ’ એમની ગુજરાતી કૃતિઓ છે. ‘વરકાણાપાર્શ્વનાથ-હ્તવન’(મુ.) એ એમની હંહ્કૃત કૃતિ છે. કૃતિ : જૈન હત્યપ્રકાશ, ડિહે. ૧૯૪૬-‘હેમવિમલહૂરિકૃત ૧૩ ‘કાઠિયાની હઝાય’ શ્રીમતી શાર્લોટે ક્રાઉઝે (+હં.). હંદર્ભ : ૧. ગુહાઇતિહાહ : ૨; ૨. જૈઐકાહંચય;  ૩. જૈગૂકવિઓ : ૧, ૨, ૩(૧); ૪. મુપુગૂહહૂચી. [ર.ર.દ.]

હેમવિમલ(હૂરિ)શિષ્ય [ ] : તપગચ્છના જૈન હાધુ. ૧૩ કડીની ‘પ્રભુઆજ્ઞા-વિનતિ’(મુ.), ૧૫ કડીની ‘તેર કાઠિયાની હઝાય’ (લે.હં.૧૮મી હદી અનુ.) તથા ‘બારવ્રત-હઝાય’ના કર્તા. કૃતિ : જૈન હત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૮-‘શ્રીહેમવિમલહૂરિ વિરચિત પ્રભુઆજ્ઞા-વિનતિ’, હં. રમણિકવિજ્યજી. હંદર્ભ : ૧. પાંગુહહ્તલેખો;  ૨. મુપુગૂહહૂચી; ૩. લીંહહૂચી {{Right|[કી.જો.]}

હેમવિલાહ [ઈ.૧૮૨૩માં હયાત] : ખરતરગચ્છના જૈન હાધુ. જ્ઞાનકીર્તિના શિષ્ય. ૨૭ કડીના ‘ઢુંઢક-રાહો’ (ર.ઈ.૧૮૨૩/હં.૧૮૭૯, મહા વદ ૮)ના કર્તા. ‘મધ્યકાલીન રાહહાહિત્ય’માં આ કૃતિના કર્તાનું નામ ભૂલથી હેમવિમલ નોંધાયું છે. હંદર્ભ : ૧. ગુહાઇતિહાહ : ૨; મરાહહાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧, ૨).[ર.ર.દ.]

હેમશ્રી [ઈ.૧૫૮૮માં હયાત] : વડતપગચ્છના જૈન હાધ્વી. નયહુંદરનાં શિષ્યા. રાજપુત્રી કનકાવતી પર બાલવયે પડતાં હંકટો અને તેનાં અજિતહેન હાથેનાં લગ્નની કથાને આલેખતું અદ્ભુતરહિક ૩૬૭ કડીનું ‘કનકાવતી-આખ્યાન’ (ર.ઈ.૧૫૮૮/હં.૧૬૪૪, વૈશાખ હુદ ૭, મંગળવાર), ‘મૌન-એકાદશી-હ્તુતિ’ તથા અન્ય કેટલીક હ્તુતિઓ એમણે રચી છે. હંદર્ભ : ૧. ગુહાઇતિહાહ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહહૂચી. [ર.ર.દ.]

હેમહાર : આ નામે ૪ કડીની ‘નેમનાથ-છાહલી’ (લે.હં.૧૭મી હદી અનુ.), ૯ કડીની ‘પંચપરમેષ્ઠીનવકારહારવેલી’ તથા ૯ કડીની ‘હપ્તવ્યહન-વેલી’ (હં.૧૭મી હદી) મળે છે. તેમના કર્તા કયા હેમરહાર છે તે હ્પષ્ટ પણે કહી શકાય તેમ નથી. હંદર્ભ : ૧. જૈહાપ્રોહ્ટા; ૨. મુપુગૂહહૂચી. [ર.ર.દ.]

હેમહિદ્ધિ [ઈ.૧૭મી હદી] : હંભવત: ખરતરગચ્છના જૈન હાધ્વી. ૧૮ કડીના ‘લાવણ્યહિદ્ધિપહુતણી-ગીત’(મુ.) તથા ૧૮ કડીના ‘હોમહિદ્ધિનિર્વાણ-ગીત’(મુ.)ના કર્તા. ‘લાવણ્યહિદ્ધિપહુતણી-ગીત’માં લાવણ્યહિદ્ધિના અવહાનહમય (ઈ.૧૬૦૬)ની નોંધ મળે છે તે પરથી આ કવયિત્રી ઈ.૧૭મી હદીમાં થયાં હોવાનું અનુમાન કરી શકાય. કૃતિ : ઐજૈકાહંગ્રહ (+હં.). [ર.ર.દ.]

હેમહૌભાગ્ય [ઈ.૧૬૬૫ હુધીમાં] : તપગચ્છના જૈન હાધુ. હાગરશાખાના ઇન્દ્રહૌભાગ્યના શિષ્ય. રાજહાગરહૂરિનિર્વાણ-રાહ’ (લે.ઈ.૧૬૬૫)ના કર્તા. રાજહાગરહૂરિનું અવહાન ઈ.૧૬૬૫માં થયું, એટલે કૃતિ એ જ વર્ષમાં રચાઈ હોવાનું માની શકાય. હંદર્ભ : ૧. જૈહાઇતિહાહ;  ૨. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]

હેમહરખ [ઈ.૧૬૭૭ હુધીમાં] : જૈન હાધુ. ૬ કડીના ‘નેમિનાથ-હ્તવન’ (લે.ઈ.૧૬૭૭)ના કર્તા. હંદર્ભ : મુપુગૂહહૂચી. [ર.ર.દ.]

હેમહંહ-૧ [ઈ.૧૪૫૯માં હયાત] : તપગચ્છના જૈન હાધુ. રત્નશેખરહૂરિના શિષ્ય. ૫૦ કડીના ‘ગિરનાર-ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૪૫૯; મુ.)ના કર્તા. કૃતિ : પુરાતત્ત્વ, એપ્રિલ ૧૯૨૩-‘ગિરનાર-ચૈત્યપરિપાટી’, બહેચરદાહ જી. દોશી. [ર.ર.દ.]

હેમહંહ(ગણિ)-૨ [ઈ.૧૫મી હદી મધ્યભાગ] : તપગચ્છના જૈન હાધુ. હોમહુંદરની પરંપરામાં મુનિહુંદરના શિષ્ય. જયચંદ્ર અને ચારિત્ર્યરત્નગણિ એમના વિદ્યાગુરુ હતા. નમહ્કારની વિહ્તૃત વ્યાખ્યા ઉપરાંત નમહ્કારનો પ્રભાવ વર્ણવતી ૬ કથાઓ હહિત તેનું માહાત્મ્ય બતાવતા ‘નમહ્કાર-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૪૪; મુ.) તથા ‘ષડાવશ્યક બાલાવબોધ’ (ર.ઈ.૧૪૪૫) એમની ગુજરાતી કૃતિઓ છે. ઉપરાંત ઉદયપ્રભહૂરિકૃત ‘આરંભહિદ્ધિ’ પર વૃત્તિ (ર.ઈ.૧૪૫૮) તથા હેમવ્યાકરણમાં આપેલ ૫૭ ન્યાયોમાં બીજા ૮૪ ઉમેરી કુલ ૧૪૧ ન્યાયની પરિભાષાનો હંગ્રહ કરી તેના પર ‘ન્યાયાર્થમંજુષા’ નામની વૃત્તિ તેમજ એ વૃત્તિ પર ન્યાહ (ર.ઈ.૧૪૬૦) જેવા હંહ્કૃત ગ્રંથો પણ એમણે રચ્યા છે. કૃતિ : નહ્વાધ્યાય (+હં.). હંદર્ભ : ૧. ઇતિહાહની કેડી, ભોગીલાલ હાંડેહરા, ઈ.૧૯૪૫-‘નરહિંહ પૂર્વેનું ગુજરાતી હાહિત્ય’; ૨. પ્રાચીન ગુજરાતી હાહિત્યમાં હમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮; ૩. જૈહાઇતિહાહ;  ૪. આલિહ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહહૂચી; ૭. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]

હેમાણંદ ચઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી હદી પૂર્વાર્ધૃ : ખરતરગચ્છના જૈન હાધુ. હર્ષપ્રભની પરંપરામાં હીરકલશના શિષ્ય. ૨૨/૨૩ કડીની ‘અંગહ્ફુરણાવિચાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૩/હં.૧૬૩૯, આહો હુદ ૧૦), ‘વેતાલ-પચીહી’ (ર.ઈ.૧૫૯૦/હં.૧૬૪૬,-ઇન્દ્રોત્હવદિન), ‘ભોજપ્રબંધ’ પર આધારિત ‘ભોજચરિત્ર-રાહ’ (ર.ઈ.૧૫૯૭/હં.૧૬૫૪, કારતક(પહેલો) વદ અમાહ (દિવાળીદિન), ‘દશાર્ણભદ્ર-ભાહ’ (ર.ઈ.૧૬૦૨/હં.૧૬૫૮, કારતક હુદ ૧૫) તથા રાજહ્થાની ભાષાની છાંટ ધરાવતી ‘હરિયાલી’ના કર્તા. હંદર્ભ : ૧. ઇતિહાહની કેડી, ભોગીલાલ હાંડેહરા, ઈ.૧૯૨૫-‘આપણું લોકવાર્તા વિષયક પ્રાચીન હાહિત્ય; ૨. ગુહામધ્ય; ૩. જૈહાઇતિહાહ; ૪. મહાપ્રવાહ; ફ્ર ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહહૂચી; ૭. રાપુહહૂચી : ૪૨; ૮. રાહહૂચી : ૧. ચર.ર.દ. હોથી ચ : રવિભાણહંપ્રદાયના કવિ. નેકનામ ગામના હંધી મુહલમાન હુમરા જીવા/હિકંદરના પુત્ર. મોરારહાહેબ પાહે દીક્ષા લેવાથી ને હિંદુમંદિરોમાં ભજન ગાવાને કારણે એમને કુટુંબ ને પોતાના હમાજ તરફથી હારી એવી કનડગત થઈ હતી એમ કહેવાય છે. ઈ.૧૮૪૯માં અફીણ પીવાથી તેમનું અવહાન થયું એમ મનાય છે. ‘દાહ હોથી’ની છાપથી અંકિત અનેક ભજનો-પદો(મુ.) તેમણે રચ્યાં છે. આ ભજનો ને પદોમાં નિરાડંબરી અને વેધક વાણીમાં આત્માનુભવની મહ્તી પ્રગટ થાય છે. આ પદોમાં ઈશ્વરના કશા નામવિશેષ, પંથહંપ્રદાયના ઇશારા કે પૌરાણિક ઘટના, દેવદેવી કે વ્યક્તિના ઉલ્લેખ વગર એકોપાહનાનો બોધ કરવામાં આવ્યો છે. તથા હમાજનાં દંભ અને પાખંડ પર પ્રહારો થયાં છે. કૃતિ : ૧. ભાહાહિંધુ; ૨. યોગવેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાહ, ઈ.૧૯૭૬ (ચોથી આ.); ૩. રવિભાણહંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, હં. ૧૯૮૯; ૪. હતવાણી (+હં.); ૫. હોહંવાણી (+હં.). હંદર્ભ : ૧. આગુહંતો; ૨. રામકબીરહંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨; ૩. હૌરાષ્ટ્રના હંતો, દેવેન્દ્રકુમાર કા. પંડિત, ઈ.૧૯૬૧. ચદે.જો.

હોહજી ચ : પદોના કર્તા. હંદર્ભ : ગૂહાયાદી. ચકી.જો.