|
|
| (12 intermediate revisions by the same user not shown) |
| Line 34: |
Line 34: |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વર્ષાવર્ણન’ | ‘વર્ષાવર્ણન’ ]] | | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વર્ષાવર્ણન’ | ‘વર્ષાવર્ણન’ ]] |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વલ્કલચીરી-ચોપાઈ_રાસ’ | ‘વલ્કલચીરી-ચોપાઈ/રાસ’ ]] | | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વલ્કલચીરી-ચોપાઈ_રાસ’ | ‘વલ્કલચીરી-ચોપાઈ/રાસ’ ]] |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ/વલ્લભદાસ | વલ્લભ/વલ્લભદાસ ]] | | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ-વલ્લભદાસ | વલ્લભ/વલ્લભદાસ ]] |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ-૧ | વલ્લભ-૧ ]] | | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ-૧ | વલ્લભ-૧ ]] |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ-૨ | વલ્લભ-૨ ]] | | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ-૨ | વલ્લભ-૨ ]] |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ-૩ | વલ્લભ-૩ ]] | | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ-૩ | વલ્લભ-૩ ]] |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ-૪ | વલ્લભ-૪ ]] | | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ-૪ | વલ્લભ-૪ ]] |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ-૫| વલ્લભ-૫ ]]
| |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ_મુનિ-૬ | વલ્લભ(મુનિ)-૬ ]]
| |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ-૫ | વલ્લભ-૫]] | | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ-૫ | વલ્લભ-૫]] |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ_મુનિ-૬ | વલ્લભ(મુનિ)-૬]] | | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ_મુનિ-૬ | વલ્લભ(મુનિ)-૬]] |
| Line 78: |
Line 76: |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાઘ_મુનિ | વાઘ(મુનિ) ]] | | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાઘ_મુનિ | વાઘ(મુનિ) ]] |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાઘ-૧ | વાઘ-૧ ]] | | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાઘ-૧ | વાઘ-૧ ]] |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભસાગર | વલ્લભસાગર ]]
| | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાઘજી | વાઘજી ]] |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભસાગર | વલ્લભસાગર ]]
| | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાઘસિંહ | વાઘસિંહ ]] |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભસાગર | વલ્લભસાગર ]]
| | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાઘા_ભક્ત | વાઘા(ભક્ત) ]] |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભસાગર | વલ્લભસાગર ]]
| | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાછો | વાછો ]] |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભસાગર | વલ્લભસાગર ]]
| | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાદિચંદ્ર | વાદિચંદ્ર ]] |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભસાગર | વલ્લભસાગર ]]
| | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાન | વાન ]] |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભસાગર | વલ્લભસાગર ]]
| | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાનો | વાનો ]] |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભસાગર | વલ્લભસાગર ]]
| | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાલદાસ | વાલદાસ ]] |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભસાગર | વલ્લભસાગર ]]
| | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાલમ | વાલમ ]] |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભસાગર | વલ્લભસાગર ]]
| | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાસણ-૧ | વાસણ-૧ ]] |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભસાગર | વલ્લભસાગર ]]
| | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાસણ-૨ | વાસણ-૨ ]] |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભસાગર | વલ્લભસાગર ]]
| | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાસણદાસ | વાસણદાસ ]] |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભસાગર | વલ્લભસાગર ]]
| | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાસણદાસ |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભસાગર | વલ્લભસાગર ]]
| |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભસાગર | વલ્લભસાગર ]]
| |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભસાગર | વલ્લભસાગર ]]
| |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભસાગર | વલ્લભસાગર ]]
| |
| * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભસાગર | વલ્લભસાગર ]]
| |
| | |
| {{Poem2Open}}
| |
| <span style="color:#0000ff">'''વખત(મુનિ)'''</span> : આ નામે ૩ કડીનું ‘આત્માનુશાસનગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.) મળે છે તે કયા વખત-છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
| |
| સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ગી.મુ.]}}
| |
| <br>
| |
| | |
| <span style="color:#0000ff">'''વખતચંદ્ર-૧'''</span> [ ] : જૈન સાધુ. યુગપ્રધાન કનકચંદ્રસૂરીશ્વર સંતાનીય. ૫ ઢાળના ‘ત્રેસઠ-સલાકા પુરુષરત્ન-સ્તવન’(મુ.)ના કર્તા.
| |
| કૃતિ : ૧. ષટ્દ્રવ્યનવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯; ૨. સ્તવન સઝાય-સંગ્રહ, સં. શ્રી સાગરચંદ્રજી મહારાજ, ઈ.૧૯૩૭. {{Right|[ગી.મુ.]}}
| |
| <br>
| |
| | |
| <span style="color:#0000ff">'''વખતચંદ્ર-૨'''</span> [ ] : જૈન સાધુ. પદ્મચંદ્રસૂરિસંતાનીય. ૩ ઢાળની ‘વીશસ્થાનકતપની સઝાય’(મુ.)ના કર્તા.
| |
| કૃતિ : ષટ્દ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯. {{Right|[ગી.મુ.]}}
| |
| <br>
| |
| | |
| <span style="color:#0000ff">'''‘વચનામૃત’'''</span> [ર.ઈ.૧૮૨૦થી ઈ.૧૮૨૪] : સહજાનંદ સ્વામીએ ગઢડા અને અન્ય સ્થળોએ આપેલાં ૨૬૨ ઉપદેશવચનોનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગૌરવભર્યુ સ્થાન ધરાવતો ધર્મગ્રંથ(મુ.)સહજાનંદ સ્વામીએ આપેલાં ઉપદેશ-વચનોની નોંધ પરથી મુક્તાનંદ, ગોપાલાનંદ, નિત્યાનંદ અને શુકાનંદ એ શિષ્યોએ આ વચનામૃતોને સંચિત કર્યાં છે તેથી સહજાનંદની પોતાની વાણી આ વચનામૃતોમાં જોવા મળે છે. ધર્મના વિચારોને આચારમાં મૂકી શકાય એવો વ્યવહારુ બોધ આ વચનામૃતોની લાક્ષણિકતા છે. ધર્મશાસ્ત્ર, ભક્તિ, વૈરાગ્ય, નીતિ, વેદાંત, અધ્યાત્મસાધના વગેરે વિશેના વિચારોને લોકગમ્ય વાણીમાં સમજાવવાનો એમાં પ્રયાસ છે, એ રીતે ઈ.૧૯મી સદીના પૂર્વાર્ધમાં ધર્મોપદેશ માટે વપરાતા ગદ્યને સમજવા માટે આ ગ્રંથ ઉપયોગી સાધન બની રહે છે. ગદ્યમાં અનુભવાતો સૌરાષ્ટ્રી બોલીનો પાસ, વાક્યરચનામાં ‘જે’ સંયોજકનો ઉપયોગ, ‘અને’ વડે જોડાતાં વાક્યોની હારમાળા, વિશેષણાત્મક પદસમૂહો અને સંબંધદર્શક ‘તે’નો પ્રચુર ઉપયોગ વગેરે આ ગદ્યની કેટલીક તરી આવતી લાક્ષણિકતાઓ છે.{{Right|[ચ.મ. , શ્ર.ત્રિ.]}}
| |
| <br>
| |
| | |
| <span style="color:#0000ff">'''વચ્છ'''</span> : આ નામે ‘આર્દ્રકુમાર વિવાહલો’ કૃતિ મળે છે તે કયા વચ્છની છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
| |
| સંદર્ભ : પાંગુહસ્તલેખો. {{Right|[ભા.વૈ.]}}
| |
| <br>
| |
| | |
| <span style="color:#0000ff">'''વચ્છ(ભંડારી)-૧'''</span> [ઈ.૧૪૧૫માં હયાત] : જૈન શ્રાવક. માંગરોળના પાર્શ્વનાથની સ્તુતિ કરતા ૧૮ કડીના ‘નવપલ્લવ પાર્શ્વનાથ-કલશ’ (દેપાલકૃત ‘સ્નાત્રપૂજા’માં અંતર્ગત મુ.), ૭ કડીના ‘નવકાર-ગીત/ સઝાય’(મુ.) તથા ૯૫ કડીના ‘આદિનાથ ધવલ’ (ર.ઈ.૧૪૧૫/સં.૧૪૭૧, કારતક-)ના કર્તા.
| |
| કૃતિ : ૧. નસ્વાધ્યાય : ૩; ૨. વિવિધ પૂજાસંગ્રહ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧ (ચોથી આ.); ૩. વિવિધ પૂજાસંગ્રહ, પ્ર. જસવંતલાલ ગી. શાહ, ઈ.૧૯૫૩.
| |
| સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. જૈમગૂકરચનાએં : ૧; ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ભા.વૈ.]}}
| |
| <br>
| |
| | |
| <span style="color:#0000ff">'''વચ્છ-૨/વાછો'''</span> [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : જૈન શ્રાવક. વડતપગચ્છના જ્ઞાનસાગરસૂરિના શિષ્ય. દુહા, રોળા, ચોપાઈની દેશીઓમાં રચાયેલા ૪૦૧ કડીના ‘મૃગાંકલેખા-રાસ’માં કવિએ મૃગાંકલેખાના ચરિત્ર દ્વારા ધર્મ અને શીલનો મહિમા ગાયો છે. ઈ.૧૫મી સદી આસપાસ રાસાઓ બોધાત્મક ને વધુ વિસ્તારી બન્યા એ રાસાના સ્વરૂપમાં આવેલા પરિવર્તનને આ રાસ સૂચવે છે. આ કવિએ વિવિધ રાગના નિર્દેશવાળી દેશીઓમાં જીવની ભવસ્થિતિનું વર્ણન કરતો આશરે ૨૦૦૦ કડીનો ‘જીવભવસ્થિતિ-રાસ/સિદ્ધાંત-રાસ/પ્રવચન-રાસ’ (ર.ઈ.૧૪૬૭/સં.૧૫૨૩, ફાગણ સુદ ૧૩, રવિવાર) રચ્યો છે. એમાં હરપતિ સંઘવીએ ઈ.૧૪૬૨માં કાઢેલા સંઘનું વર્ણન આવે છે. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’એ આ કવિને નામે ‘વીર વિક્રમાદિત્ય પરકાયાપ્રવેશકથા-રાસ’ (લે.સં. ૧૮મી સદી અનુ.) એ કૃતિ નોંધી છે, પણ ‘જૈન ગૂર્જર કવિઓ’માં આ કૃતિ કોઈ બ્રાહ્મણ કવિ વસ્તોને નામે નોંધાયેલી છે. કૃતિના અંતભાગમાં મળતા સંદર્ભ પરથી કૃતિનો રચયિતા કોઈ જૈનેતર છે. ‘ચિંહુગતિની વેલિ’માં અંતે આવતો ‘વાંછૂ’ શબ્દ ‘ઇચ્છું’ એ અર્થમાં વપરાયો છે, એટલે એ કૃતિ આ કવિની જ છે કે કેમ તે શંકાસ્પદ છે.
| |
| સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. નયુકવિઓ; ૪. પડિલેહા, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૯-‘જૈન સાહિત્ય’; ૫. મરાસસાહિત્ય; ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. કૅટલૉગગુરા; ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૯. ડિકૅટલૉગબીજે; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી. {{Right|[ભા.વૈ.]}}
| |
| <br>
| |
| | |
| <span style="color:#0000ff">'''વચ્છરાજ'''</span> : આ નામે ૧૬૦ કડીની ‘મદનજૂઝ’ (ર.ઈ.૧૫૩૩) તથા ૧૫૭૩ ગ્રંથાગ્રનું ‘સંગ્રહણી પ્રકરણ-સ્તબક’ મળે છે. આ કયા વચ્છરાજ છે તે નક્કી થઈ શકતું નથી. ‘મુનિરજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહત ગુજરાતી હસ્તપ્રતસૂચી’એ ‘સંગ્રહણીપ્રકરણ-સ્તબક’ વચ્છરાજ-૧ની હોવાની સંભાવના વ્યક્ત કરી છે.
| |
| સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ગી.મુ.]}}
| |
| <br>
| |
| | |
| <span style="color:#0000ff">'''વચ્છરાજ-૧'''</span> [ઈ.૧૫૭૯માં હયાત] : સંભવત: જંબૂસરના વતની.
| |